________________
:
.
•
:
:
મ
-
[ પરમ-શાસનપ્રભાવક પૂ. ધ્યાનસ્થ–સ્વર્ગત આગદ્દારક આચાર્યદેવશ્રીએ શ્રુતજ્ઞાનની વિશિષ્ટ-આરાધનાના બળે આગમોના ગૂઢ-રહસ્યોને ઉકેલો સરળ-શૈલીમાં તાતવિક-રીતે મુમુક્ષુ જી સમક્ષ રજુ કરવાના અનેક પ્રયાસો કર્યા છે.
તે રીતે તારવા તfજ નામે ૭૦૦૦ પ્રશ્નોના ખુલાસા રૂપ પ્રૌઢ સંસકૃત ભાષામાં લખાયેલ ગ્રંથ પણ આગમિક તલપશિ અધ્યયન માટે ખૂબ જ જરૂરી ધારીને આગમ દ્વારકશ્રીએ વિવિધ - શાસનના મહત્વના કાર્યોમાંથી પણ ફાજલ પડતા સમયે બનાવેલ છે.
- ૧ થી ૭૭ પ્રશ્નોની વાચના પૂ. આગમે ત્રશ્રીએ સુરતમાં વિ. સ. ૨૦૦૪-૫માં આપેલ, તે ઉપરથી ચગ્ય રીતે સંપાદન કરી પૂ. ગચ્છાધિપતિશ્રીએ પૂ. આગમ શ્રી ના વિવેચન સાથે ગુજરાતીમાં પ્રથમ ભાગમાં પ્રકાશિત કરાવેલ.
આજ સુધી તે વિવેચનના આધારે પ્રશ્નોત્તરી ભાવાર્થ સાથે - આપેલ, હવે મૂળ સંસ્કૃત ઉપરથી પૂ આગમ દ્વારકશ્રીની કૃપાબળે - તથા દેવ-ગુરુપસાથે યથામતિ સમજીને ટુંક ભાવાર્થ સાથે તે -પ્રશ્નોત્તરે રજુ કરાય છે.
R