________________
તરગલાલા
ચેટીનુ` પદ્મદેવને આવાસે ગમન
પૂરક
તેના ગયા પછી મને આ પ્રમાણે ચિંતા થવા લાગી
(૭૦)
"
...(૬૭૧-૬૭૬). (સારસિકા મેલી) ‘સ્વામિની, તમે મને વિદાય કરી એટલે હું રાજમાર્ગ પર પહોંચી. સુ ંદર ધરેસ વડે. શોભતા તે વસંદેશની આ નગરીની સે ંથી સમે વિરાજતા હતા. (૬૭૭), અનેક ચાચર, ચેાક, શૃંગાટક પસાર કરીને હું એક વૈભવથી દીપતા, કુખેરનું ઘર હોય તેવા ધર પાસે પહેાંચી. (૬૭૮). હૃદયમાં ડરતી હું બહારના કાષ્ઠના દ્વાર પાસે જઈ તે બેઠી. (૬૭૯). અનેક દાસદાસીએ ભાત ભાતની પ્રવૃત્તિએામાં રચ્યાંપચ્યાં હતાં. તેએ એમ સમજ્યાં કે હું અહીં મૂકેલી કાઈક નવી, દાસી છું. એટલે મને પૂછ્યું, ‘કયાંથી આવી ?’(૬૮૦). સાચી વાતને છુપાવવાનું સ્ત્રીઓને સદા સહેજે આવડતું હોઈ તે મને જે ભળતું બહાનું. તે વેળા સૂઝી આવ્યું તે મેં કહ્યું (૬૮૧): 'તું આ પુત્રને જાણી આવ, એવા આદેશ સાથે આ પુત્રના દાસે મને અહીં મેાકલી છે. હું નવી જ હું તે તમે બરાબર જાણી ગયા. ' (૬૮૨). એટલે દ્વાર પર નિČમ અને પ્રવેશની દેખભાળ રાખતા સિદ્ધરક્ષ દ્વારપાલે કહ્યું, 'સે કડા માણસામાંથી કાઈ પણ મારી જાણ બહાર નથી હોતું.’ (૬૮૩), તેનાં વખાણ કરતાં મેં કહ્યું, ‘સાĆવાહનું ધર ભાગ્યશાળી છે કે ત્યાં તમારા જેવા દ્વારને સભાળે છે. (૬૮૪). આ, તમે મારા પર પણ એટલી તે। કૃપા કરજો કે સાવાહને જે પુત્ર છે તે આ પુત્રનાં મને દન થાય ' (૬૮૫). એટલે તેણે કહ્યું, 'હું આ દ્દારની સંભાળ રાખવાનું કામ ઘડીક જેને સોંપી શકું તેવા પ્રતિહાર મને મળી જાય, તેા હું પાતે જ તને આ પુત્રનાં દર્શન કરાવુ.’ (૬૮૬). પછી તેણે એક દાસીને કામ સોંપ્યું, અને ઉપરના માળ પર આર્યપુત્રની પાસે જલદી લઈ જા.' (૬૮૭). એટલે તે મને તરત જ રત્નકાંચન જડેલી ભેાંયવાળા ઉપરના માળે લઈ ગઈ, જે રાજમાર્ગના લેાચન સમેા દીસતા હતેા, (૬૮૮), તેની વચ્ચેના રત્નમય ગવાક્ષમાં સુખાસન પર સામે બેઠેલા સા વાહપુત્રને દેખાડીને તે દાસી તરત જ ચાલી ગઈ. (૬૮૯). હું પણુ અંદરથી ગભરાતી, પરંતુ એ ચક્રવાક–પ્રકરણના આધાર લઈ, વિશ્વસ્ત બનીને તેની પાસે પહેાંચી ગઈ. (૬૯૦).
Jain Education International
૮૫
For Private & Personal Use Only
www.jainelibrary.org