________________
ના
. - ૨ -
-
પ્રિયંકા ચશિ . અને કુલીનતા વિગેરે ગુણ ભતા નથી. તેમજ
ग्रामे वासो दरिद्रत्वं मूर्खत्वं कलहो गृहे। પર સપિયા, સુદાવવા” i ?
ગામડામાં નિવાસ, દરિદ્રતા, મૂર્ણપણું, ઘરમાં કલહ અને પુત્રની સાથે વિગએ પાંચ દુસહ દુઃખ કહેલાં છે.”
એકદા પ્રિયશ્રીએ પિતાના ભર્તારને કહ્યું કે- સ્વામિન ! અહીં આવવાથી આપણને તેવા પ્રકારની ધનપ્રાપ્તિ પણ ન થઈ અને પુત્ર પણ મરણ પામે. આ પ્રમાણે લાભને ઈચ્છવા જતાં મૂળમાંજ આપણને હાનિ થઈ. માટે અહીં અધમ ગામમાં રહેવું આપણને ઉચિત નથી. કહ્યું છે કે – ”
વાવિયાળો નાસ્તિ, ચા ના િપનારા न संति धर्मकर्माणि, न तत्र दिवस वसेत् ॥१॥
જ્યાં વિદ્યાની કે ધનની પ્રાપ્તિ ન થાય અને ધર્મકર્મ જ્યાં સાધી ન શકાય, ત્યાં એક દિવસ પણ વાસ કરે નહિ.” “ જ્યાં જિનભુવન હોય, શ્રાવક શાસ્ત્ર હેય અને જ્યાં જળ અને ધન પુષ્કળ હોય ત્યાં નિરંતર વાસ કરે.” વળી “ કુગ્રામમાં નિવાસ, મુદ્રની સેવા, કુરિજન, કેલિમુખી ભાર્યા, બહુ કન્યાઓ અને દરિદ્રતા–એ છ આ જુવકનાં નક્ક છે. આ પ્રમાણે પોતાના પતિને કહીને તે પુનઃ દેવને જાલંભ દેવા લાગી—“હા દેવ! જે તે મને પુત્ર
છે તે પછી તેને વિગ શા માટે કરાવ્યો આપીને પાછું લઈ હતું કે રાજાજનોને ઉચિત નથી.” કહ્યું છે કે હે દેવ ! જે તું સંતુષ્ટ થઇને આપે તે મનુષ્યજન્મ ન આપજે, અને તે આપે તે પુત્ર ન આપજે, અને કદાચ પુત્ર આપે તે તેને વિગ ન