Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/032369/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનમ્રમુનિકૃત. ઉપસહિર સ્તોત્રના મહિમાગર્ભિત શ્રી પ્રિયંકરનુપચરિત્ર. અનેક પ્રકારે જૈન વર્ગને ઉપકારક જાણીને જૈન બને તેને લાભ આપવા સારૂ છપાવી પ્રગટ કરનાર શ્રી જનધર્મ પ્રસારક સભા ભાવનગર આવૃત્તિ બીજી. વિક્રમ સંવત ૧૯૭૯, વીર સંવત ૨૪૪૯ ભાવનગર--“શારદા વિજય પ્રીન્ટીંગ પ્રેસમાં શાહ મદુલાલ લશ્કરભાઈએ છાપ્યું. Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. આ પ્રિયંકરચરિત્ર સંસ્કૃત ગદ્યબંધ શ્રીજિનસૂરમુનિનું રચેલું સુમારે ૧૨૦૦ લેક પ્રમાણ છે. તેનું ગુજરાતી ભાષાંતર કરાવીને અમે જૈન વર્ગ સમક્ષ રજુ કરીએ છીએ. આ ચરિત્ર નાનું છતાં એટલું બધું રસિક છે કે તે વાંચવા માંડ્યા પછી પૂર્ણ કર્યા વિના મૂકી શકાય તેમ નથી. આ ચરિત્રની અંદર મુખ્યત્વે “ શ્રી ભદ્રબાહુ સ્વામી શ્રુતકેવળી ચાદપુર્વી) કૃત “શ્રી ઉપસર્ગહરસ્તેત્ર ને મહિમાજ ગુંથેલે છે. ચરિત્ર નાયક “પ્રિયંકરએ તેત્રના મહિમાથી અનેક પ્રકારની સુખસંપત્તિ પામે છે, તેના વિદને દૂર થાય છે અને મનુષ્ય ભવમાં પણ તે ધરણેન્દ્રની પ્રસન્નતા થવાથી પાતાળલેક જેવાને અપૂર્વ લાભ મેળવી શકે છે. આ ચરિત્રનાયક ચાર સ્ત્રી પરણે છે અને તેને એક પુત્ર થાય છે. તે સારી રીતે ધર્મારાધન કરે છે. વણિક પુત્ર છતાં રાજ્ય મેળવે છે, તેનું ન્યાયપૂર્વક પ્રતિપાલન કરે છે અને મૃત્યુ પામીને સધર્મ દેવલોકે જાય છે. ચરિત્રપ્રારંભ અશોકપુરના રાજા અશોકચંદ્રને બે રાણીઓ ને ત્રણ પુત્ર છે, ત્યાંથી થાય છે. ચરિત્રનાયકને જન્મ ૧૪ મા પૃષ્ટમાં થાય છે, તેનું નામ તેના પર પ્રસન્ન થયેલા “પ્રિયંકર દેવના નામ” પ્રમાણે જ રાખવામાં આવે છે. આ ચરિત્રમાં શ્રી ઉપસર્ગહર સ્તવને મહિમા આદિ, મધ્ય અ. અંતમાં ત્રણ સ્થાને બતાવેલ છે. પ્રારંભમાં ગ્રંથકર્તા પોતે કહે છે, મધ્યમાં પ્રિયંકરને મળેલા ગુરૂ તેને ઉપસર્ગહરસ્તવની આરાધના કરવાનું કહે છે તેણે કહેલ છે અને અંતમાં તેના રાજ્યાભિષેક પછી મળેલા ગુરૂ ધર્મોપદેશ આપ્યા પછી બહુ વિસ્તારથી કહે છે. તે ત્રણે સ્થાનેથી વાંચી, લક્ષમાં ઉતારી, આ પરમ મહેદય પ્રાપ્ત Page #4 -------------------------------------------------------------------------- ________________ કરાવનાર તેમજ ઐહિક સુખ પણ આપનાર અને વિજ્ઞ નિવારનાર તેત્રનું વિધિપૂર્વક આરાધન કરવા ગ્ય છે. તેના વિધાનમાં મુખ્ય એકાગ્ર ચિત્તે ધૂપ દીપ પૂર્વક ૫૦૦ જાપ કરવાનું બતાવેલું છે. આ સ્તંત્રને મહિમા અદ્યાપિ પણ સુપ્રસિદ્ધ છે. * આ ચરિત્ર લઘુ છતાં તેની અંદર પ્રસ્તાવિક લેક પુષ્કળ આપેલા છે. અમે કેટલેક ઠેકાણે લેક અર્થ સાથે આ પ્યા છે અને કેટલેક ઠેકાણે માત્ર અર્થજ આપેલ છે. ઉપરાંત આ ચરિત્રમાં પૃથ પૃથક સ્થળે સ્વપ્નશાસ્ત્ર, શકુનશાસ્ત્ર ને વાસ્તુશાસ્ત્રની જરૂરની હકીકતે સમાવી છે. છીંકનું ફળ, ગર્ધભના શબ્દનું ફળ, દાંત અમુક માસે પુટવાનું ફળ ઈત્યાદિ પણ બતાવ્યું છે, વિદ્યાના મહિમા સંબંધી પણ સારે ઉલ્લેખ કર્યો છે. છેવટે ધરણેન્દ્ર પ્રસન્ન થઈને પાતાળક બતાવવા પ્રિયંકરને લઈ જાય છે. તે પાતાળકનું વર્ણન પણ સારું આપેલું છે. આ સ્થળ તેનું સાશ્વત સ્થાન જણાતું નથી પણ તેનું દિડાસ્થાન જણાય છે. તેની વિચિત્ર રચના તેણે ઈચ્છાનુસાર જેલી હોય એમ લાગે છે. આ ચરિત્ર વાંચતાં બહુ અસરકારક, હિતકારક તેમજ મિથ્યાત્વના નિમિત્તે સેવવાથી દૂર રાખનાર જણવાથી તેને જૈન બંધુઓ સમક્ષ ગુર્જર ભાષામાં મૂકવું ઉચિત ધાર્યું છે. આ બીજી આવૃત્તિ છપાવતાં તેમાં પાછળ ઉવસગ્ગહર તેત્ર મૂળ આપેલ છે તેટલું વધારો કર્યો છે. તે ખાસ ઉપયોગી છે. સં. ૧૯૭૯ | શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, અશાડ. શદિ ૧. ઈ ભાવનગર, Page #5 -------------------------------------------------------------------------- ________________ श्रोजिनमरिकृत श्रीउपसर्गहरस्तोत्रमहिमागभित પ્રિયંકરનુપચરિત્ર. (ભાષાન્તર) વૈરાગથી હૃાો, સોરરિમાવતુ सदानंदः क्रियात्सारं, श्रीवामासूनुसद्धरिः ॥१॥ પિતાના વંશરૂપ કમળને શેભાવવામાં હંસ સમાન, ઉત્તમ જનને વિકસિત કરનાર તથા સદાનંદી એવા વામાદેવીના પુત્ર શ્રી પાર્શ્વનાથ પ્રભુ ભવ્યજનોનું કલ્યાણ કરે.” કાર અને મધ્યગત રીંથી પરિવેષ્ટિત અંગવાળા અને પદ્માવતી તથા ધરણંદ્રથી સેવા કરાતા એવા શ્રી પાર્શ્વનાથ ભગવંતને ભક્તિપૂર્વક નમસ્કાર કરીને ઉપસર્ગહરસ્તવને પ્રભાવ (હું) કહીશ. એ ઉપસર્ગહરસ્તેત્ર પ્રથમ જ્ઞાનથી સૂર્ય સમાન એવા શ્રી ભદ્રબાહસ્વામીએ સંઘની શાંતિ અને મંગળને અર્થે રચ્યું હતું. એ તેત્રના પ્રભાવને કઈ મહાત્મા કે ઈંદ્ર પણ બોલવામાં કુશળ એવી પિતાની એક આહાથી કહેવાને સમર્થ નથી. આ ઉપસર્ગહરસ્તોત્રનું સ્મરણ કરતાં સુખસંપત્તિ પ્રાપ્ત થાય છે. સંતતિને સગ અને નિરંતર ઈષ્ટસિધ્ધિ આવી મળે છે. ઉપસર્ગહરસ્તોત્રનું Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરપ ચરિત્ર. સ્મરણ કરવાથી માણસને ઉદય, ઉપાય, ઉત્તમતા, ઉદારતા અને ઉચ્ચ પદવી–એ પાંચ ઉકાર પ્રાપ્ત થાય છે તથા શ્રી પાર્શ્વનાથના મરણથી પુણ્ય, પાપક્ષય, પ્રીતિ, પદ્મા (લક્ષ્મી) અને પ્રભુતા–એ પાંચ પકારની પ્રાપ્તિ થાય છે. જે પુરૂષ માન ધરી, નિશ્ચળ આસન કરી અને મનને સ્થિર રાખી આ ઉપસર્ગહરસ્તેત્રને નિરંતર એક આઠવાર જાપ (ધ્યાન) કરે તેને રાજસન્માન મળે છે, પગલે પગલે કાર્યસિદ્ધિ અને ચંચળ લક્ષ્મી પણ સદાને માટે નિશ્ચળ થાય છે. જળમાં, અગ્નિમાં, પર્વતમાં, ચેરના ઉપદ્રવવાળા માર્ગમાં અને ભૂતપ્રેતથી વ્યાપ્ત સ્થાનમાં આ ઉપસર્ગહરસ્તેત્રનું સ્મરણ કરતાં સર્વ પ્રકારના ભય દૂર થાય છે. આ ઉપસર્ગહરસ્તેત્રનું છ માસ પર્યત ધ્યાન ધરતાં આ લોકમાં શાકિન્યાદિકને ભય તથા રાજભય નાશ પામે છે. હવે ગ્રંથકર્તા આ સ્તર રચનારને આશીર્વચન કહે છે – “કરૂણા કરવામાં તત્પર એવા જેમણે આ ઉપસર્ગહરસ્તાત્ર રચીને શ્રી સંઘનું કલ્યાણ કર્યું તે શ્રી ભદ્રબાહુગુરૂ જયવંતા વ7. ” હાલ કળિકાળમાં દેવતાઓ, મંત્ર કે સિદ્ધિઓ પ્રત્યક્ષ નથી, પરંતુ આ સ્તંત્રને પ્રભાવ હમણું પણ સાક્ષાત્ દેખાય છે. આ સ્તોત્રના સ્મરણથી પુત્રહીન પુત્રને પામે છે, લક્ષ્મીહીન કુબેર જે શ્રીમાન થાય છે, એક સાધારણ માણસ મેટી પદવી પામે છે અને દુઃખી માણસ તરત સુખી થઈ જાય છે. કારણકે કલ્પવૃક્ષ અથવા ચિંતામણિ રત્નના ચિંતનથી શું શું સિદ્ધ થતું નથી ? આ સ્તોત્રમાંની માત્ર એક ગાથાનું સ્મરણ કરતાં પણ શાંતિ થાય છે, તે પાંચ ગાથા પ્રમાણ સંપૂર્ણ સ્તંત્રનું સ્મરણ કરતાં શું પ્રાપ્ત ન થાય ? આ પરમ તેત્રનું ધ્યાન ધરતાં ઉપસર્ગો બધા ક્ષય થાય છે. વિધલતાએ છેદાઈ જાય છે અને મન પ્રસન્નતા પામે છે. પ્રિયં Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. કર રાજા આ સ્તંત્રના ધ્યાનથી માનવંતી પદવી અને વિપુળ સંપત્તિ પામ્યા છે, તે પ્રિયંકરનૃપની કથા આ પ્રમાણે છે – * મગધ દેશમાં અશેકપુર નામે નગર હતું, જ્યાં શ્રીમંત લેકેના ત્રણ ભૂમિકા (માળ) વાળાં મકાને હતાં, જ્યાં સકળ વસ્તુઓના આકર ( ઢગલા) હતા, જ્યાં અતિથિજનેને આદર આપવામાં આવતા, જ્યાં ભેજનમાં પુષ્કળ આજી (વૃત) વપરાતું, જ્યાં મંદિરેમાં શ્રી આદિનાથની મૂત્તિ હતી, વિષાદ કરવામાં જ્યાં આલસ્ય હતું, રાજમંદિરમાં જ્યાં આડંબર હતું અને ભેગી (સર્પ)ને ઉપદ્રવ જ્યાં નકુલ (નળીયા )નેજ' હતું, પરંતુ બીજે કયાંઈ તેમ ન હતું. ત્યાં (તે નગરમાં) અશોકચંદ્ર નામે રાજા રાજ્ય કરતે હતે. જે રાજા તેજસ્વી, પ્રતાપી, શરણાગત વત્સલ, દુજનેને શિક્ષા આપનાર, શત્રુઓને નાશ કરનાર, પોતાની પ્રજાનું રક્ષણ કરનાર, દાતા, ભક્તા, વિવેકી, નયમાર્ગગામી, સ્વપ્રતિજ્ઞા પાળવામાં નિશ્ચળ અને કૃતજ્ઞ હોય તે ભૂપ પૃથ્વીમંડળપર પિતાની અખંડ આજ્ઞા પ્રવર્તાવી પિતાના રાજ્યને વિસ્તૃત કરી શકે છે. (આ રાજા તે હતે). તે રાજાને વિનય, વિવેક અને શીલાદિક અનેકગુણસંયુક્ત અશોમાલા અને પુછપમાલા નામે બે રાણીઓ હતી. કહ્યું છે કે – रम्या सुरूपा सुभगा विनीता, प्रेमाभिमुख्या सरल स्वभावा । सदा सदाचारविचारदक्षा, संपाप्यते पुण्यवशेन पत्नी ॥१॥ ૧ “કુળવાન ન હોય તેને જ ભેગની ખામી હતી; અથવા તે તેવા નીચ કુળવાળાને જ તેના નીચ કૃત્યપર ભોગી પુરૂષોને ઉપદ્રવ હતું. નકુળને ઉપદ્રવ ભેગી (સર્પ) ને હોય તે કરતાં અહીં ઉલટું હતું.” Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. “ રમ્ય, સુરૂપવતી, સુભગ, વિનીત, પ્રેમાળ, સરલ સ્વભાવવાળી અને નિરંતર સદાચારના વિચારમાં દક્ષ એવી પત્ની પુણ્ય ગેજ સંપ્રાપ્ત થાય છે. ” તે દંપતીને અરિચૂર, રણુશર અને દાનશૂર નામે ત્રણ પુત્રો હતા. તેઓ અનેક ગુણગણાલંકૃત, સકળકળાકલાપથી સંયુક્ત અને દેવ, ગુરૂ, માતાપિતા તથા સ્વજનાદિકની ભક્તિ કરવામાં સદા તત્પર હતા. કહ્યું છે કે – किं तया क्रियते धेन्वा, या प्रसूता न दुग्धदा । कोर्यः पुत्रेण जातेन, यो न विद्वान भक्तिमान् ॥१॥ છે જે વિદ્વાન અને ભક્તિમાન ન હોય એવા પુત્રને જન્મ આપવાથી શું અર્થ સરે? કારણ કે જે દુધન આપે એવી પ્રસૂતા ગાયથી પણ શું પ્રજન છે?” તેમજ કહ્યું છે કે – चित्तानुवर्तिनी भार्या, पुत्रा विनयतत्पराः । वैरिमुक्तं च यद्राज्यं, सफलं तस्य जीवितम् ॥१॥ મનની અનુકૂળતા પ્રમાણે ચાલનારી સ્ત્રી, વિનયમાં તત્પર પુત્ર અને શત્રુરહિત રાજ્ય જેને હોય તેવા પુરૂષનું જીવિત સફળ છે.” તે અશેકચંદ્ર રાજાનું રાજ્ય અશ્વ, હાથી વિગેરેની સકળ સામગ્રી સહિત અને સચિવાદિકથી પરિમંડિત હતું. કારણ કે –“જે રાજ્યમાં વાપી, કિલ્લા, મંદિરે, વિવિધ વર્ણ [ જાતિ ]ના લોકે પ્રજા], સુંદર વનિતાએ, વક્તાઓ, બગીચાઓ, વેદ્ય, બ્રાહ્મણે, જળ, વાદ્ધએ, વિદ્વાને, વેશ્યાએ, વણિકે, નદી, વિદ્યાએ, વિવેક વિત્ત અને વિનયસહિત વીરજને, મુનિએ, કારીગરે, વ, હાથી, ઘડાઓ અને ઉત્તમ પ્રકારના ખચ્ચરે હાય છે Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રિયકરનૃપ ચરિત્ર. તે રાજ્ય શાલે છે. હવે એક્દા તે રાજાએ પેાતાના અશૂર નામના પુત્રના વિવાહમહાત્સવ માંડ્યો. અને તેને માટે એક માટા મહેલ બનાવવાને તેણે વાસ્તુશાસ્ત્રમાં નિપુણ એવા અનેક કારીગરોને એલાવ્યા. કહ્યું છે કેઃ— વૈશાખ, શ્રાવણ, માગશિર, ફાલ્ગુન તથા પોષ માસમાં ઘર કરવુ પણ અન્ય માસમાં ન કરવું, એમ વારાહુ મુનિના મત છે; તેમજ ઘરમાં પૂર્વ દિશાએ લક્ષ્મીભડાર કરવા, અગ્નિખૂણે રસોડું કરવું, દક્ષિણ દિશાએ શયનસ્થાન અને નૈઋત્ય ખણે આયુધાદિકનું સ્થાન કરવું, પશ્ચિમ દિશાએ ભાજન કરવાનું સ્થાન, વાયવ્યખૂણે ધાન્ય રાખવાનુ સ્થાન, ઉત્તર દિશાએ જળસ્થાન તથા ઇશાન ખૂણે દેવગ્રહ કરવું. ” આ પ્રમાણેની વિધિપૂર્વક આવાસ તૈયાર કરાવ્યેા. પછી તે આવાસને ચિત્રકળામાં નિપુણ એવા અનેક ચિત્રકારે રમ્ય અને વિવિધ ચિત્રાથી ચિતરવા લાગ્યા, તથા અનેક સુવર્ણ કારો રત્ન અને સુવર્ણનાં વિવિધ આભૂષણા ઘડવા લાગ્યા. એવા અવસરમાં દેવતા પાસેથી વરદાન મેળવીને કેટલાક સુવર્ણ કારા પાટલીપુત્ર નગરથી ત્યાં આવ્યા, અને રાજા પાસે આવીને તેઓ કહેવા લાગ્યા કે હે રાજન્ ! અમારાં ઘડેલાં આભૂષણા જે પહેરે છે તે જો રાજ્યને ચેાગ્ય હાય તા તેને રાજ્યની પ્રાપ્તિ થાય છે અને ખીજા સામાન્ય જનાને તેથી મહત્વ પ્રાપ્ત થાય છે. વધારે શુ કહીએ ? તે જો રાજા હાય તેા રાજાધિરાજ થાય છે. ” આ પ્રમાણેનાં તેમનાં વચન સાંભળીને સંતુષ્ટ થયેલ રાજાએ તે સુવર્ણ કારાને તેવા પ્રકારના એક હાર તૈયાર કરવાના આદેશ કર્યો, અને તેને માટે જોઇતુ સર્વોત્તમ સુવર્ણ, મણુિં તથા રત્ના આપવા રાજાએ પોતાના ભડારીને હુકમ કરી દીધેા. પછી ,, Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનુ૫ ચરિત્ર. ત્યાં દેખરેખ માટે પિતાના વિશ્વાસુ માણસે નીમી દીધા. કારણ કે કેઈને પણ વિશ્વાસ ન કર. કહ્યું છે કે-“તારૂ, તેલી, અશ્વ, ચોર, તીડ, સોનાર, ઠગ, ઠાકુર, સર્પ અને દુર્જન–એમને જે વિશ્વાસ કરે તે ગમાર સમજ.” - હવે સુવર્ણકારોએ તે હાર છ માસમાં તૈયાર કર્યો, એટલે રાજાએ વધામણીપૂર્વક તે હારને પોતાની રાજસભામાં અણુવ્યે. તે મહા મને હર હારને જોઇને રાજા અત્યંત ખુશી થયે, અને સભાસદે પણ તે અપૂર્વ હારને જોઈને અતિશય વિસ્મય પામ્યા. રાજાએ તે હારનું દેવવલ્લભ એવું નામ રાખ્યું, અને અત્યંત સતેષપૂર્વક તે સુવર્ણકારેને ધન વસ્ત્રાદિક આપી સંતેષ પમાડિને વિસર્જન કર્યા, એટલે તેઓ પિતાને નગરે ગયા. પછી રાજાએ તિકશાસ્ત્રમાં નિપુણ એવા નિમિત્તિઆઓને લાવ્યા. તેઓએ કહેલ શુભ દિવસે અને શુભ મુહુ તે હાર મંગાવીને જેટલામાં રાજા પોતાના કંઠમાં પહેરે છે, તેટલામાં સભામાં અકમાત નૈઋત્ય ખૂણમાં છીંક થઈ. આથી શંકિત થઈને રાજાએ ત્યાં બેઠેલા એક નિમિત્તિઓને પૂછયું- હે દેવજ્ઞ ! આ છીંકનું શું પરિણામ આવશે?” એટલે તે દેવજ્ઞ બોલ્યા કે-“હે રાજન ! આ છીંક સામાન્યતઃ ઉદ્વેગકારક છે. કહ્યું છે કે પોતાને સ્થાને બેલા અને પ્રથમ કંઈ પણ સ્વીકાર્ય કરવાને ઈચ્છતા એવા પુરૂષને દિશા કે વિદિશાના વિભાગથી થયેલ છીંક શુભ અને અશુભ બંનેની સૂચક થાય છે. પૂર્વ દિશામાં થાય તે તે અવશ્ય લાભને સૂચવે છે, અગ્નિખૂણમાં થાય તે હાનિ સૂચવે છે, દક્ષિણ દિશામાં મરણ અને નૈઋત્યમાં ઉદ્વેગ સૂચવે છે. પશ્ચિમમાં પરમ સંપત્તિ, વાયવ્ય ખૂણમાં સુખવૃત્તિ, ઉત્તર દિશામાં ધનલાભ અને ઇશન Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનુ૫ ચરિત્ર. કાર ને વિવામિન બહુ આથી રાજાએ ખૂણમાં લક્ષ્મીને વિજય સૂચવે છે, પરંતુ અહીં બ્રહ્માસ્થાનનું વજન કહેલ છે. પથે ચાલતાં જે સન્મુખ છીંક થાય તે તે માણસના મરણને સૂચવે છે, પરંતુ તે વખતે તે માર્ગે જવાને ત્યાગ કરી પાછા ઘેર આવવું. પથે જતાં પાછળ છીંક થાય તે તે કાર્ય સિદ્ધિ આપનાર થાય છે.” નિમિત્તિઓએ આ પ્રમાણે કહેવાથી રાજાએ તે હાર ન પહેરતાં પોતાના ભંડારમાં રખા. હવે કેટલાક દિવસે ગયા પછી બીજું મુહર્ત જોઇને તે હાર લાવવા રાજાએ ભંડારીને હુકમ કર્યો, એટલે ભંડારી ત્યાં જઈને તે હાર ન જેવાથી ભયભીત થઈ રાજાની પાસે આવીને વિજ્ઞપ્તિ કરવા લાગે-“હે સ્વામિન ! બહુ રીતે તપાસ કરતાં પણ તે હાર ભંડારમાં જોવામાં આવતું નથી. આથી રાજાએ વિસ્મિત અને ક્રધાતુર થઈને ભંડારીને કહ્યું કે- હે ભંડારી ! ત્યાં ભંડારમાં તારા વિના બીજે કણ મૃત્યુને ઈચ્છક પ્રવેશ કરી શકે તેમ છે?” ભંડારીએ કહ્યું કે-“હે રાજન ! એ વિષયમાં હું કશું જથતું નથી. જે આપને મારા કથનનો વિશ્વાસ ન આવતો હોય ? તે હું સોગન ખાવા પૂર્વક તમે કહે તે પ્રકારનું દિવ્ય કરવા તૈયાર છું.' તે વખતે મંત્રીઓએ રાજાને કહ્યું કે-“હે સ્વામિન્ ! કોઈ પણ વાતને નિશ્ચય કર્યા વિના કેઈના ઉપર પણ ખોટું કલંક આપવું એગ્ય નથી. કહ્યું છે કે – ગરિકૃશ કૃત , વચાત્તાપર ગાયતે | न पतंत्यापदंभोधौ, विमृश्य कार्यकारकाः ॥ १॥ “વિચાર્યા વિના કરેલું કાર્ય પશ્ચાત્તાપને માટે થાય છે, અને જેઓ વિચારપૂર્વક કાર્ય કરે છે તેમને આપત્તિરૂપ મહાસાગરમાં ડારમાં Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરસૃપ ચરિત્ર પડવાને વખત આવતું નથી.” પછી મંત્રીઓની સંમતિથી રાજાએ સમસ્ત નગરમાં આ પ્રમાણે ૫ટહઘોષણા કરાવીઃ देववल्लभहारस्य, शुद्धिं यः कथयिष्यति । संतुष्टो नृपतिस्तस्मै, दास्यति ग्रामपंचकम् ॥१॥ દેવવલ્લભ હારની જે શેધ કરી આપશે તેને રાજા સંતુષ્ટ થઈને પાંચ ગામ ઈનામમાં આપશે. ” આ પ્રમાણે મેટે સાદે સાત દિવસ સુધી રાજપુરૂષોએ સમસ્ત નગરમાં પહશેષણ કરી, પરંતુ તે વાગતા પહને કેઈએ પણ સ્પર્શ ન કર્યો, એટલે રાજાએ તિકશાસ્ત્રમાં નિપુણ એવા ભૂમિદેવ નામના એક ઉપાધ્યાયને બેલાવીને હારની શુદ્ધિ પૂછી. તેણે કહ્યું કે હું તપાસ કરીને આવતી કાલે કહીશ.” પછી બીજે દિવસે તે ગણકને બોલાવીને રાજાએ પૂછ્યું, એટલે તે કહેવા લાગ્યું કે હે રાજેદ્ર! આ હારને માટે તમારે મને ન પૂછવું. કારણ કે તેના ખબર ન કહેવાથી તમને અલ્પ દુઃખ છે, પરંતુ કહેવા જતાં તમને મહા દુખ થશે.” આ પ્રમાણે કહેવાથી તે ઉલટા વિશેષ ઉત્સુક થઈને રાજાએ તેને વધારે આગ્રહ કરીને પૂછ્યું, એટલે તે ગણુક બોલ્યા કે-“હે રાજન ! લક્ષ મૂલ્યવાળે એ દેવવલ્લભ હાર જેની પાસેથી મળશે તે તમારા પટ્ટપર રાજા થશે. આ બાબતમાં કંઈ પણ સંશય કરે નહિ, પરંતુ ઘણાં વર્ષે એ હારની તમને શુદ્ધિ મળશે. આ સંબંધમાં આજથી ત્રીજે દિવસે તમારે હાથી મરી જશે, એ નિશાની સમજવી.” આ પ્રમાણે તે ગણકનું કથન સાંભળીને રાજા બહુજ ખેદ કરવા લાગ્યા. તેથી મંત્રીએ કહ્યું કે-“હે સ્વામિન ! આ સંબંધમાં તમારે નિરર્થક ચિંતા કરવી Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રિયકરનૂપ ચરિત્ર. ચેમ્પ નથી, કારણ કે ભવિતવ્યતા કાઈથી પણુ ક્રી શકતી નથી. કહ્યું છે કે નાળીયેરના મૂળમાં જળપ્રાપ્તિની માફક જે થવાનુ ાય છે તે અવશ્ય થાયજ છે, અને ગજભુક્ત કપિન્થ ( કાઠાં )ની જેમ જે જવાનુ હોય છે તે અવશ્ય જાયજ છે. ' 6. પછી ત્રીજે દિવસે હાથીનું મરણ થવાથી રાજાએ ગણુકનુ કંચન બધું સત્ય સમજી લીધુ. કહ્યું છે કેઃ— अवश्यभावभावानां प्रतीकारो यदा भवेत् । તફા કુવૈને વાયંતે, વહરામયુધિષ્ઠિત્તઃ ॥ ૨॥ અવશ્ય ભાવિભાવને જો પ્રતીકાર થઈ શકતા હાત તા નળરાજા, રામચંદ્ર અને યુધિષ્ઠિર વિગેરેને દુઃખા સહન કરવાંજ ન પડત. ” તેમજ વળી કહ્યુ છે કે-“ જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉડ્ડય પામે, મેરૂ પ°ત જો ચલાયમાન થાય, અગ્નિ જે શીતળતા ધારણ કરે, અને પર્વતના અગ્રભાગે શિલાપર જો કદાચ પદ્મ વિકસિત થાય (ઉગે ), તાપણ વિધિકૃત ભાવી કર્રરેખા ફરી શકતી નથી.” પછી રાજાએ સાહસપૂર્વક મોટા આડંબરથી પુત્રને વિવાહમહેાત્સવ કર્યાં. વિવાહ પછી પુનઃ હારનું સ્મરણ થતાં રાજા મનમાં ખેદ લાવીને મંત્રીને કહેવા લાગ્યું કેઃ—“ હું મત્રી ! તે હારના ચારને હું અવશ્ય શૂળી ઉપરજ રાજ્ય આપીશ, અર્થાત્ શૂળીએજ ચડાવીશ. મારૂ રાજ્ય તા મારા પુત્રેાજ ભાગવશે. ” આ પ્રમાણે ગથી તે ચારને માટે ગામની બહાર એક શૂળી તૈયાર કરાવી. કહ્યું છે કે:“ સ્વમન:કલ્પિત ઞ કાને થતા નથી? ટીટોડી પણ આકાશના પડવાથી ભૂમિભંગના ભયને દૂર કરવા પેાતાના પગ ઉંચે રાખીને સુએ છે. ” tr Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૦ - પ્રિયંકરસૃપ ચરિત્ર. હવે તેજ ગામમાં ધનમાં કુબેર સમાન પાસદર નામને મહાશ્રાવક રહેતું હતું. તેને પ્રિયશ્રી નામે પત્ની હતી, પરંતુ પૂર્વકર્મના સંયોગથી તે અનુક્રમે નિધન થઈ ગયે. તેથી તે નગરને ત્યાગ કરીને ઘણું કટુંબિક (કણબીઓ) ના * નિવાસવાળા તે ગામની પાસેના શ્રીનિવાસ નામના ગામમાં જઈને તે રહ્યો. કહ્યું છે કે –“ દુઃસ્થિતિમાં આવેલ રાજપુત્ર અધિકારીઓની ચોરી કરે છે, સામાન્ય વણિક પિટલા ઉપાડીને ફેરી કરે છે, વિપ્રજન ભિક્ષાવૃત્તિ કરે છે, અન્ય વર્ણના લેકે બીજાને ઘેર દાસપણું કરે છે, શ્રેષ્ઠીજનો સુવર્ણ અને રૂપા વિગેરે ધાતુઓને ( ઘરમાંહેનાં ઘરેણાં વિગેરેને ) વિક્રય કરે છે, નીચ લેકે ઘરે ઘરે ભિક્ષા માટે ભમે છે, ખેડુત લેકે બીજાનું હળ ખેડે છે અને અબળાજને કપાસકર્મ (૨ કાંતવાનું ) કરે છે. ” ત્યાં નિવાસ કરીને તે શેઠ સ્કંધપર કાપડની પિટલી ઉપાડી ગામમાં ફરી વસ્ત્રવિકય કરવા લાગ્યા; અને તેથી તે પિતાની આજીવિકા જેટલું ધાન્યાદિક મેળવવા લાગ્યો. કહ્યું છે કે “નવું અન્ન, નવું શાક, સારૂં ઘી અને ચોખ્ખું દુધ દહીં-ઈત્યાદિ સારું ભેજન ગામડામાં અલ્પ ધનવ્યયથી મળી શકે છે.” તેણે ત્યાં રહીને બહુ પ્રયત્ન કર્યા છતાં પોતાની આજીવિકા કરતાં અધિક ધન તે મેળવી ન શક્યો. કહ્યું છે કે માણસો ગમે ત્યાં જાય, પણ પૂર્વકમ તે તેમનું સહચારી જ હોય છે. આ પ્રમાણે મહાપુરૂષનું વચન સાંળને ચતુર પુરૂષે દેશાંતર જતાં નથી, પરંતુ ધન વિના ક્યાંય પણું મહત્વ મળી શકતું નથી. કહ્યું છે કે – यस्यास्ति वित्तं स नरः कुलीनः, स पंडितः स श्रुतिमान् गुणज्ञः । स एव वक्ता स च दर्शनीयः, सर्वे गुणाः कांचनमाश्रयंति" ॥१॥ Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનુ૫ ચરિત્ર. જે પુરૂષ પાસે ધન હોય તે કુલીન ગણાય છે, તે પંડિત, શાસ્ત્ર અને ગુણ લેખાય છે, તેજ વક્તા અને તેજ સ્વરૂપવાન ગણાય છે. કારણ કે સર્વે ગુણે ધનને આશ્રય કરીને રહેલા છે.” એવી સ્થિતિમાં તે દંપતિને એક પુત્રની પ્રાપ્તિ થઈ; તેથી દરિદ્રાવસ્થામાં પણ તેમને આનંદ થયે. કહ્યું છે કે – संसारभावखिन्नानां, तिस्रो विश्रामभूमयः। अपत्यं च कलत्रं च, सतां संगतिरेव च ॥