Book Title: Trishashti Shalaka Purush Charitra Part 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan
View full book text
________________
દાસીને રૂપે બે ભાઈઓનું જવું –દમિતારિ પાસે પહોંચવું-દમિતારીએ નાટક કરવાની કરેલી આજ્ઞાકૃત્રિમદાસીઓએ કરેલું નાટક-તેમાં દરેક રસનું પોષણ-દમિતારિનું પ્રસન્ન થવું-પિતાની પુત્રી કનકશ્રીને નાટયકળા શિખવવા વાસ્તે ઍપવું–તેના રૂપેપર અનંતવીર્યનું મોહિત થવું–તેની પાસે અનંતવીર્યના રૂપના અપરાજિત કરેલા વબા - તકોનું અનંતવી પર અનુરાગી થવું-અનતવી ને જોવાનો બતાવેલી દઢ ઈચ્છા–બંને ભાઈઓનું પિતાના રૂપમાં પ્રગટ થવું-કનકશ્રીએ અનંતવીર્યને પતિ તરીકે કરેલો સ્વીકાર–ત્યાંથી શભા નગરીએ જવાનો કરેલો નિર્ણય-અનંતવીર્યે કરેલ ઉદ્યોષણ-કનકશ્રીને લઈને આકાશ મા ગમન-દમિતારિએ પાછળ મોકલેલા સુભટો-તેનું હારીને પાછા આવવું-દપ્તિરિનું યુદ્ધ કરવા નીકળવું-રીન્યનું યુદ્ધ-દમિતારિને અનંતવીયનું યુદ્ધ-અનંતવીર્યપર ચક્ર મુકવું–તેણે ચક્ર લઈને પાછું દમિતારિ ઉપર મુકવું -દમિતારિને શિરચ્છેદ-વાસુદેવ તથા બળદેવ તરીકે પ્રસિદ્ધ થવુંશુભાનગરી તરફ પ્રયાણ-માર્ગે મેરૂ સમીપે આવતાં જિનચૈત્યના દર્શન કરવા જવું-કેવળી મુનિનો સમાગમ-કનકશ્રીએ પોતાના પિતાના પૂર્વભવ:દિ સંબંધી પુછેલા પ્રશ્ન-મુનિએ કહેલ તેને પૂર્વભવતેમાં શ્રીદત્તાનું વૃત્તાંત-તેણે કરેલ ધર્મ ચક્રવાળ તપ-જૈન ધર્મનું આરાધન-ધર્મના ફળને સંદેહ-શિવમંદિર નગરમાં કીર્તિધર રાજ ને અનિલગા રાણી–તેને થએલ ત્રણ સ્વપ્ન સૂચિત દમિતારિ પ્રતિવાસુદેવ પુત્રતેની સ્ત્રી મદિરાના ઉદરમાં દત્તાના જીવનું ઉપજવું–તેને જન્મ-કનકશ્રી નામસ્થાપન-ધર્મફળના સંદેહથી બંધુ જનેને વિરહ-કીર્તિધર રાજાએ લીધેલ દીક્ષા-તે હું મુનિ-પૂર્વ ભવ સાંભળવાથી કનકત્રીને થયેલ વૈરાગ્ય-તેણે દીક્ષા લેવા માટે માગેલી આજ્ઞા-શુ એ નગરીએ પહોંચ્યા પછી દીક્ષા લેવાનું કહેવું–કનશ્રીએ કબુલ કરવું–શુભા નગરીએ પહોંચવું–અર્ધચક્રીપણને અનંતવીર્યને અભિષેક–અનંતવીર્યને સ્વયંપ્રભ પ્રભુ પધાર્યાની મળેલી વધામણી-વાસુદેવનું વાંદવા જવું-કનકશ્રીએ લીધેલ દીક્ષા–તેને થયેલ કેવળજ્ઞાન ને મોક્ષપદની