Book Title: Agam Jyot 1972 Varsh 07
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 252
________________ પુસ્તક ૪-થું ૧૦૧) શા. લીલાધર મેઘજીભાઈ હરીય રાવળસર. ૧૦૧) શા. ખેમશીભાઈ ખીમજી ૧૦૧) શા. સુરચંદ દેવશીભાઈ પૂ. સાધ્વીશ્રી રત્નત્રયાશ્રીજી મ.ની પ્રેરણાથી૧૦૧) ડે. મણીલાલ લલ્લુભાઈ રાજકેટ પૂ. ગણિવર્ય શ્રી લબ્ધિસાગરજી મહારાજ સાહેબ સંવત ૨૦૨૮ના અષાડ સુદ ૭ના રોજ રાતના ૧-૩૫ મિનિટે કોલ કર્યો તેની સ્મૃતિમાં. ૧૦૧) એક સદ્દગૃહસ્થ મહુવા તરફથી પૂ. રાજરત્નસાગરજી મ.ના ઉપદેશથી. ૧૦૧) સ્વ. કાન્તિલાલ લલુભાઈ પટણીના સ્મરણાર્થે તેમના પત્ની શ્રીમતી તારાબેન મહુવાવાળા તરફથી. ૧૦૧) શ્રી શાંતિનાથ જૈન પેઢી, મુંડારા (રાજ.) ૫. ઉપા. શ્રી દર્શનસાગરજી મ.ના શિષ્ય મુનિ મહાયશ સાગરજીના ઉપદેશથી. ૧૦૧) એક વ્યક્તિ મહુવાવાલાએ આત્મશ્રેયાર્થે. ૧૦૧) જમાલપુર જૈન સંઘ, અમદાવાદ પૂ. સ્વ. સાધ્વીશ્રી સૂર્યકાન્તાશ્રીજીના વિનયી શિષ્યા પૂ.સા. શ્રી યશોધરાશ્રીના ઉપદેશ તથા વસંતપ્રભાશ્રીજીની પ્રેરણાથી. ૧૦૧) શ્રી આગમેદ્ધારક જ્ઞાનમંદિર સાબરમતી પૂ. મુનિરાજ શ્રી જિનેન્દ્ર સાગરજી મ. ના ઉપદેશથી ૧૦૧). ધનજી નાનજી ટ્રસ્ટને ઉપાશ્રય ' સુરત પૂ૦ સાધ્વી શ્રી વિચક્ષણાશ્રીજી મહારાજના ઉપદેશથી ૧૦૧) નેમુભાઈ મેલાયચંદ ટ્રસ્ટ પીપુરા સુરત

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260