१॥ સંસારના તાપથી ખિન્ન થયેલા જીવને પુત્ર પ્રાપ્તિ. સ્ત્રી સમાન ગમ અને સત્સંગ-એ ત્રણ વિશ્રામનાં સ્થાન છે.” પરંતુ તે બાળક એક વરસને થે, ત્યારે તાલ જાતિના રોગથી મરણ પામે. . આથી તેની પ્રિયશ્રી માતાને અતિશય દુઃખ થયું. કહ્યું છે કે – नारीणां प्रिय आधारः, स्वपुत्रस्तु द्वितीयकः। सहोदरस्तृतीयः स्या-दाधारत्रितयं भुवि ॥१॥ સ્ત્રીઓને પ્રથમ આધાર પિતાને પતિ, બીજે આધાર સ્વપુત્ર અને ત્રીજે આધાર સહોદર ભાઈ-જગમાં તેમને આ ત્રણજ આધાર કહેલા છે.” કારણ કે “ સ્ત્રીના આધારરૂપ અને મનેનિવૃત્તિના કારણરૂપ પુત્ર વિના માતા અતિશય દુઃખાકુળ થાય છે.” આ પ્રમાણે પુત્ર મરણના દુઃખથી વ્યાકુળ થયેલ શેઠ પણ પિતાની પૂર્વ સમૃદ્ધિ સંભારીને તથા વર્તમાન નિર્ધાનાવસ્થા જેઈને અત્યંત ચિંતાતુર થઈ ગયે. કહ્યું છે કે-“તારા વિનાનું આકાશ અને જળ વિનાનું શુષ્ક સરવર જેમ સ્મશાનની માફક ભ યંકર લાગે છે, તેમ દ્રવ્યહીન પુરૂષનું ઘર સહુને અપ્રિય લાગે છે વળી “ ધનહીન પુરૂષનાં શીલ, શાચ, ક્ષમા, દાક્ષિણ્ય, મધુરતા Page #16 -------------------------------------------------------------------------- ________________ ના . - ૨ - - પ્રિયંકા ચશિ . અને કુલીનતા વિગેરે ગુણ ભતા નથી. તેમજ ग्रामे वासो दरिद्रत्वं मूर्खत्वं कलहो गृहे। પર સપિયા, સુદાવવા” i ? ગામડામાં નિવાસ, દરિદ્રતા, મૂર્ણપણું, ઘરમાં કલહ અને પુત્રની સાથે વિગએ પાંચ દુસહ દુઃખ કહેલાં છે.” એકદા પ્રિયશ્રીએ પિતાના ભર્તારને કહ્યું કે- સ્વામિન ! અહીં આવવાથી આપણને તેવા પ્રકારની ધનપ્રાપ્તિ પણ ન થઈ અને પુત્ર પણ મરણ પામે. આ પ્રમાણે લાભને ઈચ્છવા જતાં મૂળમાંજ આપણને હાનિ થઈ. માટે અહીં અધમ ગામમાં રહેવું આપણને ઉચિત નથી. કહ્યું છે કે – ” વાવિયાળો નાસ્તિ, ચા ના િપનારા न संति धर्मकर्माणि, न तत्र दिवस वसेत् ॥१॥ જ્યાં વિદ્યાની કે ધનની પ્રાપ્તિ ન થાય અને ધર્મકર્મ જ્યાં સાધી ન શકાય, ત્યાં એક દિવસ પણ વાસ કરે નહિ.” “ જ્યાં જિનભુવન હોય, શ્રાવક શાસ્ત્ર હેય અને જ્યાં જળ અને ધન પુષ્કળ હોય ત્યાં નિરંતર વાસ કરે.” વળી “ કુગ્રામમાં નિવાસ, મુદ્રની સેવા, કુરિજન, કેલિમુખી ભાર્યા, બહુ કન્યાઓ અને દરિદ્રતા–એ છ આ જુવકનાં નક્ક છે. આ પ્રમાણે પોતાના પતિને કહીને તે પુનઃ દેવને જાલંભ દેવા લાગી—“હા દેવ! જે તે મને પુત્ર છે તે પછી તેને વિગ શા માટે કરાવ્યો આપીને પાછું લઈ હતું કે રાજાજનોને ઉચિત નથી.” કહ્યું છે કે હે દેવ ! જે તું સંતુષ્ટ થઇને આપે તે મનુષ્યજન્મ ન આપજે, અને તે આપે તે પુત્ર ન આપજે, અને કદાચ પુત્ર આપે તે તેને વિગ ન Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનુ૫ ચઢિ. ૧૩ કરાવજે.” વળી હે “પ્રાણનાથ ! અહીં રહેતાં મને પુત્રસરણનું દુઃખ દરરોજ સ્મરણમાં આવે છે માટે આપણે અહીંથી અશેકપુરે જઈએ.” આ પ્રમાણે સાંભળીને શ્રેષ્ઠીએ કહ્યું કે – હે પ્રિયા ! નગરમાં તે જળ ઈધન તથા છાશ વિગેરે બધું ધનને વ્યય કરવાથી જ મળી શકે; માટે ધનવંત લેકેને નગરમાં રહેવું યોગ્ય છે. અને દરિદ્રજનેને તે ગામડામાં વાસ કરે તેજ ઉચિત છે. વળી હાલમાં આપણી પાસે ધન ન હોવાથી ત્યાં કેઈ આપણું સન્મુખ પણ જેનાર નથી. કહ્યું છે કે हे दारिद्य नमस्तुभ्यं, सिद्धोहं त्वत्मसादतः। पश्यामि सकलान् लोकान्, न मां पश्यति कश्चन ॥ १॥ હે દારિદ્રશ્ય ! તને નમસ્કાર થાઓ. તારા પ્રસાદથી હું સિદ્ધ થઈ સર્વ લેકેને જોઈ શકું છું, પરંતુ મને કેઈજોઈ શકતું નથી. ” ધન વિના આ જગતમાં કઈ મિત્ર પણ થતું નથી. કહ્યું છે કે – જે દિવસે આપણી પાસે ધન ન હશે તે દિવસે આપણું કોઈ મિત્ર થવાનું નથી. કારણ કે સૂર્ય કમળને મિત્ર છતાં જળ વિના તે વરી સમાન થઈ જાય છે. આ પ્રમાણે પતિનાં વચનો સાંભળી પ્રિયશ્રીએ કહ્યું- હે સ્વામિન્ આપનું કથન બધું સત્ય છે, જે કે પુરૂષે સ્વાભાવિક બુદ્ધિમંત હોય છે, તથાપિ મારું વચન સાંભળે–આ ગામમાં વસનારા બધા કુટુંબીઓ રક તુલ્ય છે અને ત્યાં રહેતાં તમે પણ રંક તુલ્ય થઈ ગયા છે; માટે આપણને એમનાથી ધનપ્રાપ્તિ થવી સ્વપ્ન સમાન છે. કહ્યું છે કે “કુવામાં જેટલું પાણી હોય તેટલું પ્રણાલિકામાં આવે છે, પરંતુ જો કૂપ પોતેજ શુષ્ક હોય તે પછી પ્રણાલિકાની વાત જ શી કરવી ? વળી– Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનુપિ ચરિન્ન. पुत्रः पशुः पदातिश्च पृथिवी प्रमदापि च । શ્રીદિવા પંજ, સુથાચવા ગરિ છે ? . પુત્ર, પશુ, પદાતિ, પૃથ્વી, અને પ્રમદા–એ પાંચ-કુળના લક્ષમીને વધારનારાં થાય છે તેમજ ક્ષય કરનારાં પણ થાય છે.” માટે હે સ્વામિન! હવે અહીં એક ક્ષણવાર પણ રહેવું ઉચિત નથી. આવા પ્રકારને પિતાની સ્ત્રીને અત્યંત આગ્રહ જાણીને શ્રેષ્ટીએ નગરમાં જવાનું માન્ય રાખ્યું. કહ્યું છે કે રાજાએ, સ્ત્રીઓ, મૂખંજને, બાળકે, અંધજને અને રેગીજનેને કદાગ્રહ બહુ બળવાન હોય છે.” - હવે શ્રેષ્ઠી નગર ભણી જવા માટે જેટલામાં ચાલે છે તેને વામાં તેના પગમાં કાંટે ભાગે. આવા અપશુકન થવાથી ખલના પામીને શેઠ પુનઃ તેજ ગામમાં રહ્યા. કહ્યું છે કે-“છીંક થાય, બાળક વળગી પડે, કયાં કયાં એવા શબ્દોથી લેક પૂછે, કાંટે ભાગે અને બિલાડે તથા સર્પ જોવામાં આવે એવા અવસરે ગમન કરવું શ્રેયસ્કર ન થાય.” હવે તે રાત્રિએ સૂતેલી પ્રિયશ્રીએ “ભૂમિને ખેદતાં નિર્મળ મુક્તાફળ મેળવ્યું? આવા પ્રકારનું સ્વપ્ન જોયું, એટલે તરત નિદ્રાને ત્યાગ કરીને તે સ્વપ્નને વૃત્તાંત તેણે પિતાના સ્વામીને નિવેદન કર્યો. તે સ્વપ્નાનુસાર શ્રેણીએ કહ્યું કે હે પ્રિયે! અહીં રહેતાંજ તને મુક્તાફળ સદસ, નિર્મળ કાંતિયુક્ત અને ગુણગણલંકૃત એવા પુત્રની પ્રાપ્તિ થશે.” કહ્યું છે કે “જે સ્વપ્નમાં રાજા, હાથી, અશ્વ, સુવર્ણ વૃષભ અને ગાય જુએ તેનું કુટુંબ વૃદ્ધિ પામે છે, વળી જે સ્પપ્નમાં દીપ, અન્ન, ફળ, પધ, કન્યા, છત્ર તથા ધ્વજ મેળવે Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરપ ચરિત્ર. છે તે સંપત્તિની સાથે સુખ પામે છે. ગાય, અશ્વ, રાજા, ગજ (હાથી) અને દેવએ શિવાય બીજી વસ્તુ સ્વપ્નમાં જો કૃષ્ણ વર્ણવાળી જોવામાં આવે છે તે બધી અપ્રશસ્ત છે અને કપાસ તથા લવણ શિવાય બીજું શ્વેત વર્ણવાળું જે કાંઈ જોવામાં આવે તે બધું પ્રશસ્ત છે. સ્વપનમાં માણસને દેવતા, ગુરૂ, ગાય, પિતા, સંન્યાસી અને રાજા જે પ્રમાણે કહે છે તે પ્રમાણે થાય છે.” આ પ્રમાણે પતિનાં વચન સાંભળીને પ્રિયશ્રી પ્રમુદિત થઈને ત્યાં જ સુખે રહી અને દિવસો વ્યતીત કરવા લાગી. પછી સંપૂર્ણ સમયે સારે નક્ષેત્રે અને સારે લને તેને પુત્રની પ્રાપ્તિ થઈ, એટલે શ્રેષ્ઠીએ પણ પિતાની સ્થિતિ પ્રમાણે સંક્ષેપથી તેને જન્મત્સવ કર્યો. હવે કેટલાક દિવસ પછી પોતાના પુત્ર તથા પ્રિયાની સાથે અશેકપુર ભણી જવાને ઈચ્છનાર શ્રેષ્ઠી શુભ દિવસે અને શુભ મુહુ માર્ગમાં સારા શુકનની પ્રતીક્ષા કરતે ઉભો રહ્યો તેટલામાં એક કુતરો મુખમાં કંઈક ખાવાનું લઈને જમણી બાજુથી ડાબી બાજુએ ચાલ્યું. તે વખતે શ્રેષ્ઠીએ શકુન પાઠકને પૂછ્યું કે “આ શુકન કેવા પ્રકારનું છે ? ” તેણે કહ્યું કે-“હે શ્રેષ્ઠિન ! એ શુકન શુભસૂચક છે. નગરમાં જતાં તમને સર્વ પ્રકારની સિદ્ધિ થશે.” કહ્યું છે કે-“ ગમન કરતાં રસ્તામાં શ્વાન જે અશુચિ પદાર્થનું ભક્ષણ કરતે જોવામાં આવે તે જોનારને અશન પાન વિગેરે મિષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થાય છે. જે ધાનના મુખમાં ધાન્ય હોય તો લાભ, મુખમાં વિષ્ટા હોય તે સુખ અને મુખમાં જે માંસ ભક્ષણ કરતે જોવામાં આવે તે તરત રાજ્યની પ્રાપ્તિ થાય છે..” એવામાં તેજ શ્વાન પિતાના કાન ખંજવાળવા લાગ્યું. એટલે શકુન પાઠકે શેકીને કહ્યું કે-“ હે શેઠ! તમને અત્યંત Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનું ચરિત્ર માટે લાભ થશે. કહ્યું છે કે–ગમન કરતાં શ્વાન જે કાન ખંજવાળતે જોવામાં આવે તે દ્રવ્યને લાભ અને મહત્વ પ્રાપ્ત થાય છે.” પછી શ્રેષ્ઠી તે શુકન પાઠકને યથોચિત દ્રવ્યાદિ આપીને અને શકુનની ગાંઠ બાંધીને પિતાના પરિવાર સહિત આગળ ચાલ્યું. અનુક્રમે અશોકપુર નગરની પાસે આવી પહોંચ્યું, એટલે શ્રેષ્ઠીએ પિતાની પ્રિયાને કહ્યું કે-“હે વલ્લભે ! અહીં વાડીમાં ભજન કરીને આપણે નગરમાં પ્રવેશ કરીએ.” કહ્યું છે કે – अभुक्त्वा न विशेद् ग्रामं, न गच्छेदेककोऽध्वनि । अायो मार्गे न विश्रामः, पंचोक्तं कार्यमाचरेत् ॥१॥ “ભેજન કર્યા સિવાય ગામમાં પ્રવેશ ન કરવો, માર્ગે એકલા ન જવું, રસ્તાની વચમાં વિશ્રામ ન લે અને પંચ કહે તે કામ કરવું.” પછી શ્રેણીએ પિતાની પ્રિયા અને પુત્ર સહિત એક આમ્ર વૃક્ષ નીચે વિસામે લઈ દેવપૂજા કરીને ભોજન કર્યું. અને ત્યાં આમ્રતરૂની છાયામાં ક્ષણવાર વિશ્રાંતિ લઈને શેઠ પિતાના મનમાં વિચારવા લાગ્યું કે-અહે! આ આમ્રવૃક્ષ પણ પોપકાર કરે છે, અને હું તે નિર્ધનપણાથી કિંચિત્ પણ પપકાર કરવાને અસમર્થ છું. કહ્યું છે કે – मंजरीभिः पिकनिकर, रजोभिरलिनं फलैश्च पांथगणम् । मार्गे सहकार सततमुपकुर्वन्नंद चिरकालम् ॥ १॥ “ મંજરીઓથી કેકિલાઓને, રજકણાથી ભમરાઓને અને ફળોથી રસ્તે જતા મુસાફરોને નિરંતર પ્રસન્ન કરતા એવા હે આમ્રવૃક્ષ! તું ચિરકાળ આનંદ પામ.” હવે નગરમાં જઈને - - Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પ્રિયંકરસૃપ ચરિત્ર. પણ દ્રવ્ય વિના હું વ્યવસાય શી રીતે કરી શકીશ? અને મને દ્રવ્યને લાભ શી રીતે થશે ? કહ્યું છે કે-ગાયને ખવરાવ્યા પ્રમાણે તે દુધ આપે છે, ખેતીવાડી વરસાદને અનુસાર ફળ આપે છે, દ્રવ્યને અનુસારે વેપારમાં લાભ થાય છે અને ભાવને અનુસારે પુણ્યબંધ થાય છે. તેમજ વસ્ત્રાદિક આડંબર વિના કઈ જગ્યાએ સન્માનાદિક પણ મળતું નથી. અને વસ્ત્ર તથા કરિયાણું વિગેરે ઉધાર કેઈમને આપે તેમ નથી.”કહ્યું છે કે સ્ત્રીઓમાં, રાજસભામાં, મંડળમાં, વ્યવહારમાં, શત્રુઓમાં અને શ્વસુરના ઘરે આ ડંબર કરવાથી વધારે માન મળે છે.” આ પ્રમાણે શેઠ વિચાર કરે છે એવામાં અકસ્માત આકાશવાણું આ પ્રમાણે તેના સાંભળવામાં આવી કે-“આ બાળક પંદર વર્ષને થતાં આજ નગરને રાજા થશે, માટે મનમાં કશી ચિંતા ન કર.” આવા પ્રકારની આકાશવાણી સાંભળીને શેઠ આમ તેમ જેવા લાગ્યા, એવામાં પ્રિયશ્રીએ શ્રેષ્ઠીને કહ્યું કે–“હે સ્વામિન ! આ દિવ્યવાણી ખરેખર આપણું ભાગ્યને પ્રદર્શિત કરે છે.” એટલે શ્રેણી બેલ્યા કે “હે પ્રિયે ! તારું કથન સત્ય લાગે છે; પરંતુ આપણા પુત્રને રાજ્યનું કશું જ નથી, માત્ર એ ચિરકાળ આયુષ્ય ભગવે–એજ આપણને પ્રજન છે. કહ્યું છે કે-જેમ પાણી વિના સરવર અને પરિમલ વિના પુષ્પ વખાણતું નથી, તેમ બત્રીશ લક્ષણે પુરૂષ પણ આયુષ્ય વિના વખણાતો નથી. એક પુત્ર તો આપણું દુર્ભાગ્યવશાત્ પ્રથમ મરણ પામે, હવે બીજાની આશા કરવાની છે, પણ તે આશા દૈવાધીન છે. એવામાં પુનઃ આકાશવાણી થઈ કે “આ બાળક અવશ્ય દીર્ધાયુષી અને મોટે રાજા થશે, એટલું જ નહિ પણ તે જિનધર્મને રાગી અને ભાગ્ય સૈભાગ્યનું ભાજન થશે.” Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રિયંકરપ ચરિત્ર. પુનઃ પ્રગટ થયેલ આકાશવાણી સાંભળીને તે બંને દંપતી અત્યંત હર્ષ પામ્યા. શ્રેષ્ઠીએ ચારે બાજુએ તથા ઉપર આકાશમાં જોયું, પણ દેવાદિક કે જોવામાં ન આવ્યું, એટલે તેણે પિતાની પ્રિયાને કહ્યું કે પુણ્ય વિના પ્રાણીને દેવદર્શન પ્રાયઃ ન થાય. કહ્યું છે કે જેનું પૂર્વકૃત પુણ્ય ઉત્કૃષ્ટ હોય તેને જ દેવતાઓ પ્રત્યક્ષ થાય છે? જુઓ ! તીર્થકોના કલ્યાણકમાં સંખ્યાબંધ દેવતાઓ સેવા કરવા તત્પર થાય છે. આ પ્રમાણે પ્રિયાને કહીને ફરી શેઠ બોલ્યા કે-આ દેવ કોણ છે કે જે અદશ્ય રહીને મારું આવા પ્રકારનું સમીહિત કહે છે?” આ પ્રમાણે સાંભળીને એક દેવ ત્યાં પ્રગટ થઇ શેઠને કહેવા લાગ્યું કે હે શ્રેષ્ઠિન ! હું તારે પૂર્વને પુત્ર મરણ પામીને દેવતા થયે છું. તે વખતે તમે કહેલ નમસ્કાર મહામંત્રના શ્રવણથી હું ધરણે દ્રના પરિવારમાં દેવતા થયો છું અને આ આમ્રવૃક્ષને હું અધિષ્ઠાયક છું. તમારા સ્નેહના વશથી મારા આ ભાઈને રાજ્યની પ્રાપ્તિ થશે ત્યાં સુધી હું સહાય કરીશ. આ મારો ભાઈ મહાભાગ્યવંત છે, માટે માટે હવે તમારે કશી જાતની ચિંતા ન કરવી; પરંતુ આ બાળકને મારું નામ આપવું કે જેથી તે દીર્ધાયુષી થાય.” આ પ્રમાણે સાંભળીને શેઠ બોલ્યા કે “હે દેવ ! તમારું શું નામ છે?” દેવે કહ્યું કે મારું નામ પ્રિયંકર છે. એટલે શ્રેણીએ પણ દેવનું કથન અંગીકાર કરીને પિતાના પુત્રનું પણ પ્રિયંકર એવું નામ રાખ્યું. પુનઃ દેવે કહ્યું કે- હે શ્રેષ્ઠિત્ ! સંકટવખતે અહીં આવીને આ વૃક્ષની આગળ ધૂપાદિક કરીને કાર્ય નિવેદન કરજે, કે જેથી હું તમારી આશા તત્કાળ પૂર્ણ કરીશ. કહ્યું છે કેભેગથી દેવતાઓ, ભેગથી વ્યંતરે અને ભેગથી ભૂતપ્રેતાદિક Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનુ૫ ચશ્વિ. સંતુષ્ટ થાય છે અને સર્વ વિદનેને વિનાશ કરે છે. આ પ્રમાણે કહીને તે દેવ અદશ્ય થઈગયે. હવે શ્રેણી વિજય મુહૂર્ત મગરમાં પ્રવેશ કરે છે, તેવામાં જમણી બાજુએ ગધેડું નીન્યું. કહ્યું છે કે ગામની બહાર નીકળતાં ડાબી બાજુએ અને પ્રવેશ કરતાં જમણી બાજુએ ગધેડું નીકળે તે શુભ થાય. પછવાડે નીકળે તે ગમન નજ કરવું અને સન્મુખ આવે તે પણ રસ્તામાં વિનકર્તા થાય માટે ન જવું. પ્રથમ શબ્દ હાનિકારક થાય છે, બીજો શબ્દ સિદ્ધિદાયક થાય છે, ત્રીજે શબ્દ જવું જ નહિ અને ચોથે શબ્દ સ્ત્રી સમાગમ થાય છે, પાંચમે શબ્દ ભય થાય, છટ્ટ શબે કલેશ થાય, સાતમે સર્વ કાર્ય સિદ્ધ થાય અને આઠમે લાભ થાય છે. પછી તે શ્રેષ્ઠી સારે શકુને પિતાના પરિવાર સહિત નગરમાં પ્રવેશ કરી પિતાને ઘેર જઈને સુખે ધર્મ કર્મ કરવા લાગે, અને પ્રિયંકર પુત્ર પણ માતા પિતાના મનોરથોની સાથે દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગે. એવામાં પ્રિયશ્રીના પિતાને ઘેર તેના ભાઈને વિવાહમહેત્સવ શરૂ થયે, તેથી તેને બોલાવવા તેને ભાઈ આવ્યું, એટલે પ્રિયશ્રી પણ પિતાના પતિની આજ્ઞા મેળવીને હર્ષ સાથે પિતાના ભાઈની સાથે પિતાને ઘેર ગઈ. કહ્યું છે કે-“મા, બાપ, પતિ, પુત્ર, અને સહોદર–એ પાંચ સ્ત્રીઓને હર્ષનાં કારણ છે.” આ અવસરે તેની બીજી બહેને પણ પિતાપિતાને ઘેરથી ત્યાં આવી હતી, પરંતુ તે બધી સધન હોવાથી પરિવાર સહિત, અનુચર સહિત અને દાસ, દાસી વિગેરેથી પરવરેલી હતી. રેશમી વસ્ત્રો પહેરેલી હતી અને તાંબૂલથી મુખને સુરભિમય કરીને આવેલી હતી, હીરાથી જડેલા સુવર્ણનાં આભરણથી તે વિભૂષિત હતી, કસ્તૂરીની પત્રવલ્લરી Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૦ - પ્રિયંકરપ ચરિત્ર. (મુખપરની વેલ) થી સમસ્ત ઘરને સુગંધી કરી દેતી હતી, વિવિધ સુગંધયુક્ત પુષ્પને પિતાના અબડામાં ધારણ કરતી હતી, કાનમાં સુવર્ણકુંડળથી અલંકૃત હતી, કંઠમાં ખેતીની માળાથી સુશોભિત લાગતી હતી, આંગળીઓમાં રત્નજડિત સુવર્ણ મુદ્રિકાઓથી ભૂષિત હતી અને સુવર્ણનાં કંકણથી તેને બંને હાથ શોભાયમાન લાગતા હતા. આ પ્રમાણે સર્વાગે અલંકારેથી અલંકૃત હેવાથી તેઓ દેવાંગનાઓ જેવી દીપતી હતી, અને આ પાસદરશેઠની પત્ની પ્રિયશ્રીએ તે નિધન હેવાથી સામાન્ય વસ્ત્ર, છર્ણ કાંચળી અને જીર્ણ કસુંબી રંગનું વસ્ત્ર પહેરેલું હતું, કાનમાં સીસાના કુંડલ પહેર્યા હતા, તાંબૂલરહિત મુખ હતું, બધા વાળ મલીન દેખાતા હતા, પીતલના કંકણુ અને મુદ્રિકા પહેરી હતી, સ્વજનેમાં આદર ન પામતી તે બિચારી ઘરના એક ખુણામાં બેસીને મનમાં અત્યંત લજજા પામી વાસણ માંજવા વિગેરે કામ કરતી હતી. મનમાં વિચારતી કે-“અહો ! જગતમાં કઈ કઈને વલ્લભ નથી. કહ્યું છે કે – પક્ષીઓ ફળરહિત વૃક્ષને, હંસે શુષ્ક સરેવરને, ભમરાઓ ગંધરહિત પુષ્પને, સેવકે રાજભ્રષ્ટ રાજાને, ગણિકાઓ નિર્ધન પુરૂષને અને મૃગલાઓ દગ્ધ વનને તજી દે છે. સર્વ કેઈ સ્વાર્થને વશ થઈનિજ રમણુતા કરે છે, બાકી વાસ્તવિક કેઈકેઈને પણ વલ્લભ નથી.” દ્રવ્યથી મદોન્મત્ત થયેલી બીજી બહેને તેને હસતી હતી. બીજા લેકે પણ કહેતા હતા કે-અહો ! ભગિનીપણું સમાન હોવા છતાં પુણ્ય પાપનું કેટલું બધું અંતર છે! આ બિચારી સંધવા વિગેરેનું કામ કર્યા કરે છે અને બીજી બહેને રાણીની માફક તેના પર હુકમ ચલાવે છે. કહ્યું છે કે જેઓ તપ કે સયંમ આચરતા નથી તેઓ હાથ, પગથી બીજા જનની સમાન હોવા છતાં પુણ્યભાવથી Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનુ૫ ચરિત્ર. અવશ્ય હીનત્વ પામે છે. આ પ્રમાણે પોતાની બહેનોએ કરેલ હાસ્ય જોઈને તેમજ લોકોની વાણી સાંભળીને પ્રિયશ્રી મનમાં અતિ ખેદ પામી અને પરાભવને પામતી તે પિતાના મનમાં વિચારવા લાગી કે –“લોક કુળ કે ગુણેને જોતા નથી, પણ માત્ર ધનને જ જુએ છે. કહ્યું છે કે -જાતિ, વિદ્યા અને રૂપ-એ ત્રણે કે ગિરિગુફામાં સંતાઈ જાઓ, માત્ર એક ધનજ વૃદ્ધિ પામે, કે જેથી બીજા ગુણ સ્વયમેવ પ્રાપ્ત થાય. અહા ! મેં ખરેખર પૂર્વભવમાં તપ વિગેરે પુણ્યકર્મ કરેલું નથી, તેથી હું નિધન થઈ છું અને આ મારી બહેને એ પૂર્વભવમાં મોટું તપ કરેલું છે, જેથી તેઓ દ્રવ્યાદિક સકળ ભેગની સામગ્રી પામી છે.” હવે વિવાહ સમાપ્ત થતાં તે સધન બહેનને માતાપિતાએ રે. શમી વસ્ત્રો તથા આભરણે વિગેરે આપી તેમને ગારવ સહિત સત્કાર કર્યો, એટલે તેઓ પોતપોતાને ઘેર ગઈ; અને પ્રિયશ્રીને તો માબાપ નથી ભાઈઓએ એક રંગ વિનાની જાડી સાડી આપી, તેથી માનભંગ થઈને તે પોતાના ઘર ભણી ચાલી. રસ્તામાં તે વિચારવા લાગી કે – “અરે! માબાપ તથા ભાઈઓએ પણ કેટલું બધું અંતર રાખ્યું? પરંતુ આ સંબંધમાં તેમને પણ કંઈ દેષ નથી; મેં પૂર્વભવે ધર્મકાર્યો કર્યા નથી, તેનું આ ફળ છે. તેથી હવે ભાવથી કરેલ ધર્મજ સહેદરતુલ્ય સ્નેહને વધારનાર છે, માટે તેનું જ મારે શરણ થાએ કહ્યું છે કે विघटते सुताः प्रायो, विघटते च बांधवाः ॥ सर्व विघटते विश्वे, धर्मात्मानौ तु निश्चलौ ॥ १ ॥ “ પુત્રો પણ પ્રાયઃ વિઘટી જાય છે, બાંધવો વિઘટે છે અને આ સંસારમાં બીજું સર્વ પણ વિઘટે છે; પરંતુ ધર્મ અને આત્મા Page #26 -------------------------------------------------------------------------- ________________ ર પ્રિય’કરનૃપ ચરિત્ર. તા નિશ્ચલજ છે. ( તે વિધટતા નથી).” આ પ્રમાણે વિચારતી પ્રિયશ્રી શ્યામમુખી થઇને ઘેર આવી, એટલે અંતરમાં રહેલ પશ્ચાત્તાપરૂપ અગ્નિને અશ્રુજળથી જાણે સિંંચતી હૈાય એવી પેાતાના ઃદયસ્થળને આ કરતી તે પાસદત્ત શેઠના જોવામાં આવી. શ્રેષ્ઠીએ તેને પૂછ્યું કે હું પ્રિયે ! આજ કેમ તું વિષાદવતી (ખિન્ન ) લાગે છે ? શું તારૂ કાઇએ અપમાન કર્યું છે અથવા તારે શરીરે કર્યું બાધા થાય છે?' આ પ્રમાણે શ્રેષ્ઠીએ પૂછ્યું, છતાં તે કાંઈ ખેલી નહિ. કારણ કે કુલીન સ્રીએ પિતાને ઘેર યા સાસરાને ઘેર થયેલ અપમાન કદાપિ કોઇની આગળ પણ પ્રકાશતી નથી. કહ્યુ છે કેઃ- કુલીન સ્ત્રીએ પીડા પામી સતી પારકી વાત કરતી નથી. સાધારણ ( મધ્યમ ) સ્ત્રીએજ ઘરમાં પરસ્પર કલહ કરાવે છે. ’ છેવટે ભર્તારે બહુ આગ્રહથી પૂછ્યું, એટલે તેણે પોતાનુ સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. કેમકે पतिः पूज्यः पतिर्देवः पतिः स्वामी पतिर्गुरुः । પુણે તેણે જલ્લીળાં, શરળ પતિદેવ હતા? “ કુલીન સ્ત્રીને પતિ પૂજ્ય છે, પતિ દેવ છે, પતિજ સ્વામી છે અને પતિજ ગુરૂ છે, સુખ કે દુઃખમાં શરણ પણ પતિજ છે.”. તેની બધી વાત સાંભળીને પાસદત્તે કહ્યું કે-હે ભદ્રે ! મારા જાણુંવામાં આવ્યુ કેદારિદ્રજ એક તારા અપમાનના હેતુ છે. કહ્યું છે કે ईश्वरेण स्मरो दग्धो, लंका दग्धा हनूमता । न केनापीह दारिद्र्यं दग्धं सववताप्यहो ॥ १॥ “મહાદેવે કામદેવને દુગ્ધ કર્યાં અને હનૂમાને લંકાને દુગ્ધ કરી; પરંતુ અહા ! કોઇપણ સાત્ત્વિક પુરૂષે આ દારિદ્રને દગ્ધ ન કર્યું”.” Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. પછી પ્રિયશ્રીને શાંત કરીને શ્રેષ્ઠીએ કહ્યું કે હે પ્રિયે! આ સંબંધમાં તારે લેશ પણ ચિંતા કરવી નહિ, માત્ર સ્વકર્મને વિચાર કરીને પુણ્યનું આચરણ કરવું અને દેવવચન હૃદયમાં ધારી રાખવું. કેમકે – कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि । अवश्यमेव भोक्तव्यं, कृतकर्म शुभाशुभम् ॥ १॥ કરેલ કર્મને ક્ષય કરે વરસે જતાં પણ થતો નથી, પિતે કરેલ શુભાશુભ કર્મ અવશ્ય ભેગવવાં જ પડે છે. ” આ પ્રમાણે પિતાના સ્વામીથી આશ્વાસન પામેલી પ્રિયશ્રી દરાજ નમસ્કારમંત્રનું સ્મરણ, ઉપસર્ગહર સ્તવની ગણના, દેવવંદન, કાયેત્સર્ગ કરણ અને પ્રતિક્રમણાદિ ધર્મકર્મ આચરવા લાગી, અને શેઠ પણ વિશેષ પ્રકારે અષ્ટપ્રકારી પૂજા કરવા લાગ્યા. આ પ્રમાણે ધર્મકાર્ય કરતાં અનુક્રમે તેમને પૂર્વ પુણ્યને ઉદય થયે. એકદા પ્રિયશ્રી ઘર લીંપવા માટે માટી લેવા નગરની બહાર ગઈ. ત્યાં જોવામાં તે માટી ખોદે છે, તેવામાં તેના પુણ્યને પ્રકાશનારું અને દારિદ્રનો નાશ કરવામાં સમર્થ એવું નિધાન પ્રગટ થયું. કહ્યું છે કે “જે પ્રાણીઓ પૂર્વ ભવમાં પુણ્યરૂપ પ્રબળ દ્રવ્ય ઉપાર્જન કર્યું છે તે પ્રાણુને સર્વ સંપત્તિઓ સત્વર પ્રાપ્ત થાય છે. ” પછી વિસ્મય પામીને તે નિધાન માટીથી આચ્છાદિત કરી નરત ઘેર આવીને તે હકીકત તેણે પિતાના સ્વામીને નિવેદન કરી, એટલે શ્રેષ્ઠીએ પણ ત્યાં આવી અવલોકન કરીને તે વાત રાજાને નિવેદન કરી. પછી રાજાએ તે શેઠની સાથે પોતાના માણસો ત્યાં મોકલ્યા. તેઓએ તે નિધાન લઈને રાજસભામાં આવી રાજાની આગળ મૂક્યું. તે જોઈને રાજાએ તેની વ્યવસ્થા કરવા માટે મંત્રી તથા પુરોહિત વિગેરેને પૂછ્યું, એટલે તેઓએ કહ્યું કે –“હે સ્વા Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રિયંકરતૃપ ચરિત્ર. . મિન ! એ નિધાન તે રાજાનું જ થાય, તથાપિ તેમાંથી સ્વલ્પ આ શેઠને પણ આપવું જોઈએ.” આ પ્રમાણે સલાહ મળવાથી તે ધન લેવા રાજા જે પિતાને હાથ પસારે છે, તેવામાં તે નિધાનમાંથી અકસ્માત વાણું પ્રગટ થઈ “આ શ્રેણી વિના જે કઈ આ નિધાન લેશે તે અવશ્ય ભસ્મ થઈ જશે.” આ પ્રમાણેની વાણી સાંભળીને રાજાદિક સર્વે ભય પામીને તેનાથી દૂર થઈ ગયા, અને કહેવા લાગ્યા કે “આ નિધાન ખરેખર! કઈ વ્યંતરથી અધિષિત થયેલું લાગે છે, માટે તે આ શેઠનેજ આપી દ્યો.” આ પ્રમાણે કહીને પછી રાજાએ પાસદત્ત શેઠને પૂછયું કે-“હે શેઠ! તમે આ નિધાન જોયું, ત્યારે ત્યાં કઈ પણ માણસ હતું? અથવા તે પહેલાં કેઈએ ત્યાં કઈ માણસને જોયું કે સાંભળ્યું હતું?' શ્રેણીએ કહ્યું કે-“હે રાજન્ ! આ નિધાનની વાત હું જાણું છું તથા મારી સ્ત્રી જાણે છે, તે સિવાય બીજું કઈ જાણતું નથી.” રાજાએ કહ્યું કે-તે મારી આગળ તમે શા માટે કહ્યું?” શ્રેણીએ કહ્યું કે – હે રાજન ! પરધન ન લેવાને માટે નિયમ છે અને ભૂમિ સંબંધી જે હોય તે બધું રાજાનું જ ગણાય; માટે તેમાંથી જે નિધાનાદિ નીકળ્યું હોય તે પણ બધું રાજાનું જ ગણાય. તેથી તે ગ્રહણ ન કરતાં તે વાત મેં આપને નિવેદન કરી. કહ્યું છે કે કેઈનું પડી ગયેલું, વિસરી ગયેલું, ખોવાઈ ગયેલું, રહી ગયેલું, કેઈએ રાખેલું અને ગોપવેલું એવું દ્રવ્ય અદત્ત ન લેવું, એટલું જ નહિ પણ વગર આપ્યું તૃણ માત્ર પણ ન લેવું. વળી હે રાજન! ગ્રહસ્થને વ્યવહારશુદ્ધિપૂર્વકજ ધન ઉપાર્જન કરવું ઉચિત છે. કહ્યું છે કે-“શુદ્ધ વ્યવહારથી ઉત્પન્ન થયેલું ધનજ શુદ્ધ છે અને તેવા શુદ્ધ દ્રવ્યથીજ ધાન્ય, દેહ, પુત્ર અને ધર્માનુષ્ઠાન શુદ્ધ થાય છે? Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પ્રિયંકરનૃપ ચરિત્ર. વળ “શુખ દેહથી જ પ્રાણી ધર્મને યુગ્ય થઈ શકે છે, અને જે જે કૃત્ય કરે છે તે સફળ થાય છે.” શેઠના આવા દઢ નિયમથી સંતુષ્ટ થયેલા રાજાએ તે બધું નિધાન તેને સમર્પણ કર્યું અને કહ્યું કે-હે શ્રેષ્ઠિન ! આ નિધાન તારા પુણ્યથી જ પ્રગટ થયું છે, માટે તું જ તેને ગ્રહણ કર.” પછી રાજાએ સન્માનપૂર્વક શેઠને વિદાય કર્યા, એટલે નિધાન લઈને શેઠ પિતાને ઘેર આવી વિચારવા લાગ્યા કે–“અહો ! આ લેકમાંજ મને નિયમનું ફળ પ્રાપ્ત થયું. કહ્યું છે કે परार्थग्रहणे येषां, नियमः शुद्धचेतसाम् । अभ्यायांति श्रियस्तेषां, स्वयमेव स्वयंवराः ॥१॥ જે શુદ્ધ મનવાળા પુરૂષે પરધન ગ્રહણ ન કરવાનો નિયમ લે છે તેઓને લક્ષમી સ્વયંવર થઈને સામી આવી પોતેજ ભેટે છે.” વળી “ભાગ્યવંત પુરૂષે ગમેતે નિયમ તો અવશ્ય લે. કેમકે અ૮૫ નિયમ પણ મોટા લાભનું કારણ થાય છે, એમ મહામુનિ એ કહ્યું છે. પછી શેઠ પિતાની પ્રિયાને કહેવા લાગ્યું કે-હે પ્રિયે ! આ બધું ધર્મનું ફળ સમજવું.” પછી અનુકમે તે ધનથી પાસદત્ત શેઠ મોટો વ્યાપારી થયો. એકદા તેણે ગવાક્ષાદિકથી મનેહર એ ન આવાસ કરાવ્યું અને તેમાં રહીને વિવિધ વ્યાપાર કરતાં પિતાની પ્રિયા સાથે વિવિધ સુખ ભોગવવા લાગ્યું. પ્રિયશ્રી પણ ધર્મ કર્મ કરતી શ્રેણીને અનુપમ સુખનું ભાજન થઈ પડી. કહ્યું છે કે સ્ત્રી પ્રથમ તે ધર્મકાર્યમાં સહાયક થાય છે, કુટુંબ ક્ષીણ થતાં [ હલકી સ્થિતિમાં આવી પડતાં ] ગમે તેમ તેને નીભાવી લે છે, વિશ્વાસમાં ત સખી સમાન થાય છે, હિત કરવામાં ભાગની સમાન બને છે, લજજાના વશથી તે પુત્રવધૂ જેવી થાય છે, વ્યાધિ Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. અને શેકના સમયમાં તે જનની સમાન થાય છે અને શય્યામાં કામિની થાય છે. અહ! ત્રણે લેકમાં પણ પુરૂષને ભાર્યા સમાન કેઈ બાંધવ નથી.” પછી ધનની પ્રાપ્તિ થતાં શ્રેષ્ઠીએ પિતાને ઘેર દાસ, દાસી, ગાય,ભેંશ અને અશ્વાદિક પરિવાર વધાર્યો અને કુટુંબ બીએને પણ વારંવાર ભેજનાદિક કરાવવાથી કુટુંબમાં પણ તેનું મહત્વ વૃદ્ધિ પામ્યું. કહ્યું છે કે – गौरवं प्राप्यते दाना-न तु द्रव्यस्य संग्रहात् । स्थितिरुच्चैः पयोदानां, पयोधीनामधः पुनः ॥ १॥ દ્રવ્યના દાનથી ગેરવ પ્રાપ્ત થાય છે, માત્ર તેને સંગ્રહ કરવાથી ગરવ પ્રાપ્ત થતું નથી. કારણ કે મેઘ જળ આપે છે તેથી તેની ઉચે સ્થિતિ છે અને સમુદ્ર જળ નથી આપતા માટે તેની અધઃસ્થિતિ છે.” વળી “વિધાતાએ જેમને નિર્ધન બનાવ્યા છે તેમને વિધિ પ્રતિકૂળ હોય છે, પણ દ્રવ્ય છતાં નથી આપતા તેમનાથી તે વિધાતા વધારે પ્રતિકૂળ હોય છે. સમૃધ્ધ છતાં કૃપણ હોય તે આશ્રિત જને તેની પાસે જઈને શું કરે ? કિશુકનું વૃક્ષ ફલિત થાય છતાં પણ સુધિત શુક તેની પાસે જઈને શું કરે? કેમકે તે કાંઈ ખાદ્ય આપતું નથી. ” આ પ્રમાણે સુખવિલાસ કરતાં તેમને પ્રિયંકર પુત્ર પણ વૃદ્ધિ પામી આઠ વર્ષને થયે, એટલે તેને લેખશાળા ( નિશાળ) માં મોકલવા શ્રેષ્ઠીએ શુભ મુહુર્ત જેવરાવ્યું. કહ્યું છે કે-“શુભ વેળાએ કરેલ કાર્ય વૃદ્ધિ અને લાભ આપનાર થાય છે. જુઓ, સારે અવસરે ગણધર પદપર સ્થાપન કરેલા ગૌતમસ્વામી સર્વ લબ્ધિના ભંડાર થયા.” પછી તેના મહત્સવનિમિત્તે શ્રેણીએ સ્વજનોના ગારવા માટે પિતાને ઘેર Page #31 -------------------------------------------------------------------------- ________________ २७ પ્રિયંકરનૃપ ચરિત્ર. મિષ્ટાન્નાદિક બધી સામગ્રી તૈયાર કરાવી. તે વખતે અવસરને જા નારી પ્રિયશ્રીએ શ્રેષ્ઠીને કહ્યું કે હે સ્વામિન્ ! મારા ભાઈના વિવાહમહોત્સવમાં મારી મહેને મારા પર બહુ હસી છે અને મારું બહુ અપમાન કર્યું છે, પરંતુ આ અવસરે જે મારી માતા, બહેને, પિતા તથા ભાઈ વિગેરેને સપરિવાર અહીં બોલાવીને વિવિધ ભેજન અને વસ્ત્રાદિકથી સત્કાર કરવામાં આવે તે સારૂં.” આ પ્રમાણે સાંભળીને શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે– અહો! આ મારી ભાર્યા ખરેખર કુલીન અને ભાગ્યવતી છે, જેથી પિતાનું અપમાન કરનારાઓને પણ સત્કાર કરવા ઈચ્છે છે. કહ્યું છે કેસતી, સુરૂપવતી, સુભગા, વિનીત, પ્રેમા હૃદયવાળી, સરલ સ્વભાવવાળી અને નિરંતર સદાચારના વિચારમાં દક્ષ એવી પત્ની પુણ્યગેજ પ્રાપ્ત થાય છે. વળી–ઉગ્ર, દુવિનયી, કલહ કરનારી, શ્યામ (કાળી), ગુહ્ય વાત પરને કહી દેનારી, નિદ્રાસક્ત, પતિ પહેલાં જમી લેનારી, વિકથા કરનારી, લજજાહીન, ચેરી કરવાના સ્વભાવવાળી, ઘરને બારણે બેસી રહે નારી, ગુણહીન, દાંત કરડનારી, શચરહિત હાથ પગવાળી, કૃપણ અને બીજાને ઘેર બેસી રહેનારી–એવી સ્ત્રીને દુષ્ટ સ્ત્રી સમજવી.” તે પાપગે પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે વિચાર કરતા શેઠને પ્રિયશ્રી કહેવા લાગી કે હેવામિન! ધનથી ગર્વિષ્ઠ થયેલા એવા તેમને અત્યારે પુણ્યફળ દર્શાવવાનો અવસર છે. શ્રેષ્ઠીએ કહ્યું કે હે પ્રિયે ! તે ધનગવિચ્છેને સ્નેહ દર્શાવી ગારવ કરવું શા કામનું ? જેમ તેમણે કર્યું તેમ આપણે પણ કરવું યોગ્ય છે. કહ્યું છે કે-જે જેમ કરે તેના પ્રતિ તેમ કરવું. જે હસે તેના પ્રતિ હાસ્ય કરવું. કારણ કે વેશ્યાએ શુકની પાંખ, તેડી એટલે શુકે તેનું મસ્તક મુંડાવ્યું.” આ પ્રમાણેનાં પતિનાં વ Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનું ચરિત્ર. અને સાંભળી પ્રિયી કહેવા લાગી કે હે સ્વામિન ! અપકારપર ઉપકાર કરે એ ઉત્તમ જનનું મુખ્ય લક્ષણ છે. કહ્યું છે કે--આ કળિકાળમાં કૃતન અને તુચ્છ અને તે બહુ જોવામાં આવે છે, પણ અપકારપર પણ ઉપકાર કરનારા એવા કૃતજ્ઞ અને ઉત્તમ જને તે વિરલા જ દેખાય છે.” - આ પ્રમાણેની પિતાની પ્રિયાની પ્રેરણાથી શ્રેણીએ તેના ભાઈઓ અને બહેનને બોલાવવા પોતાના માણસે મેકલ્યા. તે ત્યાં ગયા,સેવકે પણ ધનથી ઉન્મત્ત થયેલા તેના ભાઈઓ તથા બહેનેએ તેમની સમ્યફ પ્રકારે બરદાસ પણ ન કરી. કહ્યું છે કે_બહુ વિષને ભાર છતાં પણ શેષનાગ ગાજતે નથી, અને લેશ માત્ર વિષ હોવા છતાં વીંછી પિતાને કંટક ઉંચે ને ઉં. રોજ રાખે છે. વળી ભક્ત (ભજન) પર દ્વેષ, જડ (જળ) માં પ્રીતિ, અરૂચિ, ગુરૂલંઘન અને મુખમાં હમેશાં કટુતા–એ જવર રેગવાળાની જેમ ધનવાનને પણ હોય છે. દારૂડીયાની જેમ ધનવાનેને બીજા ટેકે આપે ત્યારે ચાલી શકે છે, પગલે પગલેખલના પામે છે અને અવ્યક્ત વચને બોલે છે. પછી તે સેવકોએ જ્યારે ત્યાં આવવાને માટે નિમંત્રણ કર્યું, ત્યારે તે ભાઈઓ અને બહેને કહેવા લાગ્યાં કે–અહો! જન્મથી આજ પર્યત તે તે બહેનનું ઘર અમે જોયું પણ નથી, અને આજ એવું શું કારણ આવી પડયું?” એટલે તે સેવકે બોલ્યા કે-શેઠના પુત્રને નિશાળે મેકલવા નિમિત્તે ઉત્સવ ચાલુ કર્યો છે. તે ઉત્સવમાં તમને સર્વેને તમારી બહેને બેલાવ્યા છે. આ પ્રમાણે સાંભળી તેમણે કહ્યું કે- તમારે અમારી બહેનને ૧ ગુરૂનું ઉલ્લંઘન કરવું. પક્ષે મોટી લાંઘણે કરવી. મેં Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. એમ કહેવું કે અમે અહીં રહ્યા છતાં ત્યાં આવ્યા છીએ એમ સમજી લેવું. આથી સેવકોએ વધારે આગ્રહ કરીને કહ્યું કે –“તમે નહિ આવો તો શેઠ ફરીને પણ તમને બોલાવવા અમને અહીં મોકલશે, માટે તમે અત્યારે ચાલે તો ઠીક.” આ પ્રમાણે સાંભળી બહેને વિગેરેએ કહ્યું કે તે અમને ફરીને બેલાવવાને આગ્રહ કરશે, એ તે અમારા જાણવામાં જ છે; પરંતુ દરિદ્રીને ઘેર ભેજન માટે જતાં લોકે અમારી મશ્કરી કરે. કહ્યું છે કે જ્યાં અન્ન, શાક, ઘી, દહીં, દૂધ, સાકર અને તાંબૂલ જેવામાં જ ન આવતાં હોય ત્યાં સારાં ભેજનની શી વાત કરવી? ” આ પ્રમાણે કહીને તે સેવકેને પાછા વિદાય કર્યા, એટલે તેમણે શેઠ પાસે આવીને તેમની કહેલી બધી વાતે કહી બતાવી. શ્રેષ્ઠીએ તે બધું પ્રિયશ્રીને જણાવ્યું. તે સાંભળી પ્રિયશ્રી કહેવા લાગી કે –“હે સ્વામિન્ ! મોટા આદરપૂર્વક પણ તે હારી બહેને વિગેરેને બોલાવવી ઉચિત છે. કારણ કે સ્વજનસમુદાય વિના મહોત્સવ શોભતો નથી. કહ્યું છે કે–‘વૃક્ષોથી સરવર, સ્ત્રીથી ઘર, પ્રધાનથી રાજા અને સ્વજનોથીજ ધર્મકર્મના મહોત્સવે શોભા પામે છે.” આ પ્રમાણેની પ્રેરણાથી શ્રેષ્ઠીએ પુનઃ પિતાના સેવકને તેડવા મેકલ્યા. તેઓએ ત્યાં જઈને તે હેને વિગેરેને બહુમાનપૂર્વક નિમંત્રણ કર્યું, એટલે તેમણે તે માન્ય રાખ્યું. કહ્યું છે કે-ગુણવંત જ ક્ષણવિનશ્વર એવા ભેજનને જોતા નથી, પણ સ્વજનના નિરંતરના આદરને જ જુએ છે. પછી તેની બધી બહેને વિવિધ અલંકાર ધારણ કરીને મેટા આડંબરપૂર્વક પ્રિયશ્રીને ઘેર આવી, પણ ભાઈઓ લજજાના માર્યા આવ્યા નહિ. પછી પ્રિયશ્રીએ સ્વાગત પ્રશ્નપૂર્વક તેમને સ્થાન આસનાદિકથી અત્યંત Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પ્રિયંકરપ રાત્રિ. સન્માન આપ્યું, અને ભેજનાવસરે નાના પ્રકારની પૂર્વે નહિ જેચેલી એવી વસ્તુઓ પીરસીને તેમને બહુ સત્કાર કર્યો. કહ્યું છે કે-સાકર, અમૃત કે દૂધ મિષ્ટ નથી, પણ માનપૂર્વક ભોજન કરવું એજ અતિ મિષ્ટ અને ઈષ્ટ છે. વળી “પાણીને રસ શીતળતા છે, પારકા ભજનને રસ આદર છે, અનુકૂળતા એ સ્ત્રીઓને રસ છે અને સુવચન એ મિત્રોને રસ છે.” કેટલાક દિવસો પછી મહત્સવ સમાપ્ત થતાં નાના પ્રકારનાં વસ્ત્રાભરણ આપવા વડે સત્કાર પામેલી, અને પ્રિયશ્રીનાં વિનય, વિવેક અને વચનચતુરાઈથી ચમત્કાર પામેલી તે બહેને પરસ્પર બેલવા લાગી કે “ અહે ! આ આપણું બહેનનું ગાંભીર્ય અને ચાતુર્ય કેવા પ્રકારનું છે? તેણે આપણે કે સત્કાર કર્યો? કહ્યું છે કે –“અશ્વ અશ્વમાં, હાથી હાથીમાં, લેહ લેહમાં, કાષ્ઠ કાષ્ઠમાં, પાષાણ પાષાણમાં, વસ્ત્ર વસ્ત્રમાં, સ્ત્રી સ્ત્રીમાં અને પુરૂષ પુરૂષમાં મોટું અંતર રહેલું છે. આપણે તે દિવસે એની જે મશ્કરી કરી હતી તે ખરેખર આપણે અગ્ય જ કર્યું છે. કહ્યું છે કે હાસ્યથી મહાજને પણ લઘુતા પામે છે. જુઓ! સહજના હસ્યથી ધનાએ સ્ત્રીઓને તજી દીધી, હાસ્યથી ક્ષુલ્લક સાધુનું અવ ધિજ્ઞાન ચાલ્યું ગયું અને હાસ્યથી મિત્રે શત્રુ જેવા થઈ જાય છે.” પછી લજજા પામીને તે બહેનેએ પ્રિયશ્રીને ખમાવી, એટલે પ્રિયશ્રીએ કહ્યું કે-“હે બહેને! એ સંબંધમાં તમારોકેઈ જાતને દેષ નથી. મારા પૂર્વે કરેલા અશુભ કર્મનું જ એ ફળ હતું. બાકી જે પ્રાણીઓ ધનને ગર્વ કરે છે તેઓ અવશ્ય આ ભવમાં અને પરભવમાં દરિદ્રતાને પામે છે. કહ્યું છે કે “હે મૂઢ પ્રાણી!“હું ધનવંત છું” એ ગર્વ ન કર, અને હું ધનહીન છું” એ ખેદ Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. ૩૧ પણ ન કર. કારણ કે ભરેલાને ખાલી કરતાં અને ખાલીને પૂર્ણ કરતાં વિધાતાને વિલંબ લાગવાને નથી. લક્ષ્મી જળકલેલના જેવી ચંચળ છે, સંગમ આકાશમાં રહેલા વાદળા સમાન છે અને ચાવન વંટોળીયાથી ઉડેલ કપાસ તુલ્ય છે, અર્થાત્ તે ત્રણેને ચાલ્યા જતાં વાર લાગતી નથી.” પછી શ્રેષ્ઠીએ સન્માનપૂર્વક તેમને વિદાય કરી, એટલે તેઓ પોતપોતાને સ્થાન કે ગઈ. હવે અહીં પ્રિયંકર સતત ઉદ્યમ અને વિનયપૂર્વક પંડિતની પાસે શાસ્ત્ર શીખવા લાગે. પંડિત પણ તેના વિનયગુણથી રંજિત થઈ સમ્યગ્ય રીતે તેને વિદ્યા આપવા લાગ્યું. કહ્યું છે કે વિનયથી વિદ્યા ગ્રહણ થઈ શકે, પુષ્કળ ધન આપવા વડે ગ્રહણ થઈ શકે અથવા તે વિદ્યા આપીને વિદ્યા મેળવી શકાય; આ સિવાય તેને મેળવવાને ચોથે ઉપાય નથી.” વળી “ચંડાળને પણ સિંહાસન પર બેસારીને શ્રેણિક રાજાએ તેની પાસેથી વિદ્યાનાં પદે માગ્યાં-એ સજજન પુરૂને સુવિનય સમજો.” “આદ્ય અવસ્થામાં સર્વ પ્રકારે વિદ્યા મેળવવી, બીજી અવસ્થામાં ધન ઉપાર્જન કરવું અને ત્રીજી અવસ્થામાં ધર્મને સંગ્રહ કરે.” ત્યારપછી પ્રિયંકર શ્રી ગુરૂની પાસે ધર્મશાસ્ત્ર શીખવા લાગે. ગુરૂ પણ તેના વિનયગુણથી તેને વિશેષ રીતે શીખવવા લાગ્યા. કહ્યું છે કે विद्या भवंति विनयाद्विनयाच्च वित्तं, नृणां भवेच्च विनयानिजकार्यसिद्धिः । धर्मो यशश्व विनयाद्विनयात्सुबुद्धि दुःशत्रवोपि विनयात्सुहृदो भवंति ॥१॥ “વિનયથી વિદ્યા સિદ્ધ થાય છે, વિનયથી વિત્ત વધે છે, Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પ્રિયંકરનુપ ચરિત્ર. વિનયથી સર્વ પ્રકારની કાર્યસિદ્ધિ થાય છે, વિનયથી ધર્મ અને યશ પ્રાપ્ત થાય છે, વિનયથી સુબુદ્ધિ પ્રાપ્ત થાય છે અને શત્રુઓ હોય તે મિત્ર બની જાય છે.” જે માતપિતાએ બાલ્યવયમાં પિતાના સંતાનને ભણાવે છે તેઓજ ખરા માબાપ સમજવા. કહ્યું છે કે-“રૂપ અને વનથી સંપન્ન હોય અને વિશાળ કુળમાં જન્મ પામ્યા હોય, પણ વિદ્યા વિનાના હોય તે તેવા માણસો ગંધરહિત કેસુડાંની માફક શેભતા નથી. પંડિતમાં સર્વ પ્રકારના ગુણ હોય છે, અને મૂર્ખમાં કેવળ દેષજ હોય છે, માટે હજારે મૂર્ખા કરતાં એક પ્રાણ જન શ્રેષ્ઠ ગણાય છે. વિદ્યા એ માણસનું રમ્ય રૂપ છે, પ્રચ્છન્ન અને ગુપ્ત ધન છે, વિદ્યા ભેગ અને યશને આપવા વાળી છે, વિદ્યા મોટાઓ કરતાં પણ મોટી છે, પરદેશમાં તે બંધુની ગરજ સારે છે, તે પરમ દેવત છે, તે રાજાઓમાં પૂજાય છે પણ ધન પૂજાતું નથી, માટે વિદ્યાહીન માણસ પશુ સમાન ગણાય છે.” પ્રમાણે વિદ્યાનું મહત્વ વિશેષ હોવાથી ગુરૂની પાસે ધર્મશાસ્ત્ર ભણતાં પ્રિયંકર દુર્ગતિના કારણરૂપ મિથ્યાત્વને ત્યાગ કરીને સમ્યકૃત્વ પામ્યો. કહ્યું છે કે “મિથ્યાત્વ એજ નિબિડ અંધકાર છે, મિથ્યાત્વ એજ ભયંકર શત્રુ છે. વિષ તે એકજ જન્મમાં દુઃખકારક થાય છે, પણ મિથ્યાત્વ તે હજારે જન્મ સુધી દુઃખકારક નીવડે છે અને તેની ચિકિત્સા પણ થઈ શકતી નથી. સમ્યકત્વ એ વ્રતરૂપ વૃક્ષનું મૂળ છે, પુણ્યનગરનું દ્વાર છે, ક્ષમહેલની પીઠ છે અને સર્વ સંપત્તિઓનું તે નિધાન છે. દાન, શીલ, તપ, પૂજા, તીર્થ યાત્રા, પરમ દયા, સુશ્રાવકત્વ અને વ્રત પાલનએ જે સમ્યકૃત્વ પૂર્વક આચરવામાં આવે તે જ મહાફળને આપે છે.” - આ પ્રમાણે તે પ્રિયંકર સમ્યક્ત્વ, રત્નત્રય, નવ તત્વ અને Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રિય કરનૃપ ચરિત્ર. વ્રતાદિને સ્વીકાર કરીને મહા શ્રાવક થયા. પણ એકદા ગુરૂ મહારાજે તેને કહ્યું કે હે મહાભાગ ! નાની વયમાં ધર્મ તેા આચરવા. કહ્યું છે કે- જ્યાં સુધી જરા આવીને પીડે નહિ, વ્યાધિ વધે નહિ અને ઇંદ્રિયાનુ મળ હણાય નહિ, ત્યાંસુધીમાં ધર્મારાધન કરી લેવુ ચેાગ્ય છે.’ પછી પ્રિયંકર પ્રતિનિ પ્રતિક્રમણ, દેવપૂજા, પ્રત્યાખ્યાન, દયા અને દાન વિગેરે આચરવા લાગ્યા, અને જિનાક્ત નવ તત્ત્વાને હૃદયમાં ચિંતવવા લાગ્યા. પ્રકારની તેની ધશ્રધ્ધા જોઇને ગુરૂમહારાજે પ્રસન્ન થઈ તેને ઉપસ હરસ્તેાત્રની આમ્નાય બતાવી, અને કહ્યું કે-“ હું મહાનુભાવ ! પ્રાતઃકાળે ઉઠી પવિત્ર થઇને તારે આ ઉપસ હરસ્તવની એકાંતમાં માનપૂર્વક ગણના કરવી. (ગણવું–મુખે પાઠ કરવેા). આવા ૩૩ આ સ્તવમાં શ્રીભદ્રબાહુ શ્રુતકેવળીએ' મહામત્રા ગુપ્ત રાખ્યા છે; જેના પાઠથી સંતુષ્ટ થયેલા ધરણે, પદ્માવતી અને વૈરાય્યાદિક સહાય કરે છે. વળી એની અખ’· ગુણના કરવાથી (ગણવાથી) સ કાર્યો સિદ્ધ થાય છે; તેમજ દુષ્ટ ગ્રહ, ભૂત, પ્રેત, વ્યંતર, શાકિની, ડાકિની, મરકી, હિત, રાગ, જળપરાભવ, અગ્નિ ઉપદ્રવ, દુષ્ટ જ્વર, વિષધર, ચાર, રાજા તથા સગ્રામાકિના ભય-એ સર્વાં એનું સ્મરણુ કરતાંજ દૂર થઇ જાય છે, અને સુખસતાન તથા સમૃધ્ધિને સંચાગ વિગેરે શુભ કાર્યો ઉયમાં આવે છે. કહ્યું છે કેसर्वोपसहरणं स्तवनं पुमान् यो, ध्यायेत्सदा भवति तस्य हि कार्यसिद्धिः । दुष्टग्रहज्वर रिपूरगरोगपीडा, नाशं प्रयांति वनिताः समृता भवति ॥ १ ॥ ૧ ચાદપૂર્તી શ્રુતકેવળ કહેવાય છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરપ ચરિત્ર. “સર્વ ઉપસર્ગને હરણ કરનાર એવા સ્તવનનું જે પ્રાણી નિરંતર ધ્યાન ધરે છે તેને કાર્યસિદ્ધિ થાય છે અને દુષ્ટ ગ્રહ, જવર, શત્રુ, સર્પ અને રેગ વિગેરેની પીડાઓ નાશ પામે છે, તેમજ તેની સ્ત્રીઓ સંતાનવાળી થાય છે.” માટે હે ભદ્ર! આ ઉપસર્ગહરસ્તોત્રનું તારે નિરંતર ભાવથી સ્મરણ કરવું અને કઈ પણ પ્રકારનું કષ્ટ પડતાં તેની પ્રથમ ગાથાનું વિશેષ રીતે સ્મરણ કરવું (ગુણન કરવું). આ પ્રમાણેને ગુરૂ મહારાજને ઉપદેશ સાંભળીને પ્રિયંકરે ઉપસર્ગહરસ્તોત્રને ગણવાને નિયમ લીધું. ત્યારથી તે દરરોજ સવારે ઉઠી પવિત્ર થઈને તેને પાઠ કરવા લાગ્યા. તે નિયમને કદાપિ ભંગ થતાં તે દિવસે તે વિગઈને ત્યાગ કરતું હતું. આ પ્રમાણે સ્મરણ કરતાં તે તેત્ર તેને સિદ્ધમંત્રની માફક સકળ વાંછિત કાર્યને સાધનારૂં થઈ પડ્યું. હવે એકદા પ્રિયંકર વિનયપૂર્વક અંજલિ જોડીને પોતાના પિતાને કહેવા લાગે કે–હે તાત! હવે તમે વ્યાપારાદિક બધાં કામનો ત્યાગ કરીને માત્ર ધર્મધ્યાનજ કરે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે – जाजा वचइ रयणी, न सा पडिनियत्तइ । धम्मं च कुणमाणस्स, सहला जंति राइओ ॥१॥ જે જે રાત્રિ વ્યતીત થાય છે તે પાછી પ્રાપ્ત થતી નથી, અને ધર્મ કરતાં માણસની રાત્રિઓ સફળ જાય છે. ”હે તાત ! હવે બધું વ્યાપારાદિક કાર્ય આપના પ્રસાદથી હું સમ્યફ પ્રકારે ચલાવીશ. કહ્યું છે કે-જે પુત્ર જન્મ પામીને વિદ્વાન ન થાય અને માબાપની તથા દેવગુરૂની ભક્તિ ન કરે તેવા પુત્રથી ફળ શું? કારણ કે જે પ્રસુતા ન થાય અને દૂધ ન આપે તેવી ગાયથી શું પ્રયજન છે?” . Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રિય’કરનૃપ ચરિત્ર. ૩૫ વળી પુત્રા પણ તેજ કહેવાય કે જેઓ ઘરના ભાર ઉપાડી લઈ પેાતાના પિતાને ચિંતામુક્ત કરે. કહ્યું છે કે-એક સુપુત્રથી પણ સિંહુજ નિય ને વિજ્ર લે છે અને શ પુત્રે છતાં ગધેડી તેમની સાથે સાથે ભાર ઉપાડે છે.' વળી કાય કરવામાં અસમ એવા બહુ પુત્રા છતાં હરિણીનું શુ કા સરે છે ? કારણ કે સમસ્ત વન જ્યારે દાવાનળથી જ્વલિત થાય છે, ત્યારે તે પુત્રાની સાથે હિરણી પણ માત્ર ઉંચે જોઈ રહે છે, અને હાથીઓના કુંભસ્થળને દળી નાંખવામાં સમ તેમજ મહાપરાક્રમી એવા એક પુત્રના ચાગે પણ સિંહણ ગર્જના કરે છે. પુત્રે કહેલી આ હકીકત શેઠે ધ્યાનમાં રાખી. એક દિવસે શ્રેષ્ઠીએ પેાતાના પ્રિયંકર પુત્રને નજીકના શ્રીવાસ નામના ગામમાં ઉઘરાણી કરવા મેાકલ્યા. ઉઘરાણી કરીને પાછા વળતાં તેને ભિટ્ટ લેાકેાએ ખાધીને સધ્યાવખતે શ્રીપર્વત પરના કિલ્લામાં લઈ જઈ સીમાડાના ( અહારવટીઆ ) રાજાને સોંપ્યા. તેણે તેને કેદખાનામાં નાંખી દીધા. અહીં તેના માપિતા સાંજ સુધી પણ પુત્રને ઘેર ન આવેલ જોઇને ચિંતાતુર થયા, અને મનમાં અત્યંત ખેદ્ય પામી વિલાપ કરવા લાગ્યા કે−‘ હે પુત્ર ! તને આજેજ અમે પાસેના ગામમાં મેકલ્યા, પણ હજી સુધી તુ આવ્યા કેમ નહિ ? શુ રસ્તામાં તને કોઇએ હરકત કરી છે ? હે પુત્ર ! હવે તુ અહીં તરત આવીને વિરહાતુર એવા અમને તારૂ મુખ બતાવી આનંદ પમાડ. હવે પછી તને કોઇ પણ સ્થાનકે બહાર માકલશુ નહિ. હું વત્સ પ્રિય'કર ! તું અમારે એકના એક પુત્ર છે, અને મહા કષ્ટે તારૂ અમે પાલન કર્યું છે, તું અમને અત્યંત વ્હાલા છે, તુ કાંત અને મનેાજ્ઞ તથા આભરણુના કરડીયા તુલ્ય છે, અમારા જી Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. વિતને તું રસ્ત્રવત્ ઉલ્લાસ પમાડનાર છે અને ઉંબર પુષ્પની જેમ અત્યંત દુર્લભ છે. અહે ! હવે સ્વપ્નમાં પણ તારું દર્શન શી રીતે પ્રાપ્ત થશે ?” આ પ્રમાણે પુત્રના ગુણ સંભારતા સતા તે બને વિવિધ પ્રકારના વિલાપ કરવા લાગ્યા. કહ્યું છે કે બીજું સર્વ પ્રકારનું દુઃખ માણસે વખત જતાં વીસરી જાય છે, પણ વલ્લભના વિયોગનું દુઃખ મરણ વિના વિસરાતું નથી. અહો! આજ પ્રિય પુત્ર વિના આપણું આ ઘર શુન્ય દેખાય છે. કહ્યું છે કે અપુત્રીયાનું ઘર શૂન્ય છે, બંધુરહિત જનને દિશાઓ શૂન્ય છે, મૂર્ખનું હૃદય શૂન્ય છે અને દરિદ્રને બધું શૂન્ય છે. આ પ્રમાણે તે ચિંતામગ્ન થઈ વિચારે છે, એવામાં કેઈએ આવીને શેઠને કહ્યું કે-હે શેઠ! તમારા પુત્રને તે ભિલ લેકેએ પકડી લીધું છે અને તેઓ તેને બાંધીને શ્રીપર્વત પર લઈ ગયા છે.” આ ખબર સાંભળીને તે દંપતી અતિશય દુઃખ પામ્યા, અને પછી વિશેષ પ્રકારે નમસ્કારમંત્ર અને ઉપસર્ગોહરસ્તોત્રના પાઠમાં તત્પર થઈ ધર્મકાર્ય કરવા લાગ્યા. કહ્યું છે કે- વનમાં, સંગ્રામમાં, શત્રુ, જળ તથા અગ્નિના મધ્યમાં, મહાસમુદ્રમાં, પર્વતના શિખર ઉપર, માણસ સુતેલ હોય, પ્રમત્ત થઈ ગયેલ હોય યા તે વિષમ સ્થિતિમાં આવી પડેલ હેય, છતાં પૂર્વકૃત પુ તેની રક્ષા કરે છે. એવામાં પાસદત્ત શેઠને દેવે કહેલ વચન યાદ આવ્યું, એટલે પ્રભાતે તે કપૂર, કસ્તુરી પ્રમુખ સુગંધી પદાર્થો લઈને રાજવાડીમાં દેવથી અધિષિત આમ્રવૃક્ષ પાસે ગયે. ત્યાં ધૂપ ઉખેવીને તે કહેવા લાગે કે-“હે દેવ ! મારા પ્રિયંકર પુત્રને રાજ્યને લાભ થશે એમ તમે પ્રથમ કર્યું છે, તે તે દૂર રહે, પરંતુ અત્યારે ઉલટું તેના વિરહનુ કણ અમારા પર આવી પડયું છે. વળી દૈવી વાણી કદિ Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. ૩૭ મિસ્યા થતી જ નથી. કહ્યું છે કે “મહાપુરૂનાં વચનો યુગાંત સુધી પણ અન્યથા થતાં નથી. અગત્ય નાષિના વચનથી બંધાયેલ વિંધ્યાચલ અદ્યાપિ વૃદ્ધિ પામતું નથી. વળી હે દેવ! આવું કષ્ટ આવી પડતાં ખરેખર તમારૂં અમને શરણ છે.” આ પ્રમાણેની તેની પ્રાર્થના સાંભળીને દેવ છે કે-“હે શેઠ ! ચિંતા ન કરે, તમારે પુત્ર આજથી પાંચમે દિવસે રાજકન્યા પરણીને આવશે. આ પ્રમાણે દેવવાણી સાંભળીને પાસદત્ત શેઠ નિશ્ચિત થઈ ખુશી થતા ઘેર આવ્યા, અને દેવતાએ કહેલ હકીક્ત તેણે પિતાની પત્ની પ્રિયશ્રીને કહી સંભળાવી. પછી શ્રેષ્ઠીથી આશ્વાસન પામેલી તે પણ શંકરહિત થઈને ધર્મકાર્યમાં વિશેષ રીતે તત્પર થઈ. હવે શ્રીપવર્ત પર કેદખાનામાં રહેલ પ્રિયંકરને પ્રભાતે પલ્લીપતિએ પોતાની પાસે બોલાવ્યું અને તેને પૂછ્યું કે તું કોણ છે?” પ્રિયંકરે કહ્યું કે-“હે રાજન ! હું અશકનગરને રહેવાસી પાસદત્ત શેઠને પ્રિયંકર નામે પુત્ર છું. પાસેના ગામમાં હું ઉઘરાણી કરવા ગયે હતું, ત્યાંથી પાછા ફરતાં મને તમારા માણસો શા માટે બાંધીને અહીં લાવ્યા તે હું કાંઈ સમજી શકતા નથી.” આ પ્રમાણે સાંભળીને રાજા બોલે કે-અશોકનગરને રાજા અશચંદ્ર મારે, શત્રુ છે, તેથી તેના નગરના રહેવાસી બધા નગરવાસીઓ માર વૈરી જ જાણવા; પરંતુ મારા સેવકેએ તે બીજે ગામ જતાં તે રાજાના મંત્રીના પુત્રને પકડવાને માર્ગ રે હતું તેને બદલે તું બંધાઈ ગયો.” આથી પ્રિયંકર બે કે-“હે સ્વામિન! તે મને ગરીબને બંધનમાં નાંખવાથી તમને શું લાભ થવાનું છે? આ તે એવું થયું કે-એકના અપરાધમાં બીજાના મસ્તક પર અનર્થો પડ્યા. રાવણને અપરાધમાં સમુદ્રને પર્વતથી બંધાવું પડ્યું, એના જેવું Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પ્રિય કરનૃપ ચરિત્ર. 4 થયું.’ પણીપતિએ કહ્યું કે- દુષ્ટના આશ્રય કરવાથી અદુષ્ટ (નિદોષ) પર પણ ભયંકર દંડ પડે છે. જુઓ ! માકડના આશ્રયથી ખાટલાને લાકડીના માર સહન કરવા પડે છે.’ પ્રિયંકર ખેલ્યુંા કે- હું સ્વામિન્ ! તથાપિ ચાગ્યાયેાગ્યના વિચાર કરીને નીતિથી વવુ એવા રાજધમ છે. ' આ પ્રકારના તેના વચનથી વિસ્મય પામેલા પટ્ટીપતિ કહેવા લાગ્યા કે− હૈ પ્રિયંકર ! જો તું મારૂં કથન માને તે હું તને મુક્ત કરૂં. ' પ્રિયંકર ખેલ્યા- હૈ સ્વામિન્ ! કહેા. રાજા ખેલ્યા કે—“મારા સેવકને ગુપ્ત રીતે તારા ઘરમાં રાખ, કે જેથી તેએ સમય સાધીને ત્યાંના રાજપુત્ર અને મંત્રીપુત્રને ખાંધીને અહીં મારી પાસે લઇ આવે અને તેમ કરીને હું મારૂ વેર વાળું. ” આ પ્રમાણે સાંભળીને પ્રિયંકર મનમાં ખેદ પામીને કહેવા લાગ્યો કે-“હે સ્વામિન્ ! આવા પ્રકારનું અકાર્ય હું કઇ રીતે કદાપિ કરીશ નહિ. પાતાની રક્ષાને માટે રાજવિરૂદ્ધ કાર્યો કરી ખીજાઓને સંકટમાં હું પાડીશ નિહ, કહ્યું છે કે— अकर्तव्यं न कर्त्तव्यं, माणैः कंठगतैरपि । મુખ્તવ્યં તુ વર્ણવ્યં, માળે કળનૈષિ॥ ॥ “ કંઠે પ્રાણ આવેલા હાય પણ કાં ન કરવું, અને કઠે પ્રાણ આવીને ચાલ્યા જતા હાય તેપણ સુકૃત્ય અવશ્ય કરવું. ” વળી રાજવિરૂદ્ધ કાર્ય કરવાથી જીવિતના પણ વિનાશ થાય. કહ્યું છે કે- જે લેાકા દેશવિરૂધ્ધ ગામવિરૂદ્ધ અને નગરવિરૂદ્ધ કામ કરે છે. તે આજ ભવમાં કલેશ, બંધન અને મરણ પામે છે.’ આ પ્રમાણેનાં પ્રિયંકરનાં વચના સાંભળીને ક્રોધ લાવી રાજાએ પેતાના સેવકોને હુકમ કર્યા કે−રે સેવા ! આ વણિકપુત્રને પુનઃ ܕ Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનપ ચરિત્ર. ૩૯ કેદખાનામાં નાંખી દ્યો.” આવા પ્રકારને રાજાને આદેશ પામીને તે સેવકે તેને કારાગારમાં લઈ ગયા. પછી ત્યાં રહીને તે એકચિત્ત ઉપસર્ગહરસ્તેત્રને પાઠ કરવા લાગે. - એવા અવસરમાં દિવ્ય પ્રભાવથી રાજાના મનમાં આવા પ્રકારને વિચાર ઉત્પન્ન થયે કે-“આ બિચારા વણિકપુત્રને અહીં રેકી રાખવાથી આપણે શું કાર્યસિદ્ધિ થવાની છે? માટે તેને મુક્ત કરું.” એવામાં તેની સભામાં કેઈક વિદ્યાસિદ્ધ જ્ઞાની આવીને રાજાને આશીર્વાદ દઈ ત્યાં બેઠે; એટલે રાજાએ પણ સ્વાગતપૂર્વક તેને કુશળ પ્રશ્ન પૂછ્યો. તે બે કે..... सौम्यदृष्टया नरेंद्राणां, प्रजानां हितवाक्यतः ॥ आप्तानां चित्तवात्सल्याव, मुखितोस्मि निरंतरम् ॥१॥ “રાજાઓની સેમ્ય દષ્ટિથી, પ્રજાઓના હિત વાક્યથી અને આપ્ત જનોના અંતઃકરણના વાત્સલ્યથી હું નિરંતર સુખી છું.” પછી રાજાએ તેને પ્રશ્ન કર્યો કે-“હે જ્ઞાની ! તમે શું શું જાણે છે?' તેણે કહ્યું કે- જીવિત, મરણ, ગમનાગમન, રોગ, ગ, ધન, લેશ, સુખ, દુઃખ અને શુભાશુભ-એ બધું હું જાણું છું.” એટલે પલ્લીપતિએ કહ્યું કે– તે અમારા શત્રુ અશચંદ્રનું મરણ ક્યારે થશે તે કહે.” સિધ્ધ બે કે – એકાંતમાં કહીશ.” રાજા બોલ્યા કે- અહીં સર્વે મારા પિતાના માણસેજ છે, માટે કંઈ પણ સંદેહ રાખ્યા વિના કહે.” સિધે કહ્યું કે-ગુપ્ત વાત છ કાને જાય છે તેને ભેદ પ્રગટ થઈ જાય છે, ચાર કાન - સુધી રહે તે સ્થિર ટકે છે અર્થાત્ ગુપ્ત રહે છે, અને બે કાને હેય ત્યારે તે તેને ભેદ બ્રહ્મા પણ મેળવી શકતા નથી.” પછી રાજાના Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પ્રિયંકરસૃપ ચરિત્ર. કાન પાસે જઈને તેને અશકચંદ્ર રાજાને મરણ સમય કહ્યો, એટલે રાજાએ પ્રગટ રીતે તેને પૂછયું કે- હે સિધ્ધ !તે મરણ પામ્યા પછી તેના રાજપાટ પર તેને કયે પુત્ર બેસશે?” એટલે ક્ષણવાર ધ્યાન ધરીને તે બોલ્યો કે-“હે રાજન ! તેના પુત્રોને તેનું રાજ્ય મળવાનું નથી, તેમજ તેના ગેત્રમાં પણ હવે પછી રાજ્ય રહેવાનું નથી, પરંતુ પ્રિયંકર નામના જે વણિકપુત્રને તમે કેટખાનામાં નાંખેલ છે તે જ પુણ્યવંતને તેનું રાજ્ય દેવતા પોતે આપશે.” આ પ્રમાણે સાંભળીને રાજા બે કે-“હે સિદધ પુરૂષ! આવું સંબંધ વિનાનું શું બોલે છે? “આ વાણિકપુત્રને રાજ્યની પ્રાપ્તિ થશે એમ કહેવાથી તારું જ્ઞાન પણ સારી રીતે અમારા જાણવામાં આવી ગયું. આ બિચારે નિધન વણિપુત્ર છે, એનું નામ પણ કઈ જાણવામાં નથી. જેનું રાજ્ય પ્રાપ્તિનું પ્રબલ પુણ્ય હોય, તેનું નામ તે સર્વત્ર પ્રસિદ્ધજ હેય.” કહ્યું છે કેજે પુણ્યવંત જન છે તેમનું નામ નળ, પાંડવ અને રામચંદ્રની માફક પ્રસિદ્ધ હોય છે અને ઘેર ઘેર ગવાય છે. ” સિદ્ધ કહેવા લાગ્યા કે-“હે રાજન ! મારું જ્ઞાન કદાપિ વૃથા થનાર નથી; આજ વણિકપુત્રને તે રાજય મળશે. આ સંબંધમાં તમારે લેશ પણ સદેહન કરે. જે આ વાત તમારા માનવામાં ન આવતી હોય તે ખાત્રીને માટે કાલે તમે જે ભેજન કર્યું છે તે કહી દઉં.” રાજાએ કહ્યું કે—કહે” એટલે તે બોલ્યો કે-ધ્રુત અને ખાંડમિશ્રિત દક અને પાંચ માંડા, મગ, અડદ તથા મુખમાં તાંબુલ–એ પ્રમાણે કાલે તમે જમ્યા છે.” આ પ્રમાણે સાંભળીને રાજાએ તે સત્ય માન્યું, એવામાં કઈ સભાસદ બોલ્યા કે “હે સ્વામિન! ચુડામણિશાસ્ત્રના જાણ ગતવાર્તા જાણે છે, પણ આગામી વાત તેઓ Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. ૪૧ જાણતા નથી.” આથી રાજાએ ફરીને સિદ્ધને પૂછયું કે- હે સિદ્ધ! આજે હું શું ભજન કરીશ?” તે બોલ્યા કે “હે રાજન્ ! આજ તમે મગનું પાણી માત્ર જમશે, અને તે પણ સંધ્યાવખતે જમશે.” રાજાએ કહ્યું કે- એ તો બીલકુલ અસત્ય છે, કારણ કે આજ મારે શરીરે અત્યંત આરોગ્ય વર્તે છે, જવરાદિક કંઈ પણ નથી; અથવા તે હમણાજ સંધ્યા થતાં બધું જણાઈ આવશે.” આ બધી વાત સાંભળીને સભાજનેને પણ આશ્ચર્ય થયું. એવામાં સિધ્ધ પુનઃ બે કે-“માઘમાસના શુકલપક્ષની પૂર્ણિમા ને ગુરૂવારને દિવસે પુષ્યનક્ષત્રમાં પ્રિયંકર રાજા થશે, તેમાં કોઈ પ્રકારને સંશય કરશો નહીં.” ને પછી રાજાએ તે જ ક્ષણે પ્રિયંકરને કેદખાનામાંથી બેલાવીને પિતને ઘેર ભેજન કરાવ્યું તથા શ્રેષ્ઠ વસ્ત્રાદિકથી તેને સત્કાર કર્યો, અને સ્નેહપૂર્વક તેને પિતાની પાસે રાખ્યો. કહ્યું છે કે – કાગડાએ સર્વત્ર કૃષ્ણ (કાળા)જ હોય છે અને શુક પક્ષીઓ સર્વત્ર લીલાજ હોય છે, તેમ દુઃખી જનેને સર્વત્ર દુઃખ હોય છે અને ભાગ્યવંત જનને સર્વત્ર સુખ જ મળે છે.” પછી રાજાએ ઘણુ વખત સુધી તે સિદ્ધપુરૂષની સાથે વાર્તાલાપ કરીને તેને વિસર્જન કર્યો. પછી રાજા સભા વિસર્જન કરી પિતાને ઘેર જઈને બેઠે; અને જમવાની તૈયારી કરે છે તેવામાં તેને અકસ્માત મસ્તકમાં પીડા થઈ આવી. એ અવસરે રસોયાએ આવીને રાજાને વિજ્ઞપ્તિ કરી કે-“હે સ્વામિન્ ! તમામ રસોઈ તૈયાર થઈ ગઈ છે, માટે ભેજન કરવા પધારે.” રાજાએ કહ્યું કે હું છેડીવાર રહીને ભજન કરીશ, અત્યારે મારું મસ્તક દુઃખે છે. ” એમ કહીને તે પલંગ પર સુતે એટલે તેને નિદ્રા આવી ગઈ. પછી વતને ઘેર જઇને પોતાની જ છે અને શું છે Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પ્રિયંકરનૃપ ચરિત્ર. તે સધ્યાસમયે ઉઠ્યો, છતાં શિાવ્યથા હજુ શાંત થઈ નહાતી; એવામાં રાજાની શિરાબ્યથાના ખબર મંત્રીને મળવાથી તે ત્યાં આબ્યા અને રાજાને કહેવા લાગ્યા કે– હે સ્વામિન્ ! સર્વથા લાંઘણુ કરવી તે તે ઉચિત નથી. કહ્યું છે કે– જવરમાં પણું સર્વથા લાંઘણુ ન કરવી, પરંતુ યુક્તિપૂર્વક લાંઘણુ કરવી; કારણ કે જે ગુણા લાંઘણુમાં કહ્યા છે તે ગુણા લઘુ ભેાજનમાં પણ કહેલા છે. માટે આજે હવે મગનું પાણી લેવું તેજ રાગ્ય છે. ‘મગનું પાણી ત્રણ દોષને દૂર કરે છે; સ્વાદિષ્ટ, રેચક, ગાત્રાધક, શુષ્ક, નીરસ, તિક્ત અને જવરને દૂર કરનાર છે.’ પછી રાજાએ મંત્રીનું વચન સ્વીકારીને રૂચિ વિના પણ આષધની જેમ મગનુ પાણી ગ્રહણ કર્યું, અને તે ઉપર વૈદ્યે પિત્તને શમાવનારી એલચી આપી. કહ્યું છે કે-‘ એલચી તિક્ત, ઉષ્ણુ અને હલકી છે, કફ અને વાયુના વિકારને તે દૂર કરે છે, ખસ અને ખરજના દોષને હણે છે અને મુછ તથા મસ્તકને શુદ્ધ કરે છે.' પછી બીજે દિવસે વ્યાધિરહિત થયેલ રાજાએ તે સિદ્ધપુરૂષને રાજસભામાં ખેલાવીને વિવિધ વસ્ત્રાભરણેાથી તેનેા સત્કાર કરી કહ્યું કે- હે સિદ્ધપુરૂષ ! તારૂં કથન બધું સત્ય થયું.? પછી પેાતાના કુટુંબ, સ્વજન અને મત્રી વિગેરેને ખેલાવીને રાજાએ કહ્યું કે જો તમે સંમત થતા હૈ। તા આ પ્રિયકરને મારી વસુમતી પુત્રી પરણાવુ. કારણ કે આ ભાગ્યવતને અવશ્ય રાજ્યની પ્રાપ્તિ થશે, અને એની સહાયતાથી આપણને પણ આગામી કાળે સુખ પ્રાપ્ત થશે.’ આ પ્રમાણેનુ રાજાનું કથન સાંભળીને સર્વ ઓલ્યા કે– હે સ્વામિન ! આપનુ કહેવું સત્યજ છે.’ પછી તે પક્ષીપતિએ શુભ વેળાએ પ્રિયકરની ઇચ્છા વિના પણ તેની સાથે પે Page #47 -------------------------------------------------------------------------- ________________ હચાવ્યો. ત્યાં જ બાપને પ્રણામ કર્યા પ્રિયંકરનુ૫ ચરિત્ર. ૪૩ તાની પુત્રીનું પાણિગ્રહણ કરાવ્યું, અને ધન, અશ્વ તથા વસ્ત્રાદિક તેને આપ્યાં. લગ્નને બીજે દિવસે પ્રિયંકર પિતાની પ્રિયા સાથે પિતાને આપેલા આવાસમાં બેસીને મનમાં વિચાર કરવા લાગે કે આ બધે ઉપસર્ગહરસ્તવને પ્રભાવ છે. કહ્યું છે કે–વિપત્તિને ઠેકાણે સંપત્તિ, શત્રુને ઘેર કન્યાલાભ અને અપમાનને સ્થાને માનની પ્રાપ્તિ એ બધું પુણ્યનું ફળ છે. પછી રાજાએ તે પ્રિયંકરને તેની પત્ની સહિત રાત્રિએ વૈરીના ભયથી બચાવવા માટે પિતાના સેવકને સાથે મેકલીને પંચમીને દિવસે અશોકનગરે પહોંચાડ્યો. ત્યાં જઈને વધૂ સહિત તેણે માબાપને પ્રણામ કર્યા, એટલે દેવવાણું સત્ય થઈ. આ પ્રમાણે તે પ્રિયંકરને વસુમતી પ્રથમ પત્ની થઈ. હવે પ્રિયંકરે બધા કુટુંબને ભાર માથે લઈને પિતાના પિતાને ચિંતામુકત કર્યા. કહ્યું છે કે – ते पुत्रा ये पितुर्भक्ताः, स पिता यस्तु पोषकः। तन्मित्रं यत्र विश्वासः, सा भार्या यत्र निर्वृतिः ॥१॥ તેજ ખરા પુત્રો કે જે પિતાના ભક્ત હોય, તેજ પિતા કે જે પિષક હેય, તેજ મિત્ર કે જ્યાં વિશ્વાસ મૂકી શકાય, અને તેજ ભાર્યા કે જેની પાસે જવાથી શાંતિ પ્રાપ્ત થાય” એકદા પ્રિયંકર શ્રી દેવગુરૂના સ્મરણપૂર્વક નમસ્કારમંત્ર અને ઉપસર્ગહરસ્તવનાદિકનું વિશેષ ધ્યાન ધરીને સુતે, તેવામાં રાત્રિના છેલ્લે પહેરે તેણે મહાઆશ્ચર્યકારક સ્વપ્ન જોયું. પછી તરત જાગ્રત થઈને તે નમસ્કારમંત્રની ગુણના કરવા લાગ્યું. કહ્યું છે કે“જિનશાસનના સારરૂપ અને ચાદ પૂર્વના ઉદ્ધારરૂપ નવકારમંત્રજેના આ પ્રમાણે Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પ્રિયંકરનૃપ સ્વિ. મનમાં જાગ્રત છે તેને સંસાર શું ( ઉપાધિ ) કરશે? આ પ્રવર નમસ્કાર મંત્ર મંગળનું સ્થાન છે, દુઃખને વિલય કરનાર છે, સર્વ પ્રકારની શાંતિને ઉત્પન્ન કરનાર છે અને સ્મરણમાત્રથી સુખને દેખાડનાર છે. નમસ્કાર સમાન મંત્ર, શત્રુંજય સમાન તીર્થ અને ગજેન્દ્રસ્થાન (પદ) માં ઉત્પન્ન થયેલ જળ સમાન જળ જગતમાં અન્યત્ર નથી. તે અદ્વિતીય છે).” પછી તે વિચારવા લાગે કે-પૂર્વે ગુરૂમુખથી મેં સાંભળ્યું છે કે-“સુસ્વપ્ન જોઇને નિદ્રાન કરવી.’ વિવેકવિલાસ નામના ગ્રંથમાં કહ્યું છે કે-“સુસ્વપ્ન જોઈને સુઈ ન જવું, અને તે દિવસ ઉગ્યા પછી સદ્દગુરૂ યા વડિલ પાસે જઈને તેમને નિવેદન કરવું. દુઃસ્વપ્ન જોઈને સુઈ જવું, અને તે કેઈને જણાવવું નહિ. પછી પ્રભાતે તેણે પિતાના સ્વપ્નનું સ્વરૂપ પિતાના પિતાને નિવેદન કર્યું કે “હતાત!મેં મારા પિતાના શરીરમાંથી આંતરડાં આકર્ષીને તેને ભિન્ન ભિન્ન કરી તે આંતરડાંની જાળવડે આખા અશોકનગરને શનૈઃ શનૈઃ વીંટી લીધું અને પછી મારા શરૂ રીરને મેં અગ્નિથી બળતું જોયું, અને જોવામાં જળથી તેને શાંત કરવા ગયે તેવામાં હું જાગ્રત થઈ ગયા. માટે હે તાત! આ સ્વપ્નનું કેવા પ્રકારનું ફળ મને પ્રાપ્ત થશે?” પાસદર કહેવા લાગ્યા કે-હે વત્સ! ત્રિવિક્રમ ઉપાધ્યાયની પાસે જઈને તું આ સ્વપ્નનું ફળ પૂછ. કારણ કે તે સ્વપ્નશાસ્ત્રને જાણ અને ગુણ છે. કહ્યું છે કે, पात्र त्यागी गुणे रागी, भोगी परिजनैः सह । જાણે પોતા ને થોડ, પુણા બાળા . લ્પાત્રને દાન આપનાર, ગુણપર રાગ કરનાર, સ્વજને સાથે Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. ૪૫ ભજન કરનાર, શાસ્ત્રના બેધવાળે અને સંગ્રામમાં યુદ્ધ કરનારસત્ પુરૂષનાં આ પાંચ લક્ષણ છે.” આ પ્રમાણે પોતાના તાતનું કથન સાંભળીને પ્રિયંકરે પણ વિનયપૂર્વક તેની આજ્ઞા સ્વીકારી લીધી. કહ્યું છે કે – અતિ પત્યુઃ નમો ઉત્તરઃ શિષ્ય પિતા પુત आदेशे संशयं कुर्वन्, खंडयत्यात्मनो व्रतम् ॥ १ ॥ પતિના આદેશમાં સતી [સ્ત્રી), સ્વામીના આદેશમાં સેવક, ગુરૂના આદેશમાં શિષ્ય અને પિતાના આદેશમાં પુત્ર–જે સંશય કરે છે તે પિતાના વ્રતનું ખંડન કરે છે, એમ સમજવું.” પછી પ્રિયંકર હાથમાં ફળ, પુષ્પાદિ લઈને તે ઉપાધ્યાયને ઘેર ગયે, અને ત્યાં શાસ્ત્રાધ્યયન કરતા તેના બે પુત્રને જોઈને તેણે પૂછ્યું કે વિધ્યાયજી કયાં ગયા છે? એટલે મોટા પુત્રે જવાબ આપે કે मृतका यत्र जीवंति, निर्जीवा उच्चसंति च । .. स्वर्मा कलहो यत्र, तद्गृहेऽस्ति द्विजोत्तमः ॥ १॥ “મૃતક જ્યાં જીવતા થાય છે અને નિર્જીવ જ્યાં શ્વાસ લે છે તથા સ્વગેત્રમાં જ્યાં કલહ થયા કરે છે તેને ઘેર ઉપાધ્યાય ગયા છે.” આ પ્રમાણે સાંભળીને પ્રિયંકરે પોતાની બુદ્ધિથી તેને લુહારને ઘેર ગયેલ જાણીને તે ત્યાં ગયા. ત્યાં તેણે લુહારને પૂછયું, એટલે તેણે કહ્યું કે-કરપત્રક સજજ કરાવીને હમણાજ તે પિતાને ઘેર ગયા. પછી તેણે પાછા આવીને તેના લઘુ પુત્રને પૂછયું, એટલે ૧ તલવાર. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પ્રિયંકરનૃપ ચરિત્ર. તે બોલ્યો કે – जडानां संगतियंत्र, मीतिश्च जलजैः सह । उपकारि घनाधारं, मत्पिता तत्र विद्यते ॥१॥ “જ્યાં જડ (જળ)ની સાથે સંગત છે, પંકજની સાથે જ્યાં પ્રીતિ છે, જે ઉપકારી છે અને ઘન ( વર્ષા–પક્ષે ઘણા ) ના આધારરૂપ છે ત્યાં મારા પિતા છે.” આ પ્રમાણે તે બંનેની ચતુરાઈ જાણીને પ્રિયંકર હૃદયમાં ચમત્કાર પામી કહેવા લાગ્ય–શું ત્યારે ઉપાધ્યાય સરોવરપર ગયા છે ?” આ પ્રમાણે સાંભળીને તેની બુદ્ધિથી તેઓ પણ મનમાં આશ્ચર્ય પામ્યા. પછી તે સરોવર પર ઉપાધ્યાય પાસે ગયે. ત્યાં તેને પ્રણામ કરીને એકાંતમાં પિતાના સ્વપ્નની વાત તેણે ઉપાધ્યાય પાસે નિવેદન કરી. સ્વપ્નની હકીકત સાંભળીને તેને રાજ્યદાયક માની ઉપાધ્યાય પણ ક્ષણવાર વિસ્મય પામી ગયા; પછી તે પ્રિયંકર સાથે પોતાના ઘર તરફ ચાલ્યા. એટલે તેજ વખતે નગરના મુખ્ય દ્વાર આગળ હાથમાં અક્ષત તથા શ્રીફળ સહિત થાળ લઈને સન્મુખ આવતી સ્ત્રીઓ મળી. પંડિત તે જોઈને વિચારવા લાગ્યો કે વિશિષ્ટ વધામણી તે આ સન્મુખ આવી.” એવામાં મસ્તક પર લાકડાનો ભારે ઉપાડીને આવતા બે પુરૂષ મળ્યા. તે શકુનને પણ ઉપાધ્યાયે રાજ્ય આપનારૂં સમજી લીધું કહ્યું છે કે-“નગરમાં પેસતાં કે નીકળતાં જે લાકડાને ભારો સન્મુખ મળે તે તેને રાજ્યની પ્રાપ્તિ થાય, એમ શકુનને જાણનારા જનેએ નિશ્ચય કરેલો છે. આગળ જતાં તેમને મદ્યપૂર્ણ કરક (મદ્યપાત્ર) મળ્યું, એટલે પંડિત બોલ્યા કે-“આ શકુન પણ શ્રેષ્ઠ છે. એટલે પ્રિયંકરે કહ્યું કે-હે પંડિતેશ! આ કરકમાં શું છે. પંડિતે કહ્યું કે Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનુ૫ ચરિત્ર. ૪૭ मदः प्रमादः कलहश्च निद्रा, द्रव्यक्षयो जीवितनाशनं च । स्वर्गस्य हानिर्नरकस्य पंथा, अष्टावनाः करके वसंति॥१॥ “મદ, પ્રમાદ, કલહ, નિદ્રા, દ્રવ્યલય, જીવિતને નાશ, સ્વર્ગની હાનિ અને નરકની પ્રાપ્તિએ આઠ અનર્થો આ કરકમાં રહેલા છે.” આથી તે કરકમાં મઘ છે એમ સમજીને વિસ્મય પામી પ્રિયંકરે પંડિતને પૂછ્યું કે-“હે પંડિતવર્ય ! જે વસ્તુમાં અનર્થ રહેલા છે તે વસ્તુને પ્રવર શકુન કેમ મનાય?” પંડિતે કહ્યું કે-“હે વત્સ ! શકુન શાસ્ત્રના મર્મને જાણનારા પ્રાણ જનેએ મદ્યાદિકને શુભ શકુન તરીકે કહેલ છે. શુકનશાસ્ત્રમાં કન્યા, સાધુ, રાજા, મિત્ર, ભેંશ, દભ વિગેરે. વધામણીની વસ્તુ, વીણા, માટી, મણિ, ચામર, અક્ષત, ફળ, છત્ર, કમળ, દીપ, ધ્વજા, વસ્ત્ર, અલંકાર, મદ્ય, માંસ, પુષ્પ, સુવર્ણાદિ સારી ધાતુઓ, ગાય, મસ્ય, દહીં અને કુંભ-એ જે જમણુ ઉતરતાં સામા મળે તે શ્રેષ્ઠ કહેલા છે. આ પ્રમાણે સાંભળીને પ્રિયંકર પ્રમુદિત થઈ શકુનની ગાંઠ બાંધી સાથે સાથે ઉપાધ્યાયને ઘેર ગયે. ત્યાં પંડિત બહુમાનપૂર્વક પોતાની “ સોમવતી ” નામની પુત્રી આપવા માટે તેને પ્રાર્થના કરી, એટલે પ્રિયંકર બોલ્યા કે-“હે પંડિતરાજ! આ સંબંધમાં મારા પિતાજ સમજી શકે, હું તે કેવળ સ્વપ્નફળ પૂછવાને માટે જ અહીં આવ્યું છું; માટે મારા પર કૃપા કરીને આ વાત તેમને નિવેદન કરે.” એટલે પંડિતે કહ્યું કે- હે પ્રિયંકર! તમે ઘેર જઈને તમારા પિતાને જ અહીં મેકલે, એટલે તેમને તમારા સ્વપ્નનું ફળ કહીશ.” પછી પ્રિયંકરે ઘેર જઇને પંડિતનું કથન પોતાના પિતાને નિવેદન કર્યું. એટલે પાસદત્ત શ્રેષ્ઠીએ પોતે પંડિત પાસે જઈ તેની પાસે ફળ, પુષ્પાદિક મૂકીને સ્વપ્નનું ફળ Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનુ૫ ચરિત્ર. પૂછયું. પંડિતે કહ્યું કે આ સ્વપ્નથી એમ જણાય છે કે તમારે પુત્ર આ નગરને અવશ્ય રાજા થશે. સ્વપ્નશાસ્ત્રમાં કહ્યું છે કે જે પિતાના આંતરડાથી કઈ પણ ગામ કે નગરને વીંટી લે તે મનુષ્ય તે ગામ, નગર; દેશ કે મંડલને રાજા થાય. વળી સ્વનમાં જે પોતાના આસનને, શાને, શરીરને, વાહનને અને ઘરને બળતાં જુએ તેની સન્મુખ લક્ષ્મી આવે છે. વળી સમધાતુવાળા, પ્રશાંત, ધાર્મિક, નિરોગી અને જિતેંદ્રિય એવા પુરૂષના જોવામાં આવેલ શુભાશુભ સ્વપ્ન સત્ય થાય છે. રાત્રિએ ચારે પહેરમાં જેવામાં આવેલ સ્વપ્ન અનુક્રમે એક વર્ષે, છ મહિને ત્રણ મહિને અને એક મહિને ફળ આપનાર થાય છે.” આ પ્રમાણે સાંભળીને “દેવવાણું પણ સત્ય થઈ એમ અંતરમાં જાણને પાસદર છીએ હર્ષ પામી પંડિતને કહ્યું કે-“હે પ્રાજ્ઞવર્ય! તમે કહ્યું તે બધું સત્યજ છે. કારણ કે સર્વરે કહેલ શકુન શાસ્ત્ર અન્યથા નજ હેય.” પંડિતે કહ્યું કે-“હે શ્રેષ્ઠીન ! તે કારણ માટે મારે પણ મારી પુત્રી તમારા પુત્રને આપવાની છે.” પછી શ્રેષ્ઠીએ પણ પંડિતનું કથન સ્વીકારીને શુભ લગ્ન પંડિતની પુત્રી સેમવતી સાથે પિતાના પુત્રનો મહત્સવ પૂર્વક વિવાહ કર્યો. હસ્તમોચનવસરે પંડિતે પ્રિયંકરને રત્નસુવર્ણાદિક પુષ્કળ ધન આપ્યું. આ પ્રમાણે બને પ્રિયા સાથે વિવિધ પ્રકારનાં સુખ ભેગવતે પ્રિયંકર ધર્મકાર્યમાં વિશેષ તત્પર થઈને પોતાને સમય વ્યતીત કરવા લાગ્યું. હવે પાસદર શેઠના ઘરની પાસે મહાદાની ઔદાર્યાદિ ગુણગણથી અલંકૃત અને કેટીશ્વર “ધનદત્ત” નામને શેઠ રહે તે હતે. દાનગુણથી તેની કીર્તિ ચારે દિશાઓમાં વિસ્તાર પામેલી Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રિય કરનૃપ ચરિત્ર. ૪૯ હતી. કહ્યું છે કે— “ લાનેન વધેતે જીતિ જક્ષ્મી પુજ્યેન વધેતે । ' -- વિનયેન પુવિદ્યા, મુળાઃ સર્વે વિવેત '' || શ્॥ “ દાનથી કીર્ત્તિ, પુણ્યથી લક્ષ્મી, વિનયથી વિદ્યા, અને વિવેકથી બધા ગુણા વૃદ્ધિ પામે છે. ” તે શેઠને ધનશ્રી નામે પત્ની હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલા જિનદાસ અને સામદાસ નામે એ પુત્ર હતા અને શ્રીમતી નામે એક પુત્રી હતી. એકદા તે ધનવ્રુત્ત શ્રેષ્ઠીએ નવીન આવાસ કરવાની ઈચ્છાથી શુભ મુહૂત્તે અને શુભ દિવસે પ્રથમ ભૂમિશાધન કરીને વાસ્તુશાસ્રના વિધિથી આવાસ અધાવવાની શરૂઆત કરી. આ સબંધમાં કહ્યુ છે કે કાઇ દેવમંદિરની. સમીપે આવાસ કરવાથી દુઃખ ઉત્પન્ન થાય છે, ચતુષ્પથમાં કરવાથી ઘરની હાનિ થાય છે અને ધૃત તથા અમાત્યના ઘર પાસે કરવાથી પુત્ર અને ધનનો ક્ષય થાય છે. આવાસમાં ક્ષીરવૃક્ષ ( થાર ) નુ લાકડું વાપરવામાં આવે તે તે લક્ષ્મીને નાશ કરે છે, કટકવૃક્ષનુ કાષ્ઠ શત્રુ તરફના ભયને આપે છે અને એરડીનુ કાષ્ઠ અપત્ય ( સંતાન) ને નાશ કરે છે, માટે તેવું કાષ્ઠ ન વાપરવું. મૂર્ખ, અધમી, પાખડીઓના મતવાળા, નપુ ંસક, કુછી, મદ્યપાની અને ચાંડાળ–એમના પાડોશમાં ન રહેવુ. પહેલા અને છેલ્લા પહેાર સિવાય બીજા અને ત્રીજા પહેારની વૃક્ષ અને ધ્વજાદિકની છાયા જો ઘર ઉપર આવતી હાય, તે તે નિરતર દુઃખદાયક થઈ પડે છે. દ્રવ્ય અને પુત્રાદિકની ઇચ્છાવાળા બુદ્ધિમાન્ માણસે વૃક્ષને છેઢીને તેને સ્થાને પેાતાને આવાસ ન કરવા, કેમકે વટવૃક્ષને ઈંઢ કરવાથી વ્યંતરે ઉપદ્રવ કરે છે અને આમલીવૃક્ષના Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. છેદથી સંતતી જીવતી નથી, વળી આમલીવૃક્ષના છેદથી ધનને અને યશને પણ નાશ થાય છે, એમ આચાર્યોએ કહ્યું છે. માટે સ્વહિતેચ્છએ તેને ત્યાગ કરે. વિચક્ષણ જનેએ સુખશાંતિને અર્થે પ્રાયઃ વૃક્ષરહીત સ્થાન મેળવીને પિતાને આવાસ કરે. વળી પિતાને આવાસ કરતાં સ્વહિતને માટે જિનેંદ્રને પૃષ્ઠભાગ તજ, મને હેશને પાર્થભાગ તજ અને વિષ્ણુને અગ્રભાગ તજે ઉચિત છે. જિનમંદિરની પછવાડે સવાસે હાથ જેટલી જમીનની અંદર કરેલ ઘર ધન અને સંતતીને નાશ કરે છે. મહેશના મંદિર વિગેરેને માટે પણ તેવી જ રીતે સમજી લેવું. આ બાબત વધારે વિસ્તારથી જેવી હોય તે ચૂડામણિ વિગેરે ગ્રંથો જોઈ લેવા. ” અનુક્રમે કેટલેક દિવસે શ્રેષ્ઠીએ કરાવેલ આવાસ તૈયાર થયે એટલે શુભ મુહુર્ત ઘરની અંદરના વામભાગમાં દેવાલય સ્થાપીને દેવપૂજા તથા સંઘવાત્સલ્ય અને દીદ્વારાદિક કરીને ધનદત્ત શેઠ નવા આવાસમાં રહેવા આવ્યા. ત્યાં રહેતા ત્રણ દિવસ થયા. પછી એથે દિવસે રાત્રિએ ધનદત્ત સુખે ઘરમાં સુતે, તે પ્રભાતે જાગે ત્યારે પિતાને ઘરના આંગણામાં પલંગ પર સુતેલે જે. પછી વિસ્મય પામીને બીજે દિવસે રાત્રિએ નમસ્કાર અને ઈષ્ટ દેવતાના મરણપૂર્વક તેજ નવા આવાસમાં અંદરના ઓરડામાં દ્વાર બંધ કરીને સુતે, પણ પ્રભાતે પ્રથમ દિવસની જેમજ - તાને બહાર સુતેલે જે, એટલે તે વિશેષ ચિંતાતુર થયા. પછી ત્રીજે દિવસે પણ રાત્રિએ ધૂપ ઉખેવીને ત્યાં સુતો, પરંતુ પ્રથમ ની જેમજ થયું. આથી તે મનમાં અતિશય ખેદ પામે. તેના કુટુંબમાંથી પણ જે કઈ રાત્રિએ ત્યાં સુવે, તે પ્રભાતે ઘરના આંગણામાં સુતેલે જોવામાં આવે. આ પ્રમાણે થવાથી ભયભીત Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૧ પ્રિયંકરપ ચરિત્ર. થયેલા તે સર્વેમાંથી કઈ પણ ઘરમાં શયન કરતું નહોતું. તેથી ધનદત્ત શેઠ વિચારવા લાગે કે ખરેખર આ આવાસ કેઈ દુષ્ટ વ્યંતરથી અધિષિત થયેલે જણાય છે. આ પ્રમાણે વિચાર કરીને શ્રેષ્ઠીએ અનેક મંત્રવાદીઓને પૂછયું. તે મંત્રવાદીઓ જેમ જેમ મપચાર કરવા લાગ્યા, તેમ તેમ તે વ્યંતર અધિક કુપિત થઈને આવાસમાં ભયંકર શબ્દ કરવા લાગે. આથી ધનદત્ત શેઠ વિશેષ ખેદ પામીને વિચારવા લાગે કે- “અરે મેં આ આવાસ કરાવવામાં જે લક્ષ દ્રવ્યને વ્યય કર્યો તે બધે વ્યર્થ ગયો.” આ પ્રમાણે અત્યંત ચિંતાતુર થઈને પિતાના ઘરના આંગણામાં બેઠેલે ધનદત્ત એકદા પ્રિયંકરના જોવામાં આવ્યું, એટલે તેણે તેમને ચિંતાનું કારણ પૂછ્યું-“હે શ્રેષ્ઠિન! હ મણા તમે નિધનની જેમ ખિન્ન કેમ દેખાઓ છે ?” શ્રેષ્ઠીએ કહ્યું કે“હે સંપુરૂષ! કહ્યું છે કે– ચિંતા શરીરને બાળે છે, ચિંતાથી રેગત્પત્તિ થાય છે, શરીરમાં દુર્બળતા આવે છે, નિદ્રાને નાશ કરે છે અને સુધાને મંદ કરે છે.” પ્રિયંકરે કહ્યું કે–“ચિંતા કરવાથી શું? કારણ કે-“જે વિધિએ લેખ લખ્યા હોય છે, તે સર્વ જીવોને ભેગવવાના છે. આ પ્રમાણે સમજીને ધીર પુરૂષે વિષમાવસ્થામાં પણ કાયર થતા નથી. તેથાપિ હે સુભગ! તમારી ચિંતાનું કારણ મારી આગળ પ્રગટ કરે.” આ પ્રમાણે સાંભળીને શ્રેષ્ઠીએ પિતાના ઘરનું સ્વરૂપ તેની આગળ નિવેદન કર્યું અને કહ્યું કે-“હે સજન! જે કંઈ પણ ઉપાય તમારા જાણવામાં હોય તે કહો, તમે સર્વ પ્રકારમાં પ્રવીણ અને અમારા સાધમ બંધુ છે. કહ્યું છે કે-ગુણે જાણનારા ઘણા હોય છે, પણ પરોપકાર કરનારા વિરલા હોય છે અને પરદુઃખથી દુખિત થનારા તેથી પણ વિરલા હોય છે.” પ્રિયંકરે કહ્યું કે-“હે શ્રેષિન! Page #56 -------------------------------------------------------------------------- ________________ પ૨. પ્રિયંકરપ ચરિત્ર. હાલ તે હું સ્વગૃહના કાર્યમાં વ્યાકુળ છું, માટે થડે વખત ધીરજ રાખે.” એટલે શ્રેષ્ઠીએ કહ્યું કે-“ઉત્તમ જને તે પોતાનું કાર્ય તજીને પણ પરકાર્ય કરે છે. કહ્યું છે કે “સુજન જને પોતાના કા થી વિમુખ થઈને સદા પરકાર્ય કરવામાં આસક્ત હોય છે, કારણ કે ચંદ્રમા વસુધાને ઉજ્વળ કરે છે અને પિતાના કલંકને સ્પર્શ પણ કરતું નથી.” વળી નૈષધકાવ્યમાં કહ્યું છે કે याचमानजनमानसटत्तेः, पूरणाय बत जन्म न यस्य । तेन भूमिरतिभारवतीयं, न द्रुमैन गिरिभिन समुद्रैः ॥१॥ યાચના કરનારા માણસોની મને વૃત્તિને પૂર્ણ કરવા માટે જેને જન્મ નથી તેવા પુરૂથી જ આ ભૂમિ અત્યંત ભારવાળી છે, પણ વૃક્ષ, પર્વત કે સમુદ્રોથી તે ભારવતી નથી.” આ પ્રમાણે શેઠના કહેવાથી પ્રિયંકરે તેનું વચન સ્વીકારી લીધું, અને પ્રથમ તેનું સમસ્ત ઘર સમ્યગધ્યાનપૂર્વક જોઈને કહ્યું કે-“હે શ્રેષ્ઠિન ! આ તમારું ઘર વાસ્તુશાસ્ત્રમાં કહેલી વિધિથી બનાવવામાં આવ્યું છે, તથાપિ સૂત્રધાર (શિલ્પી) ના પ્રમાદથી કંઈક સદોષ થઈ ગયું છે. કારણ કે તેણે દ્વારના ભારવટ્ટપર મંગળનિમિત્તે જિનબિંબને સ્થાને યક્ષમૂર્તિ સ્થાપી છે. કહ્યું છે કે-“સ્વહિતેચ્છુ પૂરૂષે પોતાના ઘરમાં સદા મંગળનિમિત્ત દ્વારના ભારવટુપર જિનેંદ્રની મૂર્તિ આળેખાવવી. વળી શકટના આકાર જેવું (આગળ સાંકડું ને પાછળ પહેલું ) બાંધેલ ઘર ધન અને સંતતીને નાશ કરે છે, મુખમાં ધૂસરાકાર હેય (આગળ બહુ પહેલું ને અંદર તદ્દન સાંકડું) તે તે યશ અને કીર્તિથી રહિત કરે છે, ત્રિકેણ હોય તે અગ્નિને ભય થાય છે અને વિષમ હોય તે રાજાથી ભય થાય છે, Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. માટે દ્રવ્યાદિકના ઈચ્છક પુરૂષે ચારે બાજુ સરખું (ચોખંડ) ઘર કરાવવું.” પછી પ્રિયંકરે તે આવાસમાં યક્ષમૂર્તિને ઠેકાણે શ્રી પાર્થપ્રભુની મૂર્તિ વિધિપૂર્વક આળેખાવી અને પછી ચિત્રમાસની અઠ્ઠાઈમાં તે આવાસની અંદર શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ સિંહાસન ઉપર સ્થાપી, ધૂપ દીપાદિક કરી, પવિત્ર થઈને પ્રિયંકર પિતે દરરોજ પાંચ વખત ઉપસર્ગહર સ્તોત્રને પાઠ કરવા લાગે. આઠમે દિવસે ઘરમાં રહેલ વ્યંતર બાળગીનુંરૂપ કરીને ત્યાં આવી તેના ધ્યાનમાં ભંગ કરવા માટે કહેવા લાગે કે-“હે સજજન ! તું કૃપાળુ છે, માટે ગાકાંત એવા મારું રક્ષણ કર. હુ માતપિતા રહિત નિરાધાર રંક છું, માટે મારા પર દયા કરીને ઓષધાદિકથી મારા પ્રાણ બચાવ.” એ પ્રમાણે તેણે વારંવાર પ્રાર્થના કરી, છતાં પ્રિયંકર કઈ બોલે નહિ, એટલે તે વ્યંતર હાથી, સિંહ અને સર્પાદિકનું રૂપ વિકૃવીને તેને ભય પમાડવા લાગે, તથાપિ તે પિતાના ધ્યાનથી ચળાયમાન થયે નહિ, પરંતુ પ્રથમ કરતાં વિશેષ ઉપસર્ગહરસ્તવને પાઠ કરવા લાગ્યું. તે તેત્રપાઠના પ્રભાવથી દુષ્ટ વ્યંતર ત્યાંથી પલાયન કરી ગયો. પછી પ્રિયંકરના કહેવાથી તે ધનદત્ત શેઠ પરિવાર સહિત સુખે તે આવાસમાં રહ્યો. ત્યારપછી ત્યાં બીલકુલ ઉપદ્રવ થયો નહિ. પ્રિયંકરના ઉપકારથી સંતુષ્ટ થયેલા ધનદત્ત શ્રેણીએ મોટા આગ્રહથી પિતાની શ્રીમતી પુત્રી સાથે મહોત્સવપૂર્વક તેનું પાણિગ્રહણ કરાવ્યું, અને કરમચનના અવસરે તેણે રત્નસુવર્ણ જડિત હાર તથા કેયૂર (બાજુબંધ) વિગેરે આપ્યાં. પછી શ્રીમતીની સાથે પોતાને ઘેર આવીને પ્રિયંકર નાના પ્રકાસ્નાં સુખ જોગવવા લાગે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પ્રિયંકરનૃપ ચરિત્ર. હવે કેટલાક દિવસ પછી તે વ્યંતરને હાંકી કાઢવાની વાત રાજાના હિતકર નામના મંત્રીના સાંભળવામાં આવી. કારણ કે ગુપ્ત કરેલું પણ શુભાશુભ પ્રાયઃ લેકમાં પ્રસિદ્ધ થાય છે. પછી તે મંત્રીએ પ્રિયંકરને પિતાને ઘેર બેલા અને સ્વાગત પૂછયું. કહ્યું છે કે-આવ, પધારો, આ આસન પર બેસે, તમારાં દર્શન નથી મને ખુશાલી થઈ છે, આજકાલ ગામમાં શું વાત ચાલે છે, કેમ હાલમાં તમે અશક્ત લાગે છે ? હમણું તે બહુ વખતે દેખાયા–આ પ્રમાણે ઘેર આવેલા પોતાના સ્નેહીને જે આદરપૂર્વક કહે છે, તેમને ઘેર સદા નિઃશંક મનથી જવું યોગ્ય છે” પછી મંત્રીએ કહ્યું- હે પ્રિયંકર ! તારા પરોપકારનો વૃત્તાંત મારા સાંભળવામાં આવેલ છે. ખરેખર તું ધન્ય અને ભાગ્યવંત છે. કહ્યું છે કેपरोपकाराय वहंति नघः, परोपकाराय फलंति वृक्षाः। परोपकाराय दुईति गावः, परोपकाराय सतां विभूतयः ॥१॥ નદીઓ પોપકારને માટેજ વહે છે, વૃક્ષો પર પકારને માટેજ ફળે છે, ગાય પોપકારને માટેજ દુધ દે છે અને સજજન પુરૂષની વિભૂતિ પરોપકારને માટેજ હોય છે.” વળી મેઘ, સૂર્ય, વૃક્ષ, દાતારે અને ધર્મોપદેશકે–એમના ઉપકારાની વસુધા પર મર્યાદા (હદ) નથી. જો કે આ જગતમાં તે સ્વાર્થ રહિત સ્નેહ પણ દુર્લભ છે.” કહ્યું છે કે- જન્મથી નિવાસ કરવાને લીધે વિધ્યાચળ ઉપર હાથીને પ્રીતિ હોય છે, સુગંધ આપવાના ઉપકારથી મધુકરની કમળમાં પ્રીતિ હોય છે, સંબંધને લીધે સમુદ્ર અને ચંદ્રને પરસ્પર પ્રેમ દેખાય છે, અને મેઘમાં જળના લેભથી ચાતક પ્રીતિ રાખે છે–આ પ્રમાણે સર્વત્ર Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. ૫૫ કંઈક કંઈક નિમિત્તને લઈને પ્રાણીઓની પ્રીતિ બંધાય છે, પરંતુ મયૂર અને મેઘની જેમ નિષ્કારણ અને નિર્દોષ પ્રીતિ તે ક્યાંક જ જેવામાં આવે છે. હે મહાનુભાવ! તારે અનેમિત્તિક સ્નેહ છે, તેથી તે સર્વોપરી છે; માટે તારા લાયક કંઈક કાર્ય કહેવું છે.” પ્રિયંકર બે કે-હે મંત્રિન ! તમે સુખેથી કામ ફરમાવે, હું આપને દાસ છું.” એટલે મંત્રીએ કહ્યું કે મારી પુત્રી એકદા પિતાની સખીઓ સહિત કીડા કરવાને વાડીમાં ગઈ હતી. ત્યાં કઈક દુષ્ટ શાકિની, ડાકિની, ભૂત યા પ્રેતાદિકની છાયાથી ઘેલી થઈ ગઈ છે. તેને લગભગ એક વર્ષ કરતાં કંઈક વધારે થયું છે. તે સંબંધમાં મેં ઘણા ઉપચારો કર્યા, પરંતુ દુર્જનને કહેલ સદ્વાજ્યની જેમ તે બધા ઉપચારે વૃથા ગયા છે. વળી બહુ દેવ દેવીઓની માનતા કરી પણ તે નિષ્ફળ થઈ છે, અને ઘણુ વૈદ્યોને દેખાડી, તે તેઓ તેને રોગ થયેલ છે એમ જણાવે છે, કેટલાક યોગીઓ ભૂતાદિકને દેષ જણાવે છે, અને દેવજ્ઞ જને (જ્યોતિષીઓ) ગ્રહની પીડા બતાવે છે. કહ્યું છે કે "वैद्या वदंति कफपित्तमरुत्प्रकोपं, ज्योतिर्विदो ग्रहकृतं प्रवदंति दोषम् । भूतोपसर्गमथ मंत्रविदो वदंति, कर्मैव शुद्धमुनयोऽत्र बदंति नूनम् " ॥१॥ “વેદ્યો કફ, પિત્ત કે વાયુ પ્રકોપ જણાવે છે, પતિષને જાણનાર ગ્રહને દોષ કહે છે, માંત્રિકે ભૂતને ઉપસર્ગ બતાવે છે અને શુદ્ધ મુનિઓ આ સંબંધમાં કર્મનેજ મુખ્ય કહે છે. ” આ પ્રમાણે વિકટ સંકટમાં આવી પડેલા અમે કિંક Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૬ પ્રિયંકરનૃપ ચરિત્ર. તવ્યમૂઢ બની ગયા છીએ. વળી અષ્ટમી તથા ચતુર્દશીના દિવસે તે તે વિશેષે પીડિત થાય છે, તે દિવસે તે કઇ ભજન લેતી નથી, કશું બોલતી નથી અને પૂછતાં કંઈ ઉત્તર પણ આપતી નથી. આથી તેનું કોઈ પાણિગ્રહણ પણ કરતું નથી, માટે છે પ્રિયંકર ! મારા પર કૃપા કરીને તું એ પરોપકાર કર, કે જેથી એને કઈ પણ ઉપાયવડે ફાયદો થાય. આ બાબતમાં જે ધનાદિ જોઈએ તે કહે, તે તે હું તને પ્રથમથી જ આપું. કારણ કે સંગ્રહ કરેલા બહુ ધનથી પણ શું કે જે પિતાનાં સંતાને માટે પણ ઉપયોગમાં નથી આવતું. કહ્યું છે કે- દેવ, ગુરૂ, ધર્મ, સ્વજન અને પુત્રાદિકના ઉપયોગમાં આવી જે ધન સફળ થતું નથી, તેવા દુઃખહેતુક ધનથી પણ શું?” પછી પ્રિયંકરે કહ્યું કે હે મંત્રિન્ ! તમે અગરૂ, કપૂર, કસ્તુરી પ્રમુખ ધૂપની સામગ્રી લાવે. કે જેથી હું કંઇક તેને પ્રતીકાર કરું. જે એનું પુણ્ય પ્રબળ હશે, તે માટે કરેલ ઉદ્યમ સફળ થશે. કહ્યું છે કે “ઉદ્યમ કાળના પાયા, શત િસતા ! ચાં પાવીનgmનિ, સંવાનિ અવંતિ દિ” ? “ પ્રાણીઓને કરેલ ઉદ્યમ પણ ત્યારેજ સફળ થાય છે, કે જ્યારે તેમનાં પૂર્વ પુણ્ય પ્રબળ હોય છે.” પછી મંત્રીએ તેણે કહેલ બધી સામગ્રી તૈયાર કરી આપી. ત્યારપછી પ્રિયંકર અષ્ટમી ચતુર્દશીના દિવસે તેના ઘરમાં શ્રી પાર્શ્વનાથ ભગવંતની પ્રતિમા સ્થાપી, તેનું પુષ્પાદિકથી પૂજન કરીને તથા તેની આગળ શ્રેષ્ઠ ગંધયુક્ત ધૂપ કરીને પાંચસો વાર ઉપસર્ગહર સ્તોત્રને પાઠ કરવા લાગ્યો. તે ઉપચારથી પ્રધાનપુત્રીને શને શને ફાયદો થતો ગયે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૭ પ્રિયંકરનુ૫ ચરિત્ર. એવા અવસરમાં કઈક મધ્યમ વયને નિર્ધન બ્રાહ્મણ દેશાંતરથી પ્રિયંકરને ઘેર આવ્યા, અને આશીર્વાદ દઈને તેની આગળ બેઠે, એટલે પ્રિયંકરે મધુર વચનથી તેને બેલાબે“હે દ્વિજોત્તમ! અહીં આપનું આગમન શા નિમિત્તે થયું છે?” તે બે કે- હે સહુરૂષ ! તમારા લાયક કંઈક કાર્ય છે. ” એટલે પ્રિયંકર બે કે- તમે સુખે ફરમાવે, જે મારાથી બની શકશે તે હું કરી આપીશ.” બ્રાહ્મણ બોલ્યા કે-“હે સજજન! જે આ૫ પ્રાર્થનાને ભંગ ન કરે, તેજ હું પ્રાર્થના કરું. કહ્યું છે કે- પરની પ્રાર્થના સાંભળીને માત્ર બેસી રહેનાર એવા પુત્રને હે જનનિ ! જન્મજ આપીશ નહિ, અને જે પરની પ્રાર્થનાને ભંગ કરે એવા પુત્રને તે ઉદરમાં પણ ધારણ કરીશ નહિ.” વળી હે સંપુરૂષ ! આ જગતમાં પરોપકાર એજ સાર છે. કહ્યું છે કે ચંચા (મનુષ્યાકૃતિ) ક્ષેત્રનું રક્ષણ કરે છે, વિજા ઘરનું, ભસ્મ કણનું અને દાંતમાં રાખેલ તૃણ (શત્રુથી) પ્રાણોનું રક્ષણ કરે છે. બાકી ઉપકાર વિનાના નર તે પ્રયજન વગરના (નકામા)જ છે.” ઈત્યાદિક વિવેચન કરીને તે વિખે પિતાનું કાર્ય તેની આગળ નિવેદન કર્યું કે-“હે ઉત્તમ! સિંહલદ્વીપમાં સિંહલેશ્વર નામે રાજા છે. તેણે એક મટે યજ્ઞ માં છે. ત્યાં દક્ષિણામાં બધા બ્રાહ્મણોને તે લક્ષમૂલ્યવાળે હાથી આપવાનો છે, માટે લેભથી પરાભવ પામેલો હું દરિદ્રી તે હાથી લેવાને ત્યાં જવા ઇચ્છું છું. કહ્યું છે કે- આ દુર્ભર (દુઃખે ભરવા લાયક) ઉદરને માટે શું શું ન કરાય, કેને કેને ન પૂછાય અને કયાં કયાં મસ્તક ન નમાવાય? દ્રવ્યના લેભીઓએ શું શું ન કર્યું અને શું શું ન કરાવ્યું? અર્થાત કાંઈ બાકી રાખ્યુંજે નથી.”માટે ત્યાં જવાને Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પ્રિયકરનૃપ ચરિત્ર. "" ઉત્સુક એવા હું તમારી પાસે મારી પ્રાણપ્રિયાને મૂકવા આવ્યે છું. હું તે કાય કરીને પાછા આવું, ત્યાંસુધી રૂપ અને લાવણ્યચુક્ત આ મારી પ્રિયાને તમારે ઘેર સભાળીને રાખેા. તેની પાસે તમારે પાણી ભરાવવું,રધાવવું અને છાશનુંવલેણું કરાવવું, વિગેરે કામ કરાવવું અને ભાજન આપવું. તેવા પ્રકારના કાઇ પણ સ્વજનાના મારે અભાવ હાવાથી અને ખીજે કાઈ ઠેકાણે વિશ્વાસ ન આવવાથી ઉત્તમ એવા તમારી પાસે તેને મૂકીને હું નિશ્ચિંત થઇ જઈ શકું તેમ છું. આ પ્રમાણે સાંભળીને કુમાર ખેલ્યા કે– હે વિત્તમ ! અહીંજ ( આ શહેરમાંજ ) તમારા સ્વગોત્રના, સ્વજાતિના યા સ્વવના ઘણા લેાકેા છે, તેમને સોંપીને તમે જાઓ.’ વિપ્ર ખેલ્યા કે− હું સજ્જન ! ખીજે કાંઇ મૂકવા મારૂં મન માનતુ નથી, માટે તમેજ આ મારૂં કા કરીને મારાપર ઉપકાર કરો. ' કુમારે કહ્યું કે− હૈ દ્વિજ ! કેવળ તમારા આગ્રહથી મન ન હોવા છતાં માત્ર પરાપકારને માટેજ તમારી પ્રિયાનુ હું મારે ઘેર રક્ષણ કરીશ, પરંતુ કા કરીને તમારે સત્વર આવવું.' બ્રાહ્મણ હર્ષિત થઇને પ્રિયંકરને કહેવા લાગ્યા કે હું પુરૂષોત્તમ ! કાશીવાસી, કાશ્યપગાત્રી, કામદેવપિતા, કામલતામાતા, કેશવનામ, કરપત્રિકા કરમાં અને કષાયવસ—આ સાત કકારથી જે મારી નિશાની આપે, તેને આ સુંદરી તમારે સાંપી દેવી. ’ આ પ્રમાણે કહીને તે બ્રાહ્મણ ત્યાંથી ચાલતા થયા. એટલે પ્રિયકરે તેને કહ્યું કે- હે વિપ્ર ! તમને તમારા મા સુખરૂપ થાઓ, પુનઃ સત્વર સમાગમ હા, કાર્યોંમાં સફળતા પામે અને અવસરે અમને સંભારીને તરત પાછા આવેા. વળી હૈ દ્વિજ ! જ્યારે તમે અહીં આવશે, ત્યારેજ આ તમારી ભાર્યો હું તમને સોંપીશ. " ? Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનૃ૫ ચરિત્ર. ત્યારબાદ ત્રણ દિવસ ગયા પછી તેના જેવા જ રૂપવાળો, તેટલીજ વયને, તેના જેવા જ વર્ણવાળ, તેજ નામવાળે, તેવી જ નિશાની જણાવનારે, તેના જેવું જ બેલનારે, તેના જેવાજ મુખ અને નેત્રવાળો એક વિપ્ર પ્રિયંકર પાસે આવ્યું, એટલે પ્રિયંકર બે કે-“હે વિપ્ર ! તું તરત પાછો કેમ આવ્યે? શા કારણથી ત્યાં ગયે નહિ? શું સ્વજનેએ તને અટકાવ્યા ? અથવા શુભ શકુનના અભાવે પાછો આવ્યો?” બ્રાહ્મણે કહ્યું કે-“હે સજન! સમુદ્રમાર્ગે જતાં વહાણ ડુબવાના ભયથી જીવને જોખમમાં નાખવાની શંકાથી હું પાછો આવ્ય; કારણ કે જીવને સંશયમાં નાખી ધન કમાવાથી પણ શું ? કહ્યું છે કે- જે ધન મેળવતાં શત્રુઓને પ્રણિપાત કરે પડતે હોય, ધર્મની મર્યાદાને લેપ થતું હોય અને અતિ કલેશ થતું હોય, તેવા દ્રવ્યનું પ્રયોજન નથી.” આ પ્રમાણે ભયની શંકાથી હું ત્યાં ગયે નહિ. અહીં આપના જેવા બહુ ભાગ્યવંત છે, તેમના આશ્રયથી હું મારે નિર્વાહ ચલાવીશ.” આ પ્રમાણે કહી તે સ્ત્રીને લઈને ત્યાંથી ચાલ્યા ગયે. કેટલાક માસ વ્યતીત થતાં પોતાની પ્રિયાને મળવાને ઉત્સુક થયેલે પેલે બ્રાહ્મણ એક મોટા પર્વત જેવા ગજેંદ્રને સિંહલદ્વીપથી લાવીને પ્રિયંકરને ઘેર આવ્યા, અને તેને આશીષ દઈને તેની સમક્ષ બેઠે. પછી તેણે પ્રિયંકરને કહ્યું કે-હે સજનતમારા પ્રસાદથી હું ગજાદિક ધન ઉપાર્જન કરીને અત્યારે જ કુશળે અહીં આવી પહોંચ્યું છું, તમે મારા ઉપર મેટે ઉપકાર કર્યો છે, હું તમારે પ્રત્યુપકાર શી રીતે કરી શકીશ એજ ચિંતા છે, હવે તમે મારા પર પ્રસન્ન થઈને મારી પ્રિયા મને સેપે.” આ પ્રમાણેનું વિપ્રનું વચન સાંભળીને પ્રિયંકર તે જાણે વજથી ઘાયલ થઈ ગ Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનુપ ચરિત્ર યે હોય તેમ ક્ષણવાર મન રહીને કહેવા લાગે કે- હે વિપ્ર ! તુંજ પ્રથમ તારી ભાર્યાને લઈને ચાલ્યા ગયે હતા અને અત્યારે ફરી પાછા આવીને કેમ માગે છે? સાત નિશાનીઓ પણ તે વખતે તે સાબીત કરી આપી હતી, હવે વૃથા વિવાદ શા માટે કરે છે? અથવા તે બ્રાહ્મણે આવા દાંભિક હોય છે, તે હું જાણું છું.” બ્રાહ્મણે કહ્યું કે-“હે વણિકપુત્ર! જેમ તેમ ન બોલે, દાંભિક તે વાણીયાજ હોય છે. કહ્યું છે કે–દાંભિક લોકે દેવતાઓને પણ ઠગી લે છે, તે માણસેને ઠગે તેમાં તે શું મેટી વાત છે ? એક વાણિયાએ દેવી અને યક્ષ બંનેને એક લીલામાત્રમાં ઠગી લીધા હતા. વળી હું અહીં આવ્યા જ નથી. આ સંબંધમાં હું શપથ ( સમ) લેવા પણ તૈયાર છું; માટે જે લેભ કરીને મારી સ્ત્રી મને નહિ સેપે, તે હું તમને બ્રહ્મહત્યા આપીશ.” આ પ્રમાણે સાંભળીને પ્રિયંકર ભય પામી ખિન્ન અને શ્યામ મુખવાળ થઈને હદયમાં વિચારવા લાગે કે-પહેલાં નિ કેઈ દુષ્ટ વિદ્યાસિદ્ધ આ બ્રાહ્મણનું રૂપ કરી એની સ્ત્રી લઈને ચાલ્યા ગયે જણાય છે. હવે શું થશે?” આ પ્રમાણે દિમૂઢ થયેલા પ્રિયંકરને બ્રાહ્મણે કહ્યું કે-“હું અવશ્ય મારી સ્ત્રી લઈને જ જવાને છું.” એમ કહીને તે તેના ઘરના દ્વાર આગળ બેઠે. આમ કરતાં તે બ્રાશ્રણને એક લાંઘણ થઈ, એટલે બધા સ્વજનેએ મળીને પ્રિયંકરને કહ્યું કે ખરેખર કોઈ વ્યંતરે આવીને તેને વિપત્તિમાં નાખ્યો છે. કહ્યું છે કે રામચંદ્ર હેમમૃગને જાણ ન શક્યા, નહુષ રાજા વાહનમાં બ્રાહણેને જોડવા લાગ્ય, બ્રાહ્મણ પાસેથીજ ચક્ર સહિત ધૂમ હરણ કરી લેવાની અર્જુનને મતિ થઈ અને યુધિષ્ઠિરે પિતાના ચાર ભાઈને તથા પોતાની પટરાણીને ઘુતમાં મૂક્યાં, માટે વિનાશ Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. કાળે સત્યરૂષોને પણ પ્રાયઃ વિપરીત બુદ્ધિજ સૂજે છે. પરંતુ શું આ તે દેવની ચેષ્ઠા છે? અથવા કઈ દુર્જને દુષ્ટતા વાપરી છે?” આ પ્રમાણે સર્વ સ્વજનાદિક કિમંતવ્યતામૂઢ થઈ ગયા. પછી કુમારે બ્રાહ્મણને કહ્યું કે “હે વિપ્ર ! જે મેં તારી સ્ત્રીને છુપાવી રાખી હોય, તે હું આ પ્રમાણે શપથ લઉં. “જે મેં તારી સ્ત્રી છુપાવી રાખી હોય, તે જ્યાં જીવહિંસા થતી હોય અને જ્યાં મૃષાવાદી વર્તતા હોય, તેમનું પાપ મને લાગે, અધમજનો જે પારકાનું ધન ચોરી લે છે, તેમનું પાપ મને લાગે, જેઓ કૃતજ્ઞ, વિશ્વાસઘાતક અને પરદારોલંપટ છે, તેમનું પાપ મને લાગે, ધર્મની નિંદા કરનાર, પંક્તિમાં ભેદ રાખનાર, ઝઘડામાં પક્ષપાત કરનાર, પોતાની સ્ત્રીને ત્યાગ કરી અન્યત્ર પ્રેમ કરનાર, બે સ્ત્રીમાં સ્નેહને બેટે વિભાગ કરનાર, કૂટ સાક્ષી પૂરનાર, પર દ્રહ કરનાર, પિતાને દ્વેષ કરનાર અને કુબુદ્ધિને આપનાર—એમનું પાપ મને લાગે.” આ પ્રમાણે સાંભળીને વિક બોલ્યો કે-ક્રૂર કમઓના શપથને પણ હું માનતો નથી. એટલે પ્રિયંકરે કહ્યું કે–તે તું તેને બદલે યથોચિત ધન મારી પાસેથી લે.” બ્રાહ્મણ બોલ્યો કે મારે ધનનું કાંઈ પ્રયજન નથી, કેવળ મારી ભાર્યા મને સોંપી દે.” કુમાર બેલ્યો કે-“આ પ્રમાણે અસત્ય કલંક માથે વહારવા કરતાં બહેતર છે કે સર્વથા પ્રાણેનેજ તજી દેવા.” એમ કહીને તે જોવામાં પિતાના હાથે ખગ લેવા ગયે, તેવામાં વિપ્ર તેને હાથ અટકાવીને બોલ્યો કે- હે કુમાર! સાહસ ન કરે, જે તમે મારું એક કથન માને તે હું મારી સ્ત્રીની માગણી રદ કરું.” એટલે કુમાર હર્ષિત થઈને બોલ્યો કે જે કંઈ તું કહીશ, તે કરવાને હું તૈયાર છું. જે ઈચ્છા હોય, તે હું તારે દાસ થઈને રહું ?” બ્રાહ્મણે કહ્યું કે જે તમે મંત્રીસુતાને પ્રતીકાર ન કરે, તે Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનુપ ચરિત્ર. હું તમને મુક્ત કરૂં, અન્યથા નહિ” પ્રિયંકર બલ્ય કે- “મેં પ્રતિજ્ઞા લીધી છે, તે તે મરણાંત કષ્ટ આવતાં પણ મૂકવાને નથી.” વિપ્ર બેલ્ટે કે–આ પ્રમાણે પિતાનાં વચનનું ઉલ્લઘંન કરવું, એ શું સંત જનેને યેગ્ય છે?” કુમાર બે કે-“ચંદ્રમા દેષાકર (દષને આકાર–પક્ષે દે-રાત્રીને કરનાર), કુટીલ, કલંકિત અને મિત્ર (સૂર્ય)ના અવસાન સમયે ઉદય પામનાર હોવા છતાં મહાદેવને તે વલ્લભ છે, માટે સજજને આશ્રિત જનમાં ગુણ દેષનો વિચાર કરતા નથી. મેટા જેને માત્ર ગુણને જ ગણનામાં લેતા નથી, પરંતુ સ્વીકાર કરેલ નિર્ગુણને પણ તેઓ પાળે છે જુઓ ! મહાદેવ અદ્યાપિ વિષને ધારણ કરે છે, કૂર્મ પોતાની પીઠ પર પૃથ્વીને ધારણ કરે છે અને સમુદ્ર વડવાનળને વહન કરે છે, માટે સજેને અંગીકાર કરેલનું પાલન જ કરે છે.” હે વિપ્ર ! તારે એ અબળા બાલિકા સાથે શે વૈરભાવ છે કે જેથી તું એને સતાવે છે? કારણ કે- તૃણુ પર કુહાડે, મૃગ પર સિંહનું પરાક્રમ, કમળ ઉખેડવા માટે હાથીને શ્રમ અને કીડી પર કટક-એ બધું સર્વથા અનુચિતજ છે.” બ્રાહ્મણ બોલ્યા કે “ આમ કહેવાથી તમારું વચન નિષ્ફળ થયું. કહ્યું છે કે “જેને જીભ વશ નથી, તેને ત્રણ જગત સાથે વૈરબંધાય છે, અને જેની જીભ ઉપર અમૃત છે, તેને ત્રણે લેક વશવર્તી જ રહે છે. વિદ્યા જીભના અગ્ર ભાગપર રહે છે,મિત્ર અને બાંધવે જીભના અગ્ર ભાગ પર રહે છે, બંધન મેક્ષ અને પરમ પદ પણ જીભના અગ્ર ભાગપર છે.” આ પ્રમાણે સાંભળીને પ્રિયંકર બોલે કે–આવાં તમારાં વચનપ્રપંચથી જણાય છે કે ખરેખર તમે બ્રાહ્મણ નથી, પણ કેઈ દેવ કે દાનવ જણાઓ છે.” એટલામાં તે બ્રાહ્મણે પિતાનું દિવ્ય રૂપે પ્રગટ કરીને કહ્યું કે-“હે Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. પુરૂષોત્તમ ! રાજવાડીમાં મારું દેવકુળ છે, લેકેની આશા પૂરનાર હું સત્યવાદી નામને યક્ષ છું, તેથી બધા લોકો મને પૂજે છે. એકદા તે મંત્રીસુતા પિતાની સખીઓ સહિત ક્રીડા કરવા તે રાજવાડીમાં આવી હતી. કીડા કરતી કરતી મારા મંદિર પાસે આવી. પછી મારી મૂર્તિ જોઈને તે હસીને બોલી કે–ખરેખર આ દેવ નથી, પણ પાષાણુખંડજ છે.” એમ કહીને નાકને મરડી ત્યાંથી ચાલતી થઈ, તે વખતે જ કુપિત થઈને મેં તેને છળ કર્યો છે. ” આ પ્રમાણે સાંભળીને પ્રિયંકર બોલ્યો કે-“હે યક્ષેશ ! રાજમાર્ગમાં ચાલ્યા જતા હાથીને જોઈને કદાચ કઈ ધાન ભસે, તે શું હાથીને તેની સાથે કહિ કરવો ઉચિત છે?મદેન્મત્ત થયેલ શીયાળીઓ જે કે સિંહની સમક્ષ વિરલ બોલે છે, છતાં સિંહ તેના પર કોપાયમાન થતું નથી, કારણ કે અસશ જને પર કેપ કરે? કાગડે કદાચ ગજેદ્રના મસ્તક પર વિષ્ટા કરે, તે તે કાગડાની જાતને ઉચિત છે, પણ તેથી ગજેના બળમાં કાંઈ હીનતા આવતી નથી. માટે તે ઉત્તમ! આ અજ્ઞબાળા પર તમારે કેપ કરવો ઉચિત નથી.” ઈત્યાદિક મધુર વચનેથી કુમારે તેને કેપ શાંત કર્યો. પછી યક્ષ બે કે તમારા ઉપસર્ગહરસ્તવના ગુણનથી (ગણવાથી) હવે હું એના શરીરમાં રહેવાને સમર્થ નથી, તેથી મેં તારા સાહસની પરીક્ષા કરી છે, પરંતુ તારા સાહસથી હું અતિશય સંતુષ્ટ થયો છું, માટે તું વર માગ.' પ્રિયંકર બોલ્યો કે-“હે યક્ષરાજ! તમે મારા પર સંતુષ્ટ થયા છે તે એ પ્રધાનપુત્રીને સજ્જ કરીને મારા પર ઉપકાર કરે.” એટલે યક્ષે તેના વચનથી તેને સજજ કરી, અને કહ્યું કે-“આ મારી નિંદાકરવાથી બહુ પુત્ર પુત્રીને ઉત્પન્ન કરનારી થશે.” પછી પ્રિયંકરને સર્વ પક્ષીઓની ભાષા સમજાય તેવું જ્ઞાન આપીને યક્ષ સ્વ સ્થાને ગયે. Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. હવે પિતાની પુત્રીને શલ્યરહિત અને પટુતાયુક્ત જોઈને મંત્રી વિચારવા લાગે કે-“અહો ! આ પ્રિયંકરે મારા પર ભેટે ઉપકાર - કર્યો છે, માટે આ મારી પુત્રી એનેજ આપવી એગ્ય છે. આ પ્રમાણે વિચાર કરીને મોટા આગ્રહપૂર્વક પિતાની પુત્રી યશોમતીનું પ્રિય કરની સાથે પાણિગ્રહણ કરાવ્યું અને હસ્તમેચન વખતે બહુ ધન અને રત્નાદિક આપીને મંત્રીએ તેને અત્યંત સત્કાર કર્યો. પછી તે પ્રિયા સહિત ઘેર જઈને પ્રિયંકર વિચારવા લાગે કે-અહે ! આ બધે ઉપસર્ગહરસ્તવની ગુણનાને જ પ્રભાવ છે.” પછી પ્રિયંકર યશેત્યાદિક પિતાની પ્રિયાઓ સાથે વિવિધ ભોગ ભગવતે અને ધર્મકાર્ય કરતે સુખે સુખે પિતાને સમય વ્યતીત કરવા લાગે. હવે યશોમતી યક્ષવચનના પ્રભાવથી પ્રતિવર્ષે પુત્ર પુત્રીના યુગલને પ્રસવવા લાગી, તેથી તેને બહુ પુત્ર પુત્રી થયાં. તે સર્વનું લાલન પાલન, રક્ષણ, સ્તનપાન, ભોજન આપવા વિગેરે ચિંતા કરતાં તે અત્યંત ખેદ પામવા લાગી. તે બાળકને પરસ્પર કળહ કરતા જોઈને તે ઉદ્વેગ પામતી અને તેથી સુખે શયન કે ભોજન પણ કરી શકતી નહતી. આથી તે ચિંતવવા લાગી કે ખરેખર વધ્યા સ્ત્રી જ જગતમાં શ્રેષ્ઠ છે કે જે નિરંતર વિષય, ભજન, શયનાદિક બધું સુખે ભેળવી શકે છે. મેં તે કુકડીની જેમ પૂર્વે દુષ્કર્મ કર્યા જણાય છે, માટે હવે પછી મારે કેઈની પણ નિંદા ન કરવી. કહ્યું છે કે"परनिंदा महापापं, गदंति मुनयः खलु । ફોજે પાપૂતિ, પત્ર નશો થયા " છે ? પરનિંદાએ મોટામાં મોટું પાપ છે, એમ મુનિઓ કહે છે. જેના વેગે આ લેકમાં પરાભવ પ્રાપ્ત થાય છે અને પરલેકમાં Page #69 -------------------------------------------------------------------------- ________________ સમાન ની પ્રિય કર જિનમ તે બિમા કહેતા પ્રિયંકરનૃપ ચરિત્ર. નરક મળે છે.” તેમજ વળી ___ "आत्मनिंदासमं पुण्यं, न भूतं न भविष्यति । Fનિવાઈ પાપ, જે મૂર્ત ન મવિષ્યતિ' છે ? .. “આત્મનિંદા સમાન બીજું એ કે પુણ્ય નથી અને પરનિંદા સમાન બીજું એક પાપ નથી. ” એકદા પ્રિયંકર જિનમંદિરમાં જિનેંદ્રપૂજા કરીને પિતાના ઘર તરફ આવતા હતા, ત્યાં રસ્તામાં તેણે નિંબવૃક્ષ પર બેઠેલા એક કાગડાનું બોલવું સાંભળ્યું તે કાગડો તેને આ પ્રમાણે કહેતે હતો કે– હે નરોત્તમ ! આ નિબવૃક્ષના મૂળમાં ત્રણ હાથ નીચે લક્ષ દ્રવ્ય છે, તે તું ગ્રહણ કર અને મને ભક્ષ્ય આપ.” યક્ષે આપેલ વરદાનના પ્રભાવથી કાગડાના બેલને અંતરમાં વિચારીને તે વૃક્ષની નીચે ભૂમિ પેદવા લાગે. લોકેએ પૂછયું કે- હે પ્રિયંકર આ જમીન તું શા માટે ખોદે છે?” તેણે કહ્યું કે ઘરમાં પૂરવાને માટી ખોટું છું.” આ પ્રમાણે (સત્ય) કહીને છાની રીતે તે નિધાન ગ્રહણ કરી ઘેર આવ્યો અને કાગડાને તેણે દધિ વિગેરેનું બળિદાન આપ્યું. - હવે અશકરાજાએ પ્રિયંકરને ગુણત્કર્ષ સાંભળી હર્ષ પામી તેને બોલાવીને કહ્યું કે – હે પ્રિયંકર ! તારે પ્રતિદિન મારી સભામાં આવવુંઆ પ્રમાણેના રાજાના ફરમાનથી તે દરરોજ રાજસભામાં જવા લાગ્યા અને આસ્તે આસ્ત પૂર્વ પુણ્યના પ્રભાવથી તેના પર રાજાનું બહુમાન વધવા લાગ્યું. કહ્યું છે કે “રાજાનું બહુમાને, પ્રધાન ભેજન, પુષ્કળ ધન, શુદ્ધ પાત્રે દાન, અશ્વ ગજ યા રથનું વહન અને તીર્થયાત્રાનું વિધાન–એ મનુષ્યભવમાં દેવસમાન સુખ ગણાય છે. તે પૂર્વ પુણ્યના પ્રભાવથી અહીં પણ (આ લેકમાં પણ) પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે રાજાથી સન્માન પામતા તેને જોઈને Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરપ ચરિત્ર. બધા રિલેકો પણ તેને સત્કાર કરવા લાગ્યા. કહ્યું છે કે “ગમાં જનાબે ર, વિદ્યાવર્ત પનિક | ર ર ર હતા, છતિ ” ને “રાજમાન્ય, ધનવંત, વિદ્વાન, તપસ્વી, રણઘર અને દાતાર એવા પુરૂષને સર્વે આદર આપે છે.” - હવે કેટલાક દિવસ ગયા બાદ રાજાના અરિચૂર અને રણજૂર નામના બંને પુત્ર જવરના વ્યાધિથી મરણ પામ્યા. કહ્યું છે કે-“રાત્રિ ચાલી જશે, સુપ્રભાત થતાં સૂર્ય ઉદય પામશે અને કમળ વિકસિત થશે, આ પ્રમાણે કમળના પુટમાં રાત્રિએ બંધાઈ રહેલ મધુકર વિચાર કરતે હતે, એવામાં પ્રાતઃકાળે અહે! હાથી આ વીને તે કમળનું ભક્ષણ કરી ગયે.” રાજપુત્રના મરણુથી નગરમાં મહાન શોક વ્યાપી રહ્યો. રાજા પણ અત્યંત ચિંતાતુર થઈને સભામાં પણ આવતે બંધ થયે, એટલે મંત્રી તેને સમજાવવા લાગ્યા કે–“હે રાજન ! આ દેવાધીન વસ્તુમાં કેને ઉપાય ચાલી શકે? આ માર્ગ તે સહુ કેઈને માટે સમાન છે, માટે ખેદ કરવાથી શું? કહ્યું છે કે- ધર્મ, શોક, ભય, આહાર, નિદ્રા, કામ, કલહ અને કે–એ જેટલા વધારીએ તેટલાં વધી શકે છે. વળી–“તીર્થકરે, ગણધરે, ચક્રવર્તીએ, વાસુદેવે અને બળદેએ બધાઓને દુષ્ટદેવે સંહાર કર્યો, તે બીજા સામાન્ય જીવોની શી ગણના? વળી હે સ્વા મિન ! સગરચકીના સાઠ હજાર પુત્ર અને સુલસાના બત્રીશ પુત્રો સમકાળેજ મરણ પામ્યા હતા માટે હે રાજન ! તમારે સર્વથા શેક નજ કરે. કહ્યું છે કે-જન્મ પામેલાને અવશ્ય મરણ અને મરણ પામેલાને અવશ્ય જન્મ આવે છે (પ્રાપ્ત થાય છે), માટે એવી અનિવાર્ય બાબતમાં ચિંતા શી કરવી?” આ પ્રમાણે મંત્રીએ બહુ રીતે સ Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરપ ચરિત્ર માવ્યા છતાં રાજાને પુત્રનું દુઃખ વિસર્યું નહિ, અને પુત્રમોહથી અનુક્રમે તેના શરીરમાં પણ બેચેની ઉત્પન્ન થઈ. કહ્યું છે કે-અનમાં અરૂચિ, શરીરે પીડા, નિદ્રાને અભાવ અને મનની અસ્વસ્થતા–આમ હેવાથી કાંઈ સમજાતું નથી કે પરિણામે શું થશે? આ પ્રમાણે કેટલાક દિવસો જતાં એકદા રાજાએ પાછલી રાત્રિએ પતે ખયુક્ત વાહનમાં બેસીને દક્ષિણ દિશામાં ગયે. એવું સ્વપ્ન જોયું. પ્રભાતકાળે તે સ્વપ્નની વાત પિતાના મંત્રીને એકાંતમાં કહી. એટલે મંત્રીએ પણ સ્વપ્નશાસ્ત્રવેત્તાને એકાંતમાં બેલાવીને તે સ્વપ્નનું ફળ પૂછયું. તેણે કહ્યું કે-હે મંઝિન ! આ સ્વપ્ન અલ્પકાળમાં મરણને સુચવે છે. કહ્યું છે કે-“રાત્રિએ ખરયુક્ત યાનમાં બેસીને પિતે કઈ દિશામાં જાય છે, એવું સ્વપ્ન જોવામાં આવે તે તે જેનાર અલ્પકાળમાં મરણ પામે.” આ પ્રમાણે સાંભળીને રાજા અને મંત્રી બને અત્યંત ચિંતાતુર થઈ ગયા. પછી મંત્રીથી પ્રેરણે કરાચેલે રાજા પુણ્ય કરવાની ઈચ્છાથી દેવસ્થાનમાં પૂજાદિષ્ટ અને દીનેને ઉદ્વાર વિગેરે કરવા લાગ્યા. કહ્યું છે કે વાર્તા રેવાબમતિ, તપ કુતિ જિ. निर्धना विनयं यांति, क्षीणदेहास्तु शीलिनः" ॥१॥ પીડિત જન દેવને નમે છે, રેગીજને તપ કરે છે, નિધન લેકે વિનય કરે છે અને ક્ષીણ દેહવાળા શીલ પાળે છે.” એકદા રાજા સભામાં આવીને બેઠે, એટલે તેને પ્રણામ કરવાને માટે મંત્રી, સામંત, સેનાપતિ, શ્રેણી, પરેહિત વિગેરે સભ્યજને સર્વે આવ્યા. તે વખતે ત્યાં જવાની ઇચ્છાથી પ્રિયંકર પણ ઘરથી બહાર નીકળે. એવામાં માર્ગે આકાશવાણી થઈકેહે પ્રિયંકર! આજ રાજા તરફથી તને ભય ઉત્પન્ન થશે અને ચોરની જેમ બંધન Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનું ચરિત્ર. પ્રાપ્ત થશે. આવા પ્રકાર ગગનવાણી સાંભળીને પ્રિયંકર વિચારવા લાગે કે-“અહે! મેં રાજાને તે કોઈ પણ જાતને અપરાધ કર્યો નથી, પરંતુ રાજાને વિશ્વાસ છે ? કહ્યું છે કે-“સુંદરી, જડ (ળ), અગ્નિ અને સજા-એ ધીમંત જનને બહુજ સાવચેતીથી શેકવા લાયક છે. અન્યથા તેઓ પ્રાણસંકટમાં નાખી દે છે. વળી છળ જેનારા રાજા વિગેરે સ્વાર્થ સાધવામાં તત્પર હેવાથી નિરપરાધી પુરૂષને પણ પ્રાણસંકટમાં નાખે છે. આ પ્રમાણે વિચાર થયા છતાં પણ “જે થવાનું હશે તે થશે એમ વિચારી, સાહસિકપણું સ્વીકારી, રાજસભામાં પ્રવેશ કરીને જે તે રાજાને પ્રણામ કરે છે, તેટલામાં અકસ્માત્ પૂર્વોક્ત દેવવલ્લભ હાર તેના મસ્તક પરથી સભામાં પડ, અને રાજા વિગેરે સદ્ભૂજના જોવામાં આવ્યા. બધાના મનમાં મોટું આશ્ચર્ય ઉત્પન્ન થયું. સર્વે કહેવા લાગ્યા કે- અહા ! રાજાને હાર ખોવાઈ ગયો હતો, તે અત્યારે આ પ્રિયંકર પાસેથી મળી આવ્યો. પોતાના મસ્તક પરથી હારને પડેલ જેઈને પ્રિયંકર પણ મનમાં ચક્તિ થઈ વિચારવા લાગ્યો કે- અહા ! દેવે અનુચિત કર્યું. ઘણા કાળથી મેળવેલ મહત્વ આજે આચાર્યના કલંકથી બધું વિનષ્ટ થયું અને મરણ પાસે આવ્યું. માર્ગમાં પ્રગટ થયેલ આકાશવાણી પણ સત્ય ઠરી. . चौरपापद्रुमस्येह, वधबंधादिकं फलम् । - ગાયતે જે તુ, કર્ણ નાના ? . “ચેરીરૂપ પાપવૃક્ષનું આ ભવમાં વધ અને બંધનાદિરૂપ ફળ મળે છે અને પરલોકમાં નરકની વેદનારૂપ ફળ પ્રાપ્ત થાય છે.” અહે! મેં પૂર્વ જન્મમાં કેઈને પણ વૃથા કલંક આપેલા Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનું ચરિત્ર. હશે, જેથી તે કર્મ અત્યારે મને ઉદ્યમાં આવ્યું.” પ્રિયંકર આ પ્રમાણે વિચાર કરે છે તેવામાં અશેકચંદ્ર રાજાએ કોટવાળને હુકમ કર્યો કે હું કેટવાળ! ચેરના દંડને લાયક એવા આ દુષ્ટ પ્રિયંકરને શૂળી પર ચડાવે. આ પ્રમાણે સાંભળી મંત્રીએ રાજાને વિ-જ્ઞપ્તિ કરી કે હે સ્વામિન્ ! આ પ્રિયંકરમાં આવી અઘટિત વાત કદાપિ ઘટતી નથી, એ તે મહાઉપકારી અને પુણ્યવંત છે. માટે આ સંબંધને ખુલાસો તેને પૂછો.” આ પ્રમાણે મંત્રીના કહે વાથી રાજાએ પ્રિયંકરને પૂછયું કે-“હે પ્રિયંકર ! આ લક્ષ મૂલ્યવાળો હાર તે ક્યાંથી લીધે છે? શું કેઈએ તને અર્પણ કર્યો છે? અથવા કેઈએ તારે ઘેર થાપણ તરીકે રાખેલ છે? જે હોય તે સાચેસાચું કહી દે.” પ્રિયંકર બે કે-હે સ્વામિન્ ! હું કશું જાણ નથી, આજ પર્યત એ હાર મેં કદાપિ જોયો પણ નથી.” , ત્યારે મંત્રી બોલ્યો કે હે રાજન ! આ પ્રિયંકર ખરેખર ચોરના દંડને લાયક નથી, માટે આ બાબતમાં વિચારીને કાર્ય કરવાનું છે. કહ્યું છે કે सहसा विदधीत न क्रियामविवेकः परमापदां पदम् । वृणुते हि विमृश्यकारिणं, गुणलुब्धाः स्वयमेव संपदः ॥१॥ લાંબે વિચાર કર્યા વિના કંઈ પણ કામ ન કરવું, કારણ કે અવિવેક એજ પરમ આપત્તિનું સ્થાન છે. જેઓ વિચારીને કામ કરે છે તેમને ગુણલુબ્ધ એવી સંપત્તિઓ સ્વયમેવ આવીને વરે છે.” વળી “પંડિત જને સગુણ કે નિર્ગુણ કાર્ય કરતાં પ્રથમ તેનું પરિણામ વિવેકથી વિચારી લેવું; કારણકે અતિ ઉતાવળથી કરી નાખેલ કાર્યોને વિપાક (પરિણામ) વિપત્તિની પ્રાપ્તિ પર્યત શલ્યતુલ્ય થઇને હૃદયને બાળ્યા કરે છે. વળી તે સ્વામિન ! એને Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનુ૫ ચરિત્ર વિનયગુણજ એના કુલીનપણાને અને સદાચારીપણાને પ્રગટ કરે છે. કહ્યું છે કે હંસને ગતિ, કોકિલાને કંઠની મધુરતા, મયૂરને નૃત્ય, સિંહને પરમશર્ય, ચંદનવૃક્ષને સારભ્યને શીતળતા અને કુલીન જનેને વિનય કેણે શીખવ્યા છે અર્થાત તે બધાં તેમાં સ્વભાવસિદ્ધજ હેય છે. માટે હે રાજન! આ કઈ દેવની ચેષ્ટા લાગે છે. આવા પ્રકારનું મંત્રીનું કથન સાંભળીને રાજાએ કહ્યું કે મંત્રિન ! આ તારો જમાઈ હેવાથી ખરેખર તું એને પક્ષ કરતો લાગે છે; પરંતુ ચોરને પક્ષ કરે એ કઈને પણ શ્રેયસ્કર નથી. કહ્યું છે કે-એરને સહાય આપનાર, ચેરની સાથે મસલત કરનાર, ચોરના બેદને જાણનાર, તેની સાથે કવિજ્ય કરનાર અને ચોરને અન્ન તથા સ્થાન આપનાર-એ સાત પ્રકારે ચેર કહેલ છે. આ પ્રમાણેનું રાજાનું વચન સાંભળીને મંત્રી ભય પામી યુગેજ બેસી રહ્યો. એટલે રાજાએ કેટવાળને કહ્યું કે હું કેટવાળ! આ હારના ચોર પ્રિયંકરને મજબૂત રીતે બાંધો. આ પ્રમાણેના રાજાના હુકમથી તેણે ત્યાં જ તેને બાંધી લીધે. પછી રાજાએ મંત્રીને કહ્યું કે-હે. મંત્રિનતે દિવસે દેવ હારના ચારને મારું રાજ્ય મળશે એમ કહ્યું છે, પરંતુ હું આ હારના ચેરને શૂળીપરજ ચડાવીશ, મારું : રાજ્ય તે મારા ગેત્રીઓજ કરશે.” એટલે મંત્રીએ (વકેક્તિમાં કહ્યું કે હે સ્વામિન્ ! આપનું સર્વ કથન સત્ય છે.” હવે એવા અવસરે ત્યાં રાજસભામાં દિવ્ય રૂપવતી, દિવ્ય આભરણવાળી અને દિવ્ય લોચનવાળી એવી કે વિદેશી ચાર સ્ત્રીઓ આવી. તેમનું રૂપ વિગેરે જોઈને સર્વે સભ્ય અને અત્યંત વિસ્મય પામ્યા. પછી રાજાએ તે સુંદરીઓને પૂછયું કે તમે કયાંથી અને શા હેતુથી અહીં આવી છે ? શું આ નગરમાં તીર્થયાત્રા Page #75 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનુ૫ ચરિવા કરવા આવેલ છે કે સ્વજનેને મળવા માટે આવેલ છે? તે કહે અને મારે લાયક કંઈ પણ કાર્ય ફરમાવો. એટલે તેમાંથી એક વૃદ્ધા બેલી કે-“હે રાજેદ્ર! અમે પાટલીપુત્રનગરથી અહીં આવેલ છીએ. આ પ્રિયંકર મારે પુત્ર છે, તે રીસાઈને મારે ત્યાંથી ચાલ્ય ગયે હતા, અમે બે વર્ષ પર્યત સર્વત્ર એની શોધ કરી, પણ કયાં છે તેને પત્તો ન મળે. હમણું આ અશેકપુરથી આવેલ કેઈ પુરૂષે અમને કહ્યું કે- પ્રિયંકર નામને વ્યવહારીપુત્ર અમુક અવસ્થાવાળે, આવા રૂપવાળે અને પરેપકારમાં તત્પર અશોકપુરમાં વસે છે. આ પ્રમાણે તેને બરાબર પત્ત મળવાથી અમે અહીં આવેલ છીએ. અહીં આવીને અમે કઈ પુરૂષને પૂછયું કે- પ્રિયંકર કયાં રહે છે એટલે તેણે કહ્યું કે–પ્રિયંકર રાજમાન્ય છતાં આજેજ ચોરીના કલંકથી રાજાએ તેને નિગ્રહ કર્યો છે એમ સાંભળીને અમે અહીં રાજસભામાં આવેલ છીએ. વળી હે રાજન! તમારા દર્શન નથી અમારે આજ દિવસ સફળ થયા છે.” આ પ્રમાણે કહીને તે વૃદ્ધ સ્ત્રી પ્રિયંકરને ત્યાં બેઠેલો જોઈને કહેવા લાગી કે– હે પુત્ર! નું રીસાઈને ઘરમાંથી કેમ ચાલ્યો ગયો?” તે વખતે “આ મારે ભાઈ છે એમ કહીને બીજી સ્ત્રીએ તેની સાથે વાતચીત કરી. એટલે ત્રીજી સુંદરી બેલી કે–આ તે મારો દીયર છે. ત્યારે ચી સુંદરી બોલી કે-અહે! આ તે મારો સ્વામી છે. એમ કહીને લજજાથી નમ્રમુખી થઈ દૂર ઉભી રહી. આ વૃત્તાંત અને સર્વે સભ્ય લોક મનમાં અત્યંત આશ્ચર્ય પામ્યા અને વિચારવા લાગ્યા કે – ખરેખર, અહીં હવે આ પ્રિયંકરનું કંઈક કપટ પ્રગટ થશે. કહ્યું છે કે-વિદ્યારંભ ક્ષણવાર ટકે છે, જ્ઞાનદંભ ત્રણ દિવસ ટકે છે, રસદંભ છ માસ ટકે છે, પણ માનદંભ તે દુસ્તરજ છે.” Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭૨ પ્રિયંકરનુ૫ ચરિત્ર કેટલાક લકે કહેવા લાગ્યા કે-અહે! આ પોપકારી પુરૂવાર રત્નના હારની ચોરીને દોષ આવ્યો એ બહુજ અઘટિત થયું છે. પરંતુ વિધાતાને એ સ્વભાવ છે. કહ્યું છે કે – शशिनि खलु कलंक, कंटकाः पद्मनाले, जलधिजलमपेयं, पंडिते निर्धनत्वम् । धनवति कृपणत्वं, दुर्भगत्वं सुरूपे, स्वजनजनवियागो, निर्विवेकी विधाता ॥ १ ॥ ચંદ્રમામાં કલંક, પદ્મની નાલમાં કાંટા, સમુદ્રના જળમાં લવણતા,પંડિતમાં નિર્ધનતા, ધનવંતમાં કૃપણુતા, સુરૂપમાં દર્ભાગ્ય, અને સ્વજનમાં વિયોગ–એમ કરવામાં વિધાતાએ ખરેખર પિતાનું અવિવેકીપણું જ જાહેર કર્યું છે.” કેટલાક જને પ્રિયંકરની પ્રશંસા કરવા લાગ્યા અને કેટલાક તેને નિંદવા પણ લાગ્યા. કેટલાક દેવને ઉપાલંભ દેવા લાગ્યા અને કેટલાક હસવા પણ લાગ્યા. તથાપિ પ્રિયંકર તે શાંતજ રહ્યો. તે મનમાં લેશમાત્ર પણ કેધ કરતો નહોતે. હવે તે સુંદરીઓમાંથી વૃદ્ધ રાજાને કહેવા લાગી કે હે રાજન્ ! મારા પુત્રને મુક્ત કરે એટલે રાજાએ કહ્યું કે આ તારા પુત્રે મારે લક્ષમૂલ્ય હાર ચોર્યો છે, માટે હું તેને શી રીતે મુક્ત કરૂં?” વૃદ્ધા બોલી કે–“હે રાજન ! તમે કહે તે તેને હું દંડ આપું.” રાજા બોલ્યા કે “હે વૃધે! જે તું ત્રણ લક્ષ દ્રવ્ય દંડ તરીકે આપીશ તેજ હું તેને મુક્ત કરીશ” તે બોલી કેલક્ષત્રય કરતાં પણ અધિક આપીશ; પરંતુ એ મારા પુત્રને તમે મુક્ત કરે.” રાજાએ કહ્યું કે-એને પિતા ક્યાં છે?” તેણે કહ્યું કેતે અમારે ઉતારે છે. પછી રાજાએ તેને બોલાવીને કહ્યું કે- આ Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરપ ચરિત્ર. ૭૩ પ્રિયંકર તમારે શું થાય?” તે બોલ્યો કે હે રાજન! એ મારે પુત્ર થાય.” એવામાં મંત્રી છે કે- હે સ્વામિન્ ! આ બધું અસત્ય લાગે છે. ખરેખર આ લોકે ધૂર્ત લાગે છે, કારણ કે આ પ્રિયંકરને પાસદરનામે પિતા અને પ્રિયશ્રી નામની માતા તે આજ નગરમાં રહે છે. માટે તેમને બેલાવીને આ વાત તેમને પૂછો. રાજાએ કહ્યું કે– હે મંત્રિન ! તે તે એના પાલક હશે, માટે તેમને પૂછવાનું શું પ્રયોજન છે?” મંત્રી બેન્ચે કે-“હે સ્વામિન તથાપિ તેમને અહીં બોલાવો. પછી તેમને પણ રાજાએ સભામાં બેલાવ્યા. પૂર્વે આવેલા અને નવા બને માતાપિતા સમાન આકારવાળા, સમાન રૂપવાળા, સમાન રીતે બોલનારા, સમાન વયવાળા અને જાણે સાથે જ જમ્યા હોય તેવા દીસવા લાગ્યા. આ પ્રમાણે જોઈને રાજાવિગેરે સર્વ સભાજને આશ્ચર્યમગ્ન થઈ ગયા. પછી રાજાએ મંત્રીને કહ્યું કે-“હે મંત્રિમ્ ! ખરેખર તારૂં કથનક સત્ય કરે તેમ છે. એવામાં તે બન્ને પિતા પુત્રને અર્થે વિવાદ કરવા લાવ્યા, અને રાજાને કહ્યું કે હે સ્વામિન્ ! આ સંબંધમાં તમે ન્યાય કરે, નહિ તે અમે બીજા રાજા પાસે જઈશું.' તે સાંભળીને રાજાએ મંત્રીને કહ્યું કે આ બાબતમાં તે મંત્રિનું ! તું બુદ્ધિ ચલાવી કાંઈક નિર્ણય કરી પછી મંત્રીએ વિચારીને કહ્યું કે-આ રાજસભામાં સાત હાથીના ભાર જેટલી સમરસ પાષાણશિલા છે, તેને એક હાથથી જે ઉપાડે તેજ આ પ્રિયંકરને પુત્ર તરીકે લઈ શકે. આ પ્રમાણે સાંભળીને પ્રથમ આવેલ અતિથિ પિતાએ તે શિલા લીલામાત્રમાં એક હાથથી ઉપાડી લીધી. પાસદર શેઠ તે વિલક્ષણ થઈને કિંકર્તવ્યમૂઢ બની ત્યાંજ ઉભો રહ્યો. પછી મંત્રીએ રાજાને કહ્યું કે “હે સ્વામિન ! આ શિલા ઉપાડનાર સામાન્ય મનુ Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રિયકરનૃપ ચરિત્ર. ષ્ય નથી. ' આ પ્રમાણેનુ મંત્રીનુ કથન સમજી જઈ મનમાં વિચારીને રાજાએ તે શિલા ઉપાડનારને કહ્યું કે- હું ભદ્ર ! ખરેખર તુ મનુષ્ય નથી, પર’તુ કાઇ પણ દેવ, દાનવ યા વિદ્યાધર લાગે છે, માટે આ પ્રિયકરો તું પિતા લાગતા નથી. વળી અમને તુ શા માટે છેતરે છે ? તારૂ સત્ય સ્વરૂપ પ્રગટ કર.’ આ પ્રમાણે સાંભળીને તરતજ તે દેવરૂપ થઇ ગયા, અને ચારે સુદરીએ અદૃશ્ય થઇ ગઇ. દેવ કહેવા લાગ્યા કે હું રાજેંદ્ર ! હું તારા રાજ્યને અધિષ્ઠાયક દેવ છું. તારા મરણુ સમય જણાવવા અને રાજ્યયેાગ્ય પુરૂષને રાજ્યપર સ્થાપવા હું અહીં આવ્યો છું, પરંતુ તુ હજી ખહુ તૃષ્ણાથી તરલિત છે, કહ્યું છે કે '' “ગંન્ગષ્ઠિત વણિત મુંડ, વચનવિહીન નાત તુંકમ્ । वृद्धो याति गृहीत्वा दंड, तदपि न मुंचत्याशापिंडम् " ॥१॥ “ અંગ ગળી ગયું, શિરના કેશ શ્વેત થઈ ગયા, મુખ દાંતવિનાનું થઇ ગયું અને વૃદ્ધ થઈ લાકડી લઈને ચાલવા લાગ્યા, તથાપિ માણસ આશારૂપ પિંડને છેડતા નથી. ” હું રાજન્ ! હવે તુ જરાથી જરીભૂત થઈ ગયા છે, માટે પરલેાક સાધવાને તારે ધર્મકાર્યો કરવાં એજ ઉચિત છે, તેથી રાજ્યભારની ધુરાને કાઇ પણ ધર પુરૂષના હાથમાં સાંપીને તુ ધર્મકાર્યમાં લીન થા, ારણુ કે પ્રાસાદનું રક્ષણ કરવા માટે જીણુ સ્તંભને ઠેકાણે લેાક નવીન સ્તંભને સ્થાપે છે.' રાજાએ આ પ્રમાણે સાંભળીને કેવને પૂછ્યું કે- હે દેવ ! ત્યારે કહો કે મારૂ મરણ ક્યારે થશે ?' દેવ આવ્યેા કે– હે ભૂપ ! આજથી સાતમે દિવસે તારૂં મરણ થશે.’ આ પ્રમાણે સાંભળીને રાજા પોતાના મનમાં અત્યંત ભય પામ્યા. કહ્યુ છે કે—પંથ સમાન જી નથી, દારિદ્રચ સમાન પરાભવ નથી, " Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. ૭૫ મરણ સમાન ભય નથી અને ક્ષુધા સમાન વેદના નથી.” પછી રાજાએ દેવતાને કહ્યું કે-“હે દેવ! રાજ્યને યોગ્ય કાઈપુરૂષ બતાવો કે જેથી તેને રાજ્યપર સ્થાપન કરૂં દેવ બોલ્યો કે- હે રાજન ! પુણ્યથી અધિક એવા આ પ્રિયંકરને જ તું પોતાનું રાજ્ય આપ, બીજું કે અહીં રાજ્યગ્ય નથી.” રાજા બે કે-“મારા હારના ચેર એવા એને રાજ્ય આપવું યંગ્ય નથી. કહ્યું છે કે-કુરા જાના હાથમાં રાજ્ય આવવાથી પ્રજાને સુખ કયાંથી ? કુપુત્રના યોગથી પિતાને શાંતિ ક્યાંથી ? કુદારાથી ભર્તારને આનંદ ક્યાંથી ? અને કુશિષ્યને ભણાવતાં અધ્યાપકને યશ ક્યાંથી ?” દેવ બોલ્યો કે-“હે નરાધિપ ! જે પોતાની પ્રજાનું સદા સુખ વાંછતે હોય તો પુત્કૃષ્ટ એવા પ્રિયંકરનેજ રાજ્યપર સ્થાપન કર. વળી એ પ્રિયંકર નિરપરાધી છે, એણે તારે હાર ચેર્યો નથી. વિચાર કર કે આરક્ષકથી રક્ષિત થયેલા અને તાળું દીધેલા એવા તારા ભંડારમાં એ શી રીતે જઈ શકે? પરંતુ એ તારે હાર મેંજ તારા ભંડારમાંથી લઈને આટલા દિવસ મારી પાસે રાખ્યું હતું. આજ “આ રાજ્ય પુરૂષ છે.” એમ તને સૂચના કરવા માટે એની પાસેથી મેં તે હાર પ્રગટ કરાવ્યું છે. આ પ્રમાણે સાંભળીને રાજાએ પ્રિયંકરને બંધનરહિત કરી દેવને કહ્યું કે-“હે દેવ ! આ મારા દાનજૂર નામના પુત્રને રાજ્યપર સ્થાપન કરે. 'દેવતા બોલ્યો કે“હે રાજન્ ! એ પણ અલ્પ આયુષવાળા છે. વળી પ્રિયંકર વિના બીજે કઈ પણ પ્રજાપ્રિય થવાને નથી. હે રાજન ! જે તું ન માનતે હોય, તે નગરમાંથી ચાર કુમારિકાઓને બોલાવીને આ સભામાં તિલક કરાવે. તેઓ સ્વયમેવ જેને તિલક કરે, તેને જ તારે રાજ્યપર સ્થાપ.” આ પ્રમાણે સાંભળીને રાજાએ તથા સભાસ Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરતૃપ ચરિત્ર. * દોએ પણ તે વાત કબુલ રાખી. પછી સજાએ ચાર કુમાર્કિને નગરમાંથી બોલાવી. તેમના હાથમાં કુંકુમના પાવન કંકાવટી ) આપ્યાં અને તિલક કરવા આદેશ કર્યો. તેમણે ચારેએ અનુક્રમે પ્રિયંકરનાજ ભાલપર તિલક કર્યું અને દેવતાએ તે ચારેના મુખમાં ઉતરીને આ પ્રમાણેના ભાવાર્થવાળા ચાર કલેક કહેવરાવ્યાપ્રથમ બોલી કે નિનમાર સતા મૂળા, નરેદ્ર ચિંI. शूरेषु प्रथमः स्वीया, रक्षणीया मजा सुखं ॥ १ ॥" “હે પ્રિયંકર રાજા ! તું સદા જિનભક્ત થજે અને શુરવીમાં અગ્રેસર થઈ તારી પ્રજાનું સુરક્ષણ કરજે બીજી બેલી કે" यत्र प्रियंकरो राजा, तत्र सौख्यं निरंतरं । तस्मिन् देशे च वास्तव्यं, सुभिक्ष निश्चितं भवेत् ॥२॥" જ્યાં પ્રિયંકર રાજા હશે, ત્યાં નિરંતર સુખ રહેશે, માટે એવા દેશમાં નિવાસ કરે કે જ્યાં નિરંતર સુભિક્ષજ હેય.” ત્રીજી બેલી કે " अशोकनगरे राज्यं, करिष्यति पियंकरः। દ્રાવિયુવાન, વીયાણા_માતાઃ” | રૂ . અશોક નગરમાં પિતાના પુણ્યના પ્રભાવથી પ્રિયંકર રાજા બોંતેર વર્ષ સુધી રાજ્ય કરશે. ” ચેથી બેલી કે"प्रियंकरस्य राज्येऽस्मिन्न भविष्यंति कस्यचित् । રાષિક્ષતિરમિયાન ર” છો Page #81 -------------------------------------------------------------------------- ________________ પ્રિયકરનૃપ ચરિત્ર. - પ્રિયકરના આ રાજ્યમાં કોઈને પણ રાગ, દુર્ભિક્ષ, મરકી, ઈતિ, ચાર અને શત્રુ વિગેરેના ભય પ્રાપ્ત થશે નહીં.” પછી દેવતાએ પ્રિય’કર ઉપર પુષ્પવૃષ્ટિ કરી, અને સ ંતુષ્ટ થયેલા અશોકચન્દ્ર રાજાએ પણ પાતાના હાથે તેના ભાલસ્થળ પર રાજતિલક કર્યું. એટલે મંત્રી પ્રમુખ રાજલેાકેાએ પ્રિયકરના રાજ્યાભિષેક કર્યો. પછી તે સિંહાસનપર બેઠા એટલે તેનાપર છત્ર ધરવામાં આવ્યું અને વારાંગનાએ તેની આગળ નૃત્ય કરવા લાગી. પ્રધાન, સ્વજના અને તેના માતપિતાદિક સર્વે અત્યંત હર્ષ પામ્યા. ७७ આ પ્રમાણે ‘ પ્રિયંકરને દેવતાએ રાજ્ય આપ્યુ’ એમ સાંભહીને શત્રુ રાજાઓએ પણ ત્યાં આવીને તેને ભેટણું કર્યું. સમસ્ત પ્રજા પણ તેના પુણ્યની પ્રશંસા કરવા લાગી. પછી સાતમે દિવસે અશોકચંદ્ર રાજાનું મરણ થયું, એટલે શેકાતુર થયેલા પ્રિય કરે પોતાના પિતાની જેમ તેનું મૃતકાય ( ઉત્તરક્રિયા ) કર્યું' અને રાજાના પુત્રને તથા ગાત્રીઓ વિગેરેને ગ્રામાદિક આપીને સંતુષ્ટ કર્યા. પછી અનુક્રમે તેણે ઘણા દેશો સાધ્યા, અને અનેક રાજાએ તેના ચરણમાં નમસ્કાર કરવા લાગ્યા. આ પ્રમાણે ઉપસ હસ્તાત્ર ગુણનના પ્રભાવથી પ્રિયકરને આ ભવમાં પણ સ ઇષ્ટ કાર્યોની સિદ્ધિ પ્રાપ્ત થઇ અને તેના ભડારમાં અગણિત ધન થયું. કહ્યું છે કે ઉપસ હરસ્તાના ગુણનથી ભવીજનાનાં કાની સિદ્ધિ થાય છે અને તેમના શત્રુઓ મિત્ર બની જાય છે. ’વળી‘સુકૃત એ ધનનું ખીજ છે, વ્યવસાય એ જળ છે, તપ એ વૃષ્ટિ છે અને સમય પ્રાપ્ત થતાં તે ઉચમાં આવીને ભવ્યાને સત્ ફળ આપે છે.’ હવે પ્રિયંકર રાજા પેાતાના દેશમાં અનેક પ્રકારના દાન પુણ્ય Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૮ પ્રિયંકરનૃપ ચરિત્ર કરવા લાગે, એટલે તેનું અનુકરણ કરીને તેની પ્રજા પણ ધર્મમાં આદર કરી અનેક પ્રકારના પુણ્યકર્મ કરવા લાગી. કહ્યું છે કે-રાજા જે ધર્મિષ્ટ હોય તે પ્રજા ધમિષ્ટ થાય છે, રાજા જે પાપી હોય તે પ્રજા પાપષ્ટ થાય છે, અને જે સમાન હોય તે પ્રજા પણ સમાન થાય છે, પ્રજા રાજાનું જ અનુકરણ કરે છે. એટલા માટે જ કહેવાય છે કે-થા નાના તથા જના. આ પ્રમાણે કેટલાક દિવસો વ્યતીત થયા પછી ધનદત્ત શેઠની પુત્રી શ્રીમતી કે જેને પટ્ટરાણીપદે સ્થાપી હતી તેને પુત્ર થયે. એટલે રાજાએ મહા આડંબરપૂર્વક તેને જન્મોત્સવ કર્યો અને દીનાદિકને બહુ દાન આપ્યું. અનુક્રમે વૃદ્ધિ પામતાં તે પુત્રનું રાજાએ મહત્સવપૂર્વક “યંકર એવું નામ પાડ્યું. પાંચમે મહિને તે કુમારને મુખમાં દાંત આવ્યા; એટલે રાજાએ તે બાબત શાસ્ત્રજ્ઞ જનેને પૂછયું તેઓએ કહ્યું કે જે પ્રથમ મહિને દાંત આવે તે કુળને દવંસ કરે છે, બીજે મહિને આવે છે તે પિતાને જ હણે છે, ત્રીજે મહિને આવે તે પિતા અને પિતામહનો નાશ કરે છે, ચેથે મહિને આવે તો ભાઈઓનો વિનાશ કરે છે, પાંચમે મહિને આવે તે શ્રેષ્ઠ એવા હાથી, અશ્વ અને ઉંટેની પ્રાપ્તિ થાય છે, છટ્ઠ મહિને આવે તે કુળમાં કલહ અને સંતાપ કરે છે, સાતમે મહિને ધન, ધાન્ય અને ગાય વિગેરેને નાશ કરે છે અને જે દાંત સહિત જન્મ થાય તે તેને રાજ્ય મળે છે. આ પ્રમાણે સાંભળીને રાજાએ સંતુષ્ટ થઈ તેમને દ્રવ્ય અને વસ્ત્રાદિક આપી વિસર્જન કર્યા. અન્યદા રાજાના બીજા હૃદય સમાન અને સર્વ રાજ્યકાર્યમાં ધુરંધર એ મંત્રી શૂળરોગથી મરણ પામે. તેથી પ્રિયંકર રાજાને Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનપ ચરિત્ર. ૭૯ અત્યંત વિષાદ થયે કહ્યું છે કે “ ઉત્તમ પ્રધાન વિના રાવણ રાજાએ પિતાનું રાજ્ય ગુમાવ્યું અને લક્ષ્મણની બુદ્ધિથી રામચંદ્ર પિતાનું રાજ્ય પ્રાપ્ત કર્યું. પછી રાજાએ મંત્રીપુત્રને બેલાવીને તેને મંત્રીપદે સ્થાપવા સારૂ તેની બુદ્ધિની પરીક્ષા કરવાને માટે એક લેક કો:– मुखं विनाऽत्येकनरोऽतिशुद्धो, हस्तेन भक्ष्यं बहुभाजनस्थम् । रात्रिदिवादी न कदापि तृप्तः, शास्त्रानभिज्ञः परमार्गदर्शी ॥१॥ એક અતિ શુદ્ધ માણસ મુખ વિના હાથવતી ભાજનમાં રહેલું બહુ ભક્ષ્ય રાત દિવસ ખાય છે, છતાં તે કદાપિ તૃપ્તિ પામત નથી. વળી તે શાસ્ત્રથી અનભિજ્ઞ છે, છતાં પરને માર્ગ બતાવે છે.” તે કેણ ?) આ પ્રમાણે સાંભળીને તે બુદ્ધિમાન મંત્રીપુત્રે વિચારીને કહ્યું કે-“હે સ્વામિન્ ! આપ કહો છો, એવા પ્રકારને તે દીપક' (દી) હોય. એટલે રાજાએ પુનઃ પૂછ્યું કે – "नारी त्रण छे एकठी मली, बे गोरी त्रीजी शामली । पुरूष विना नवि आवे काज, रात दिवस मानीजे राज" ॥१॥ મંત્રીપુત્ર બે કે- દોત, મશી અને લેખણ. આ પ્રમાણે ઉત્તર સાંભળીને તેના ગુણથી રંજિત થઈ રાજાએ તેને પિતાના મંત્રીની પદવી પર સ્થા. કહ્યું છે કે-“ બુદ્ધિથી વિમળ એવા ગુણીજને શાસ્ત્રને બોધ અને નિરંતર માન સન્માન પ્રાપ્ત કરે છે. બુદ્ધિથી સર્વ અર્થની સિદ્ધિ થાય છે અને તત્કાળ રિપુનાં બળને પરાજય થાય છે બુદ્ધિથી સારા સુભટની સહાય મેળવી એક લઘુ રાજા પણ શત્રુના દુર્ગને વશ કરે છે અને બુદ્ધિથી ચાણક્ય, રેહક અને અભયકુમાર વિગેરે પુરૂ સત્વર મહત્વને પામ્યા છે.” Page #84 -------------------------------------------------------------------------- ________________ ૮૦ પ્રિયકરતૃપ ચરિત્ર. અન્યદા અવસરે અશેકપુરની નિકટના ઉદ્યાનમાં શ્રી ધર્મ નિધિસૂરિ પિતાના પરિવાર સહિત પધાર્યા. વનપાલકના મુખથી તેમનું શુભાગમન સાંભળીને અત્યંત હર્ષિત થયેલ પ્રિયંકર રાજા તેમને વંદન કરવાને પિતાના પરિવાર સહિત ઉદ્યાનમાં ગયે અને વિધિપૂર્વક તેમને વંદના કરીને ગ્ય સ્થાને બેઠે. આચાર્ય મહારાજે તેને ગ્ય જાણીને આ પ્રમાણે ધર્મોપદેશ આપે કે-“શ્રી જિનચંદન, જિનપૂજા, નમસ્કાર મંત્રનું સ્મરણ, સુપાત્રે દાન, સૂરીશ્વર (સુગુરુ) ને નમસ્કાર તથા તેમની ભક્તિ અને ત્રસજની રક્ષાએ શ્રાવકેનું દિનકૃત્ય છે. (આ કાવ્યમાં પ્રત્યેક ચરણના એક એક અક્ષરથી ગ્રંથકર્તાનું નામ શ્રી જિનસૂરિ નિષ્પન્ન થઈ શકે છે. ) વળી ‘મહત્સવપૂર્વક તીર્થયાત્રા કરવી, સાધર્મિકવાત્સલ્ય કરવું, શ્રી સંઘની પૂજા કરવી, આગમ લખાવવા અને તેની વાચના અપાવવીએ વકૃત્ય છે.” તીર્થયાત્રાનું ફળ આ પ્રમાણે છે-“નિરંતર શુભ ધ્યાન, અસાર લક્ષ્મીનું ચાર પ્રકારના સુકૃતની પ્રાપ્તિરૂપ ઉચ્ચ ફળ, તીર્થની ઉન્નતિ, અને તીર્થકરપદની પ્રાપ્તિ-યાત્રા કરવાથી આ ચાર પ્રકારના ગુણોની પ્રાપ્તિ થાય છે. વળી કહ્યું છે કે"वपुः पवित्रीकुरु तीर्थयात्रया, चित्तं पवित्रीकुरु धर्मवांछया । वित्तं पवित्रीकुरु पात्रदानतः, कुलं पवित्रीकुरु सच्चरित्रतः" ॥१॥ હે મહાનુભાવ ! તીર્થયાત્રાથી શરીરને પાવન કર, ધર્માભિલાષથી મનને પાવન કર, પાત્રદાનથી ધનને પવિત્ર કર અને સ ચારિત્રથી કુળને ઉજવળકર.” વિશેષમાં શ્રી શત્રુંજય તીર્થ પર જિનેશ્વરનાં દર્શન કરતાં બંને દુગતિ (નરકને તિર્યંચ) ને ક્ષય થાય છે અને પૂજા તથા સ્નાત્ર કરવાથી હજાર સાગરોપમના કરેલ દુષ્કર્મ ક્ષીણ થાય છે. ધ્યાન કરતાં હજાર ૫૫મનું, અભિગ્રહથી Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રિય કનુપ ચરિત્ર. લાખ પલ્યાપમનુ અને સન્મુખ ગમન કરવાથી એક સાગરોપમનુ સંચિત પાપ પ્રલય પામે છે.' વળી- નમસ્કાર સમાન મત્ર નથી, શત્રુંજય સમાન તી નથી, જીવટ્ઠયા સમાન ધમ નથી અને કલ્પસૂત્ર સમાન શાસ્ત્ર નથી.” આ પ્રમાણે શ્રીગુરૂના ઉપદેશ સાંભળીને પ્રિય કરરાજા ધર્મ કાર્યોમાં વિશેષે દ્રઢ મનવાળા થયા. ૯૧ પછી રાજાએ શ્રીગુરૂને નમસ્કાર કરીને ઉપસ હરસ્તાત્ર ગણુવાની આમ્નાય પૂછી. એટલે ગુરૂમહારાજ ખેલ્યા કે–‘હે રાજન્ ! આ સ્તવમાં શ્રીભદ્રબાહુસ્વામીએ અનેક મત્ર યંત્રા ગોપવી રાખ્યા છે. જેનું સ્મરણ કરતાં અત્યારે પણ જળ, અગ્નિ, વિષ, સર્પ, દુષ્ટ ચ ુ, રાજરેાગ, રાક્ષસ, શત્રુ, મરકી, ચાર અને શ્વાપદ વિશેરૈના કરેલા ભય વિનાશ પામે છે. વળી હે રાજન્ ! તને આ સ સંપત્તિની પ્રાપ્તિ પણ એજ સ્તવને પાર્ક કરવાના પ્રભાવથીજ થઇ છે. આ સ્તવમાં પ્રથમ છ ગાથા હતી. છઠ્ઠી ગાથાના પાઠથી ધરણેદ્ર પ્રત્યક્ષ આવીને સ્મરણ કરનારનું પોતેજ કષ્ટ નિવારણ કરતા હતા. તેણે શ્રીભદ્રબાહુસ્વામીને વિન ંતિ કરી કે‘ હે ભગવન્! વારંવાર અહીં આવવું પડવાથી હું સ્વસ્થાને સુખે રહી શકતા પણ નથી, માટે મારાપર કૃપા કરીને આ છઠ્ઠી ગાથા આપ ગુપ્ત રાખો. પાંચ ગાથાનું આ સ્તંત્ર સંભારનાર ભવ્યેાને હું સ્વસ્થાને રહ્યો સત્તાજ સહાય કરીશ.' આ પ્રમાણેની તેની વિનંતિથી છઠ્ઠી ગાથા ગુપ્ત કરવામાં આવી, ત્યારથી આ સ્નેાત્ર પાંચ ગાથાનુ ગણાય છે. તેમાં પ્રથમ ગાથાથી ઉપસ, ઉપદ્રવ અને વિષધરના વિષની નિવૃત્તિ થાય છે, પ્રથમ અને દ્વિતીય ગાથાથી ગ્રહ, રાગ, મરકી, વિષમજવર, સ્થાવર કે જંગમ વિષ્ણુ ઉપશમન થાય છે, પહેલી, ખીજી અને ત્રીજી ગાથા ગણવાથી દુઃખ, દૈત્ય Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. અને હીન કુળાદિકની પ્રાપ્તિ થતી નથી અને સુખ, સિભાચ, લક્ષ્મી તથા મહત્વની પ્રાપ્તિ થાય છે, ચાર ગાથા ગણવાથી સર્વ પ્રકારના વાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. એની પાંચ ગાથાઓમાં શ્રીભદ્રબાહુસ્વામીએ શ્રી પાર્વાચિંતામણિ નામને મહામંત્ર પવી રાખે છે અને બીજા પણ સ્તંભન, મોહન અને વશીકરણદિક અનેક મંત્રે તેમાં ગેપવી રાખ્યા છે.” આ પ્રમાણે શ્રી ઉપસર્ગહરસ્તાત્રને મહાપ્રભાવ જાણી હષિત થયેલ રાજા શ્રીગુરૂને વંદના કરીને સપરિવાર પિતાના નગરમાં ગ; અને તે દિવસથી હમેશાં પાસે રહેલા શ્રી પાર્શ્વપ્રભુના મંદિરમાં રાત્રિએ એક પહોર સુધી તે ઉપસર્ગહરસ્તેત્રનું ધ્યાન કરવા લાગ્યા. એકદા પ્રિયંકર રાજા રાત્રિએ ત્યાં પ્રાસાદમાં શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમા આગળ તે ધ્યાનમાં બેઠે હતો, અને તેના અંગરક્ષકે પ્રાસાદની બહાર બેઠા હતા, એવામાં પ્રાતઃકાળ થઈ ગયા, પરંતુ રાજા મંદિર બહાર ન નીકળે. સર્વ મંત્રી વિગેરે સભાસદે રાજસભામાં આવ્યા; પણ ત્યાં રાજાને ન જેવાથી તેમણે અંગરક્ષકને પૂછ્યું. એટલે તેઓએ કહ્યું કે-“હજી સુધી રાજા જિનમંદિરની બહાર નીકળ્યા નથી.” આ પ્રમાણે સાંભળીને મંત્રીએ જિનમંદિરમાં પ્રવેશ કર્યો. એટલે મૂળદ્વારના કપાટ (બારણું) બંધ થયેલા જોયા. પછી કપાટના છિદ્રમાંથી તેણે અંદર જોયું તે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સુગંધી પુષ્પથી પૂજીત થવલી જોઈ અને આગળ એક દીપક બબતે જોયો, પણ ત્યાં રાજા જેવામાં ન આવ્યા, એટલે તેણે વિચાર્યું કે-“વખતસર અંદર ખુણામાં નિદ્રિત થઈને સૂતા હશે. પણ આશાતનાના ભયથી રાજા એવું કદી કરે નહીં, તેમ ધારીને તેણે મધુર Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનુપચરિત્ર. ૮૩ વચનેથી રાજાને લાવ્યા કે-“હે સ્વામિન્ ! પ્રભાત થયે છે અને સભાસદે સર્વે સભામાં તમારી રાહ જોઈને બેસી રહ્યા છે, માટે આપ સત્વર આવીને સભાને અલંકૃત કરે.” આ પ્રમાણે મંત્રીએ વારંવાર કહ્યા છતાં અંદરથી કેઇએ જવાબ ન આપે. પછી મંત્રીએ વિચાર્યું કે–ખરેખર કઈ દેવ, દાનવ કે વિદ્યાધર તેને હરી ગયેલ લાગે છે. છેવટે મંદિરના બારણું ઉઘાડવાને માટે તેણે અનેક ઉપાયે કર્યા, પણ પુણ્યહીનના મને રથની જેમ તે સર્વે નિષ્ફળ ગયા. કુહાડાના પ્રહાર કરતાં તે બધા ધાર વિનાના (બુંઠા) થઈ ગયા; કારણકે દેવતાએ દીધેલ કપાટ કેનાથી ઉઘડી શકે ? પછી મંત્રીએ ત્યાં ધૂપ, નૈવેદ્યાદિક ધર્યા; એટલે સંતુષ્ટ થયેલ અધિષ્ઠાયિક દેવ છે કે-“હે મંત્રિન !