પ્રાપ્તિ-બળદેવને સુમતિ નામે પુત્રી–તેણે આપેલ મુનિદાન–તેને સ્વયંવર–મંડપમાં આકાશમાંથી વિમાનનું ઉતરવું–તેમાં આવેલાં સૌધર્મેદ્રની ઈદ્રાણું–તેણે કહેલ પિતાને તથા સુમતિને પૂર્વભવ–તેણે આપેલ બોધ-તેનું પાછી ઉત્પતી જવું-સુમતિને થયેલ જાતિસ્મરણ–તેણે દીઠેલો પૂર્વભવ-ઉત્પન્ન થયેલ વૈરાગ્ય–તેણે માગેલી દીક્ષા લેવાની આજ્ઞા–તેણે લીધેલી દીક્ષા–તેને થયેલ કેવળ જ્ઞાન અને મેક્ષપદની પ્રાપ્તિ
અનંતવીર્યનું મરણ-પહેલી નરકમાં ઉપજવું-અપરાજિતે લીધેલી દીક્ષા–તેનું બારમા દેવલોકમાં ઈદ્ર થવું-અનંતવીર્યને જીવનું નરકમાંથી નીકળી મેઘનાદ વિદ્યાધર થવું–તેનું મેરૂ પર્વત પર આવવું–અમ્યુતેને મેળાપ-નેણે આપેલે મેઘનાદને બોધ-તેણે લીધેલી દીક્ષા-પૂર્વ જન્મના વૈરી દેવે કરેલ ઉપસર્ગમુનિનું નિશ્ચળ રહેવું અનશન કરીને બારમા દેવલેકમાં ઉપજવું–
પૃષ્ઠ ૨૦૪ થી ૨૧૮ '. જીરનાં_મંગળાવતી વિજયમાં રત્નસંચયાનગરી, ક્ષેમકર રાજા ને રત્નમાળા રાણીરત્નમાળાની કુક્ષીમાં અપરાજિતના જીવનું આવવું-તેણે દીઠેલાં ચક્રવર્તીના જન્મ સૂચક ચૌદ સ્વપ્ન તથા પંદરમું વજ-પુત્રજન્મ–જાયુદ્ધ નામ સ્થાપન-યૌવનાવસ્થા–લમીવતી સાથે પાણિગ્રહણ–તેને થયેલ સહસ્ત્રાયુધ પુત્ર તે અનંતવી ને જીવતી વાનાવસ્થા–તેનું કનેકશ્રી સાથે પાણિગ્રણ-તેને થયેલ શતબળી પુત્ર- ઈશાન કલ્પના દેવામાં થયેલી વજાયુધના સમ્યક્ત વિષે ચર્ચા–ચિત્રશૂળ દેવનું પરીક્ષા નિમિરો ક્ષેમંકર રાજાની સભામાં આવવું–તેણે કરેલું નાસ્તિકમતનું સ્થાપન–વજયધે આપેલ તેને ઉત્તર-દેવની પ્રસન્નતાતેનું સ્વર્ગ ગમન-ઈશાને દ્ર વર્જયુધ આગામી ભવે તીર્થકર થવાના છે એમ કહેવું–વાયુદ્ધનું વસંતકીડા માટે ઉદ્યાનમાં જવું.-જળક્રીડા-મિતારિ પ્રતિવાસુદેવના જીવનું વિદ્યુદંષ્ટ્ર દેવ થઈને ત્યાં આવવું–તેણે કરેલ ઉપદ્રવ-વાયુ કરેલ તેનું નિવારણુ-શકેંદ્રનું ત્યાં આવવું–તેણે કરેલ પૂજા ને સ્તુતિક્ષેમકર રાજા પાસે લેકાંકિત દેવનું આવવું–તેમણે લીધેલ દીક્ષા-પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન-તેમની દેશનાને વાયુધ વિગેરેનું વાદીને સ્વસ્થાને જવું

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 ... 354