Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧
|
૨
T૧-૪
| કમ | પ્રકરણ નામ | અધ્યાય | પાદ ||કમ | પ્રકરણ નામ અધ્યાય પાદ
સંજ્ઞા પ્રકરણ ૧ | ૧ || 8 | સમાસ પ્રકરણ 2 | સ્વરસંધિ પ્રકરણ
આખ્યાત પ્રકરણ
૩-૪ વ્યંજન સંધિ પ્રકરણ કરણ | ૧ | ૩ |
આખ્યાત પ્રકરણ
| ૧-૪ નામ પ્રકરણ ૧ | ૪ || 10 | કૃદન્ત પ્રકરણ
| ૧-૪ નામ પ્રકરણ
તદ્ધિત પ્રકરણ
T૧-૪ કારક પ્રકરણ
1 ૧-૪ | 6 | ત્વ-રત્વ પ્રકરણ | ૨ | ૩ || 12 | પ્રાકૃત વ્યાકરણ | ૮ 7 | સ્ત્રી-પ્રત્યય પ્રકરણ | ૨ |
બીજું કહીએ તો પાણિનિ વ્યાકરણમાં વચ્ચે વચ્ચે વૈદિક વ્યાકરણના સૂત્રો પણ ગોઠવાયેલા છે. જે તેની સર્વ-પાર્ષદતામાં = સર્વગ્રાહ્યતામાં હાનિ પહોંચાડવાનું કામ કરે છે. જે લોકો વેદના અભ્યાસને ન ઇચ્છતા હોય તેમને પાણિનિ વ્યાકરણના અભ્યાસ દરમિયાન વચ્ચે વચ્ચે આવતા વૈદિક પ્રયોગને લગતા સૂત્રોનું કમને પણ અધ્યયન કરવું અનિવાર્ય બને છે. પાણિનિ વ્યાકરણની અનુપાદેયતામાં આ પણ એક નોંધપાત્ર પરિબળ ગણાય. વ્યાકરણ હંમેશા સર્વગ્રાહ્ય હોવું જોઇએ. કલિકાલસર્વજ્ઞશ્રીએ શ્રી સિદ્ધહેમ વ્યાકરણની રચનામાં આ વાતની ખૂબ ચોકસાઈ રાખી છે. તેઓશ્રી જૈન ધર્મના અનુયાયી સૂરિવર હતા છતાં વ્યાકરણમાં સર્વત્ર તેઓશ્રી લોકપ્રચલિત વાતને અનુસર્યા છે. જેમ કે જૈનો વનસ્પતિને પ્રાણી તરીકે સ્વીકારે છે. કેમકે ૫ ઈન્દ્રિય, ૩ બળ, શ્વાસોચ્છવાસ તથા આયુષ્ય આ દશ પ્રાણી છે અને તે પૈકી વનસ્પતિના જીવો પણ ૪ પ્રાણોને ધારણ કરે છે, પરંતુ લોક વનસ્પતિને પ્રાણી તરીકે નથી સ્વીકારતું, તેથી કલિકાલસર્વજ્ઞશ્રીએ પણ ૨.૪.૩૮(A) સૂત્રના બૃહન્યાસમાં ખુલાસો કરી વ્યાકરણમાં વનસ્પત્યાદિ એકેન્દ્રિય જીવોને પ્રાણી તરીકે નથી લીધા અને માત્ર બેઈન્દ્રિયાદિ ત્રાસ (પોતાની ઇચ્છા મુજબ હાલ ચાલી શકે એવા) જીવોને જ પ્રાણી તરીકે ગણાવ્યા છે. એવી જ રીતે જૈનદર્શન સમવાયને સંબંધ તરીકે નથી સ્વીકારતું. પરંતુ લોકમાં તે સંબંધ રૂપે પ્રચલિત છે, માટે ૧.૪.૭(B) સૂત્રના બૃહન્યાસમાં સમવાયનો પણ સંબંધ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીં કોઈને પ્રશ્ન થાય કે “વ્યાકરણની શરૂઆતમાં ફક્ત જૈનોને જ માન્ય હોય એવા ગઈ ?..?' અને સિદ્ધિઃ ચાલવા ૨.૨.૨' આ બે સૂત્રો રચ્યા છે, તો સિદ્ધહેમ વ્યાકરણની સર્વગ્રાહ્યતા ક્યાં ટકી? કેમ કે “અહ” મંત્રાક્ષર કેવળ જૈનોના ઉપાસ્ય અરિહંત' દેવનો વાચક છે અને સ્યાદ્વાદ પણ જૈનોને જ માન્ય છે.” પરંતુ આ પ્રશ્ન અસ્થાને છે. કેમ કે “અહ” મંત્ર જેમ (A) आयुरुच्छ्वासबलेन्द्रियाणि प्राणाः, ते येषां सन्ति ते प्राणिनः, ते चेह 'प्राण्यौषधिवृक्षेभ्योऽवयवे च
૬.ર.રૂર' રૂતિ પ્રાણપ્રદાનન્તરં વૃક્ષોધપ્રદ૬ લીઝિયાયઐસા ૩ષ્યન્ત (વૃકચાસ ૨.૪.૩૮) (B) સંયો-સમવાયત્રફળસમ્બન્ધ યા વહુબ્રીહિસ્તા તાસંવિજ્ઞાન ભવતિ (પૃ. ચાસ ૨.૪.૭).