વૃથા પ્રયત્ન ન કર. પુણ્યવંત રાજાની દૃષ્ટિ પડતાં દ્વાર સ્વયમેવ ઉઘડી જાશે. તારા રાજા આનંદમાં છે. તેના સંબંધમાં તું ચિંતા ન કર.” આ પ્રમાણે સાંભળી મંત્રીએ કહ્યું કે-“હે દેવ ! અમારા રાજા ક્યાં છે? શું કેઈએ તેનું અપહરણ કર્યું છે? તે કયારે આવશે?” દેવ કે પિતાની સમૃદ્ધિ દેખાડવાને માટે ધરણંદ્ર તેને પોતાના ભુવનમાં લઈ ગયા છે, તેથી આજથી દશમે દિવસે તે અહીં અવશ્ય આવશે. અને દેવતાના સાન્નિધ્યથી આવીને તે પાર્શ્વનાથ પ્રભુની આગળ પ્રતિદિન દીપક પૂજા કરીને જ ભોજન કરશે.” આ પ્રમાણે કહીને દેવતા અદશ્ય થઈ ગયે. એટલે મંત્રીએ સભામાં આવીને દેવની કહેલી સર્વ વાત સભાજનેને નિવેદન કરી. આથી તેઓ પણ સંતુષ્ટ થઈને પિતપતાને સ્થાનકે ગયા. પછી દશમે દિવસે પરિવાર સહિત મંત્રી નગરની બહાર રાજાની સન્મુખ આવ્યું. એવામાં દિવ્ય અશ્વપર બેઠેલ રાજા પણ Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનૃપ ચરિત્ર, વનમાંથી ચાલ્યા આવતા મંત્રીઓ વિગેરેના જોવામાં આવ્યા. તત્કાળ રાજા ત્યાં આવીને તેમને મળ્યા. મંત્રી પ્રમુખ સર્વેએ હર્ષિત થઈને તેમને નમસ્કાર કર્યા. પછી વિવિધ વાદ્ય વાગતાં, ઘેર ઘેર તેરણ બંધાતાં, રસ્તામાં વિવિધ વર્ણવાળા પતાકાઓ બાંધવામાં આવતાં અને ગંધર્વોનાં ગીત ગાન થતાં મહોત્સવ પૂર્વક રાજા નગરમાં પ્રવેશ કરીને પ્રથમ પરિવારસહિત જિનમંદિરે આવ્યું, તે વખતે રાજાની દ્રષ્ટિ પડતાં તત્કાળ તે જિનમંદિરના કપાટ સ્વયમેવ ઉઘડી ગયા. પછી રાજા ત્રણ પ્રદક્ષિણા દઈને, નિસ્સિહી કહીને, મૂળ મંડપમાં આવી, પ્રભુ પાસે અનેક પ્રકારના ઉત્તમ ફળ ધરી શ્રીજિનપ્રતિમા સન્મુખ રહી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્ય જે પાર્વપ્રભુ ધરણંદ્રથી લેવાયા છે, જેમને સુરાસુર ભક્તિથી સ્તવે છે, જેમણે કમઠને પ્રતિબંધ આપે છે, જેમનું ચિંતવન કરતાં સમસ્ત કાર્યોની સિદ્ધિ થાય છે, જેમનું તેજ અદ્દભુત છે, અને જેમને હાલ આ કાળમાં પણ પ્રગટ પ્રભાવ છે એવા હશ્રી પાર્વ નાથ પ્રભુ! અમારું કલ્યાણ કરે. શ્રેષ્ઠ કનક, શંખ અને પ્રવાલના વિવિધ આભરણથી વિભૂષિત અને મરકતમણિ તથા ઘન (વર્ષા) સદશ એવા હે પાર્શ્વનાથ સ્વામી! તમારી હું વારંવાર સ્તુતિ કરું છું. આ કળિકાળમાં પણ એક સિત્તેર તીર્થકરમાં પિતાના પ્રભાવથી આપ્ત જનની સત્વર સિદ્ધિ કરનારા તથા સર્વ દેવોથી પૂજિત એવા હે પાર્શ્વનાથ ! તમને હું વંદન કરું છું.” આ પ્રમાણે સ્તુતિ કરીને તથા શકસ્તવાદિ ભણીને રાજા પોતાના આવાસમાં આવ્યા. - હવે મંત્રી પ્રમુખ સભાસદેએ રાજાને પાતાળ લેકનું સ્વરૂપ તથા ધરણેન્દ્રની સમૃદ્ધિનું સ્વરૂપ પૂછયું; એટલે રાજાએ Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનપ ચરિત્ર. કહ્યું કે-“હું તે દિવસની રાત્રિએ પ્રાસાદમાં બેસીને જેટલામાં ઉપસર્ગહરસ્તવની ગુણના કરવા લાગે, તેટલામાં કાજળના જેવા શ્યામ વર્ણવાળે એક મોટો સર્પ ત્યાં પ્રગટ થયે. તેને જોયા છતાં હું સ્વાધ્યાય ધ્યાનથી કિચિત્ પણ ચળાયમાન ન થયે. પછી તે સર્પ શ્રી પાર્શ્વનાથ પ્રભુના પાસનપર ચડ્યો એટલે જિનપ્રતિમાની આશાતનાના ભયથી તે સપને મેં હાથથી પુછડાવડે પકડ્યો. એટલે તે પિતાનું સપસ્વરૂપ તજીને દેવરૂપ થઈ ગયે.એટલે મેં તેને પૂછ્યું કે-“તમે કોણ છે તે બેલ્યો કે-“હે રાજન ! હું પાર્શ્વનાથ સ્વામીને સેવક ધરણું છું. તારા ધ્યાનથી આકર્ષાઈને અહીં આવી મેં તારી પરીક્ષા કરી, પરંતુ તું ધ્યાનથી ચલાયમાન ન થયે. માટે હે પુરૂષોત્તમ! હવે તું મારી સાથે પાતાળલેકમાં ચાલ, કે જેથી તેને પુણ્યનું ફળ બતાવું.” પછી હું ધરણેની સાથે પાતાલલેકમાં ગયે. ત્યાં મેં સર્વત્ર સુવર્ણ અને રત્નથી બાંધેલી ભૂમિકા જોઈ. ત્યાં એક મહા મનેહુર આવાસમાં બેઠેલા ધર્મરાજા મેં સાક્ષાત્ જોયા; અને તેવી જ રીતે તેમની પાસે બેઠેલી જીવદયા નામની તેમની પટ્ટરાણીને પણ મેં જોઈ. મેં તેમને પ્રણામ કર્યા. એટલે તેમણે મને કહ્યું કે-“હે નરેંદ્ર! અમારા પ્રાસાદથી તું ચિર કાળ રાજ્ય કર.” ત્યાંથી આગળ ચાલતાં મેં સાત ઓરડા જોયા. એટલે મેં ધરણંદ્રને પૂછ્યું કે-“હે ધરણંદ્ર! આ સાત ઓરડાઓ શું છે ? તેણે કહ્યું કે રાજન એ સાત ઓરડાઓમાં સાત પ્રકારના સુખ વસે છે.” મેં પૂછયું કે- તે સાત સુખ ક્યા ?” ઇંકે જણાવ્યું કે – आरोग्यं प्रथम द्वितीयकमिदं लक्ष्मीस्तृतीयं यशस्तुर्य स्त्रीपतिचित्तगा च विनयी पुत्रस्तथा पंचमम् । Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. षष्ठं भुपतिसौम्यदृष्टिरतुला वासोऽभये सप्तम, सत्यैतानि मुखानि यस्य भवने धर्मप्रभावः स्फुटम् ॥१॥ “અરેગ્ય, લક્ષ્મી, યશ, પતિવ્રતા સ્ત્રી, વિનયી પુત્ર, રાજાની અનુપમ સામ્ય દષ્ટિ અને નિર્ભયપણું–આ સાત સુખ જેના ભુવનમાં હોય, ત્યાં સાક્ષાત્ ધર્મને પ્રભાવ સમજો.” પછી તે સાતે ઓરડા મેં બરાબર જોયા ત્યાં પ્રથમ ઓરડામાં સર્વ રેગોને હરણ કરનારા અને ચામરયુક્ત એવા આગ્ય દેવ મેં જોયા, અને બીજામાં સુવર્ણ, રત્ન અને માણિજ્યાદિક જેયા, ત્રીજામાં યાચકેને દાન આપતે એક મહેભ્ય (મેટે શેઠ) જે. ચોથામાં પતિભક્તિ કરતી એક સુંદરી જોવામાં આવી. પાંચમામાં વિનીત પુત્ર, પિત્ર અને વધુ વિગેરે સંપીલું કુટુંબ જોયું. છઠ્ઠામાં ન્યાય યુક્ત અને પ્રજાનું હિત કરનાર એ રાજા છે, અને સાતમામાં ઉપસર્ગહર સ્તવની ગણનામાં તત્પર એ એક દેવ જે. પછી મેં ધરહેંદ્રને પૂછ્યું કે- હે ઈદ્ર ! આ દેવ આ સ્તવની ગુણના શામાટે કરે છે?” ઈ કહ્યું – આ તેત્રના ગુણનથી દેશ, નગર અને ઘરમાં સર્વ ભયથી રક્ષા થાય છે, અને મનવાંછિત સિદ્ધ થાય છે. અહીં આ સ્તવની આમ્નાય, પ્રભાવ અને મંત્રને સૂચવનારાં પુસ્તકો છે. અને જ્યાં શ્રી ધર્મ અને દયા વર્તે છે ત્યાં આ સાત સુખો સ્વયમેવ પ્રાપ્ત થાય છે. એમ કહીને તેણે મને સર્વ પ્રકારની વૈક્રિયલબ્ધિ બતાવી. ત્યાંથી આગળ ચાલતાં સુવર્ણ અને રત્નમય એક કિલે જોવામાં આવ્યા. ત્યાં સાત પ્રતેલી (મુખ્ય દ્વારમાં જવાના માર્ગો) હતી. પ્રથમ પ્રતેલીમાં જતાં મેં ચારે બાજુ વિવિધ કલ્પવૃક્ષેથી યુક્ત એવા સામાન્ય દેવતાઓના ભવન જેવા. બીજીમાં કીડાશુકે (પપટે) ના સુવર્ણમય પાંજસ Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરપ ચરિત્ર. જોયા. ત્યાં એક શુક મને જોઈને કહેવા લાગે કે– समागच्छ समागच्छ, प्रियंकरमहीपते । पुण्याधिकैरिदंस्थानं, प्राप्यते न परैनरैः ॥१॥ “હે પ્રિયંકર રજા ! આ, પધારે, આ સ્થાન પુણ્યવંત પ્રાણીઓ સિવાય કેઈને મળી શકતું નથી. ” ત્રીજી પ્રતેલીમાં પ્રવેશ કરતાં મેં નૃત્ય કરતાં મયૂરો જોયા. તેમાં એક મયૂર મને જઈને કહેવા લાગ્યા કે– सफलं जीविनं जात-मध राजेंद्रदर्शनात् । धन्यं तन्नगरं नूनं, यत्र राजा प्रियंकरः ॥१॥ “આજ રાજેદ્રના દર્શનથી અમારૂં જીવિતવ્ય સફળ થયું. ખરેખર જ્યાં પ્રિયંકર રાજા છે, તે નગર પણ ધન્ય છે.” ચોથી પ્રતોલીમાં પ્રવેશ કરતાં મારી આગળ કુદકા મારતા ઘણું કસ્તુરિક મૃગો અને રાજહંસ જોવામાં આવ્યા. તેઓએ મને જોઈને પ્રણામ કર્યા. પાંચમી પ્રતેલીમાં જતાં ફાટિક રત્નની બનાવેલી કીડાવાપીએ અને મંડપ દીઠા. છઠ્ઠીમાં ઈદ્રના સામાનિક દેવના હ (હવેલીએ ) જોયા. અને સાતમી પ્રતેલીમાં પ્રવેશ કરતાં નાના પ્રકારના આશ્ચર્યમય અને દેવકેટીથી યુક્ત એવી ધરણેની રાજસભા જોઈ ત્યાં બેસીને મેં અનેક મનહર દેવાંગનાઓનું વિવિધ હાવભાવ સહિત નૃત્ય જોયું. ત્યાં ધરણેન્ટે મને પિતાના પુણ્યનું ફળ બતાવવાને માટે નવ દિવસ સુધી પોતાના પુત્રની જેમ રાખ્યો, અને તેની દેવીઓએ મારી અનેક રીતે બરદાસ્ત કરી તથા તેમણે દિવ્ય આહારનું મને ભેજન કરાવ્યું, તે આહારનું સ્વરૂપ તે મારાથી કહી શકાય તેમ નથી. આવા પ્રકારની ધરણંદ્રની પુણ્યપ્રભાવ સમૃદ્ધિ અને વિસ્મય પામેલા મારા મનમાં પુણ્ય કરવાની અત્યંત Page #92 -------------------------------------------------------------------------- ________________ ca પ્રિયકરનૃપ ચરિત્ર. તીવ્ર અભિલાષા જાગ્રત થઇ. પછી મેં ધરણેદ્રને વિજ્ઞપ્તિ કરી કેહે ધરણેન્દ્ર ! હવે તમે મને મારા નગરમાં મૂકી દ્યા કે જેથી ત્યાં જઇને હું પણ અનેક પ્રકારનાં પુણ્યકા કરૂં. ' પછી ધરણે, દિબ્ય રત્ન જડેલી અને બહુ જનેને દાન આપવાના પ્રભાવવાળી પોતાના હાથની મુદ્રિકા મને આપી અને કહ્યું કે-“ હે રાજન ! આ મુદ્રિકાનો પ્રભાવ સાંભળ–આ મુદ્રિકા ભાજનના ભાજનપર રાખવાથી તેના પ્રભાવવડે પાંચ માણસ માટે રાંધેલુ ભેાજન, પાંચસા માણસાને પૂરૂ પડે છે. ” આ પ્રમાણે તે મુદ્રિકાને પ્રભાવ સાંભળીને અત્યંત પ્રસુતિ થયેલા મેં બહુમાનપૂર્વક તે મુદ્રિકા ગ્રહણ કરી. પછી ધરણે કે પેાતાના દેવ અને દિવ્ય અશ્વસહિત મને આજે અહીં મોકલ્યા, એટલે હું અહીં આવ્યે. પરંતુ હું મિત્રમ્ ! તમે આજ અહીં મારૂં આગમન શી રીતે જાણ્યું કે જેથી તમે ત્યાં મારી સન્મુખ આવ્યા?” પછી મત્રીએ જિનાધિષ્ઠાયિક દેવતાએ કહેલ બધા વૃત્તાંત નિવેદન કર્યાં. તે સાંભળીને અત્યંત સંતુષ્ટ થયેલ રાજા મત્રીને કહેવા લાગ્યા કે—હૈ મંત્રિન્ ! પુણ્યના પ્રભાવથી પ્રાપ્તથયેલ ધરણેદ્રની જે સ્થિતિ મેં ત્યાં જોઇ, તેનું વર્ણન કરવાને હું કેવળ અશક્તજ છુ. કહ્યું છે કે–' દેવલેાકમાં દેવતા એને જે સુખ છે, તે એક જીભથી તેા શુ, પણ કદાચ માણસને સે। જીભ હાય અને તે સે વર્ષો સુધી વર્ણન કર્યા કરે, તેા પણ માણસ તે સુખનું સારી રીતે વન કરી ન શકે. ' માટે હે મિત્રન્ ! હવેથી હું પણ કેવળ પુણ્ય કાર્યાંજ કરીશ. ” મંત્રી એલ્યા કે−હે રાજન્ ! ન્યાયગુણયુક્ત રાજાઓને તા સદા પુણ્યજ પ્રાપ્ત થયા કરે છે. કહ્યુ` છે કે— न्यायदर्शनधमीच, तीर्थानि सुखसंपदः । यस्याधारे प्रवर्त्तते, स जीयात्पृथिवीपतिः ॥ १ ॥ Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રિય કરનૃપ ચરિત્ર. ન્યાય, દન,ધમ તીસ્થાના અને સુખસ`પત્તિ જેના આધારે પ્રવર્ત્ત છે તે પૃથ્વીપતિ જયવત રહેા. ” વળી પ્રજાના ધર્મના છઠ્ઠો ભાગ તેનુ રક્ષણ કરનાર રાજાને મળે છે અને જો ૨ક્ષણુ ન કરે, તે પ્રજાના પાપનેછ ભાગઠ્ઠો તેને મળે છે. ” પછી રાજા જિનમ ંદિરાદિક ક્ષેત્રમાં બહુ ધનનો વ્યય કરવા લાગ્યા. કહ્યું છે કે‘જિનમંદિરમાં, નિષિ’ખમાં, પુસ્તક લખાવવામાં અને ચતુર્વિધ સંઘની ભક્તિમાં જે પોતાના દ્રવ્યના વ્યય કરે છે તેએજ આ સંસારમાં પુણ્યવત છે. ” વળી મહિનામાં એ પાક્ષિકના પારણાના દિવસે ધરણેન્દ્રે આપેલ મુદ્રિકાના પ્રભાવથી તે એવાર સ્વામીવાત્સલ્ય કરવા લાગ્યા. આ પ્રમાણે ધર્મ કાર્ય કરતાં તેણે ઘણાં વર્ષો વ્યતીત કર્યાં. tr એકદા પારણાના દિવસે પ્રિયંકર રાજા ગુરૂવદનને માટે ઉપાશ્રયે ગયા. ત્યાં જિનધથી વાસિત દેહવાળા, શ્રાવકની અગીઆર પ્રતિમાઓને વહન કરનાર, શ્રાવકના એકવીશ ગુણાથી અભિરામ અને ખાર વ્રતધારી એવા એક શ્રાવક શ્રી ગુરૂના ચરણને વંદન કરતા હતા. આવા પ્રકારના ગુણધારી તે શ્રાવકને જોઇને રાજાએ પ્રણામ કરી આગ્રહપૂર્વક પોતાને ઘેર ભાજનને માટે તેને નિમંત્રણ આપ્યું. તેણે પણ રાજાને બહુ આગ્રહ જાણીને કબુલ રાખ્યું. પછી ગુરૂમહારાજે રાજાને કહ્યું કે–‘હે રાજન ! આજ આ શ્રાદ્ધવ ને અષ્ટમનુ પારણું છે માટે એને સ કરતાં પ્રથમ ભાજન આપજો.’ રાજાએ પણ તે પ્રમાણે કરવા કબુલ રાખ્યુ. પછી તે જિનપૂજાદિ નિત્ય કૃત્ય કરીને લેાજનને માટે રાજાને ઘેર આવ્યે. એટલે રાજાએ તેને બહુ સન્માનપૂર્ણાંક ભાજન કરાવવા એક સુંદર આસન પર બેસાર્યા અને તેની આગળ સુવણૅના થાળમાં વિવિધ પ્રકારના દિગ્ન્ય પકવાન્ન પીરસ્યા. Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. એટલે તે પણ પચ્ચખાણ પારીને જમવા લાગ્યો. એવામાં રાજાએ નિમલા બીજા પણ પાંચસો શ્રેષ્ઠીઓ ત્યાં ભોજન કરવા આવ્યા. હવે તે શ્રાદ્ધવર્ય પારણું કરીને જેટલામાં ઉડ્યો, તેવામાં ધરણેકે આપેલી મહાપ્રભાવવાળી તે મુદ્રિકા ભજનના ભાજમાંથી પોતે ઉડીને રાજાના હાથની આંગળીમાં પેસી ગઈ. આ વ્યતિકર જોઈને રાજા વિસ્મય પામીને વિચારવા લાગે કે-“અહા! આ શું વિપરીત થયું? શું અધિષ્ઠાયિક દેવ કુપિત થયા! અથવા તે મને કઈ અનાસ્થા દોષ લાગ્યો ? યા તે મારું પુણ્ય ક્ષીણ થયું ? દેવનું કથન આજ અસત્ય કેમ થયું ? હવે મારૂં મહત્વ હું શી રીતે જાળવી શકીશ? આ આવેલા પાંચસો શ્રેષ્ઠીઓનું ભેજનાદિકથી હું શી રીતે ગરવ સાચવી શકીશ?” આ પ્રમાણે ચિંતાતુર થઈને રાજા જેટલામાં ખિન્ન થઈ બેસે છે, તેવામાં અકસ્માત આકાશવાણી પ્રગટ થઈ કે“હે રાજન્ ! તું મનમાં લેશમાત્ર પણ ચિંતા કરીશ નહિ. દેક્તિ કદીપણ મિથ્યા થતી નથી, પરંતુ આ એકજ શ્રાદ્ધવર્યને ભેજન કરાવતાં સામાન્ય પાંચસો શ્રાવકેને ભેજન કરાવવા જેટલું પુણ્ય તને પ્રાપ્ત થયું છે. કારણ કે આ એક મહાશ્રાવક મોટા ગુણથી અને લંકૃત છે અને ભવાંતરે મેક્ષગામી થનાર છે. એવા હેતુથી જ તે મુદ્રિકા તને આજ પાંચસો શ્રાવકના જનનું ફળ આપીને તારી આંગબીમાં આવીને પડી છે. ગુણવાન એવા તે આજ મહાગુણયુક્ત શ્રાવકને ઓળખીને જમાડ્યો છે. કહ્યું છે કે નિર્ગુણી ગુણીને જાણ શકતે નથી, અને ગુણ ગુણીપર પ્રાયઃ મત્સરી હોય છે, માટે ગુણી અને ગુણરાગી જન તે જગતમાં વિરલા જ હોય છે.” , એવામાં રસયાઓએ આવીને રાજાને નિવેદન કર્યું કે હે રાજન ! ભોજનના પાત્રે તે બધા ખાલી થઈ ગયા છે, માટે Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકર નૃપ ચરિત્ર. નિમંત્રેલા આ પાંચસે શ્રાવકોને ભેજન શી રીતે કરાવશે ?” એવામાં આકાશમાં રહીને તેજ દેવ છે કે-“હે રાજન! આ બાબતની તારે ચિંતા ન કરવી. ત્યાં જઈને તું પતે તપાસ કર, મેં તે બધા પાત્રે ભરી મૂક્યાં છે. હજારે અને કરે માણસને જમાડતા પણ તે પાત્ર ખાલી થવાના નથી.” આ પ્રમાણે સાંભળીને રાજા પ્રમુદિત થઈ ત્યાં જઈને જેવા લાગે એટલે તે બધા પાત્રો ભેજનથી ભરેલાજ તેના જેવામાં આવ્યા. પછી આનંદિત થઈને રાજાએ તે બધા શ્રાવકોને ભોજન કરાવ્યું. તેઓ પણ તૃપ્ત થઈને પિતપતાને ઘેર ગયા. પછી રાજાએ સર્વ નગરને નિમંત્રણ આપીને તે ભેજનની સામગ્રીમાંથી ભેજન કરાવ્યું. આથી બધા કેના હૃદયમાં ચમકાર થયો અને તેઓ પોતાના મનમાં વિચારવા લાગ્યા કે અડે અહીં રસેઈ કરનાર તે કઈ જોવામાં આવતું નથી, તે શું આ રાજાને કે ઈ દેવની સડાય છે ? યા તે શું એને સુવર્ણ પુરૂષની પ્રાપ્તિ થઈ છે?” આ પ્રમાણે શંકામાં પડેલા તેઓ તેનું કારણ જાણવાની ઈચ્છાથી પરસ્પર પૂછવા લાગ્યા. એવામાં રાજાએ તેમને તેવા પ્રકારને વાર્તાલાપ સાંભળીને પિતે જ કહ્યું કે-“હે નગરવાસીઓ ! આ બધે ધર્મને જ મહિમા જાણ.” એમ કહીને તેણે ધરણે આપેલ મુદ્રિકાનું સ્વરૂપ તેમની આગળ નિવેદન કર્યું. આ પ્રમાણે પ્રિયંકર રાજા નિરંતર વિવિધ ધર્મકાર્ય કરતે સત સાધમિવાત્સલ્ય કરવા લાગ્યું. હવે અવસરને જાણનાર એવા રાજાએ પિતાના માતાપિતાની વૃદ્ધાવસ્થા જાણુને પિતે શ્રીસંઘ સહિત શત્રુંજયતીર્થે જઈને તેમને યાત્રા કરાવી. કહ્યું છે કે- સિત્તેજ ( શત્રુંજય), સમ્યકત્વ, સિદ્ધાંત, સંઘભક્તિ, સંતોષ, સામાયિક અને સદ્ગા (શ્રદ્ધા)એ Page #96 -------------------------------------------------------------------------- ________________ ર પ્રિયંકર નૃપ ચરિત્ર. સાત સકાર લેકમાં દુર્લભ છે” શત્રુંજય તીર્થે તેણે સાધર્મિક વાત્સલ્ય, સંઘપૂજા, દીને દ્ધાર અને દાનશાળા વિગેરે બહુ પુણ્યકાર્યો કર્યા. કહ્યું છે કે- વિવાહ પ્રસંગમાં, તીર્થયાત્રામાં અને જિનાલય કરાવીને પ્રતિષ્ઠા કરતાં સાધમિવાત્સલ્ય અવશ્ય કરવું અને સુપાત્રદાન વિશેષ પ્રકારે આપવું.' - એક દિવસ ભાવપૂર્વક શત્રુંજય તીર્થપર શ્રી ઋષભદેવસ્વામીની પૂજાદિ કરીને પર્વત પરથી નીચે ઉતરતાં પ્રિયંકર રાજાને પિતા પાસદત્તશ્રેષ્ઠી તળેટીએ આરાધનાપૂર્વક મરણ પામીને સ્વર્ગે ગયે એટલે રાજાએ શત્રુંજયની તળેટીએ તેના નામની એક દેરી કરાવી. પછી સંઘસહિત રાજા પાછો વળીને સ્થાને સ્થાને મહોત્સવ કરતે અનુક્રમે પિતાની રાજધાનીમાં આવ્યું. ત્યાં શ્રીમદ્દયુગાદિદેવની પાદુકા સુવર્ણમય રાજાની (રાયણનું વૃક્ષ ) યુક્ત કરાવીને રાજા પ્રતિદિન તેની પૂજા કરવા લાગ્યા. અનુક્રમે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં પોતાને માત્ર પુણ્ય કરવાનેજ અવસર જાણીને રાજાએ પોતાના પુત્રને રાજ્ય પર સ્થાપી તેને આ પ્રમાણે શિખામણ આપી કે “હે પુત્ર ! બળવંતપર કેપ, પ્રિયતમમાં અભિમાન, સંગ્રામમાં ભય,બંધુઓમાં ખેદ, દુર્જનમાં સરલતા, સજજનપર શઠતા, ધર્મમાં સંશય, ગુરૂજનનું અપમાન, લકમાં મિથ્યા વિવાદ, જ્ઞાતિજનમાં ગર્વ, દીનજનોની અવગણના અને નીચ જનપર પ્રીતિ—એ કદી કરીશ નહિ.” આ પ્રમાણે પિતાના જયકંર પુત્રને શિક્ષા આપીને અને રાજ્યકાને ત્યાગ કરીને તે ધર્મસાધનામાં લીન થયા. ત્યારથી તે અષ્ટમી અને ચતુર્દશીએ પિષધ કરવા લાગ્યા અને સુપાત્રને વિશેષ પ્રકારે દાન દેવા લાગે. કહ્યું છે કે- અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકર તૃપ ચરિત્ર. ઉચિતદાન અને કાલિદાન-એ પાંચ દાનમાં પ્રથમ બે જ આપે છે અને બાકીના ત્રણ ભેગાદિક આપે છે.” આ પ્રમાણે વિવિધ ધર્મકાર્યો કરીને અને અંતસમયે આરાધનાપૂર્વક અનશન કરી મરણ પામીને તે સંધર્મદેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયા. અને ત્યાંથી ચ્યવીને મહાવિદેહક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈ ચારિત્ર ગ્રહણ કરી નિરતિચારપણે પાળીને મોક્ષે જશે. " उपसर्गहरस्तोत्रं, ये ध्यायति दिवानिशम् । તે પ્રિયંવ, સંપત યુઃ ઘરે ઘરે” II ॥ इति श्री उपसर्गहरस्तोत्रमाहात्म्यप्रकाशकं श्री जिनमूरिकृतं प्रियंकरचरित्रम् ॥ ISSUE Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરસૃપ ચરિત્ર.. અનેક મંત્ર ગર્ભિત પરમપ્રભાવી શ્રી પાર્શ્વનાથ स्तुतिसंयुत पस२ स्तोत्र. १ उपसग्गहरं पास, पासं वंदामि कम्मघणमुकं । विसहरविसनिनासं, मंगलकरलाणावासं ॥ १ ॥ २ विसहरफुलिंगमंतं, कंठे धारेइ जो सया मणुओ। तस्स गहरोगमारी-दुजरा जंति उवसामं ॥ २ ॥ ३ चिट्ठउ दूरे मंतो, तुज्झ पणामोऽवि बहुफलो होइ । नरतिरिएसु वि जिवा, पावंति न दुरक दोगच्चं ॥३॥ उँ अमरतरुकामधेणु-चिंतामणिकामकुंभमाइए'। सिरिपासनाहसेवा, गहाण सम्वेवि दासत्तं ॥ ४ ॥ ॐ ही श्री एँ ॐ ( नमो ) तुहदंसणेण सामिय, पणासेइ रोगसोग (दुरुख) दोहग्गं । कप्पतरुमिव नायइ, ॐ नुहदंसणेण सम्मफलहेउं स्वाहा ॥५॥ ॐ ही श्री नमिउण विप्पणासय, मायावीएण धरणनागिदं। सिरिकामराजकलियं, पासनिर्णिदं नमंसामि ॥६॥ उँ ही श्री पास विसहर विजा-मंतेण ज्ञाणझाएव्यो । धरणपोमावइदेवी, ॐ हीळवर्यं स्वाहा ॥७॥ जयउ धरणदेव, पढम हुत्ती नागिणी विज्जा । १ या. २ गहाणं. ३ साय, ४ जिणंद. ५ यवो. ६ पउमावइ देवी ७ उझंति Page #99 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. विमल ज्झाणसहिओ, ॐ ही क्षम्लवयु स्वाहा ॥८॥ ॐ थुणामि पास, ॐ ही पणमामि परमभत्तीए । अख्खर धरणेदो, पोमावइ पयडिओ' कित्तिं ॥९॥ जस्स पयकमले सीय, वसीय पोमावइ धरणेदो । तस्स नामेण सयलं, विसहरविस नासेई ॥१०॥ ४ तुह समत्ते लद्ध, चिंतामणिकप्पपायवहिए । पार्वति अविग्घेणं, जीवा अयरामरं ठाणं ॥ ११ ॥ नमयहाणं, पणठकम्मनहसंसारं । परमनिठियहं, अगुणाधीसरं वंदे ॥ १२ ॥ ५ इय संथुऔ महायस, मषिभनिभरेम-हियएण । ---- ता देव दिज्ज बोहिं, भवे भवे पासजिणचंद ॥ १३ ॥ કેટલીક પ્રતમાં ઉપરની ૭-૮-૯-૧૦ મી ગાથાને બદલે नीयनी या२ ॥थामा छ.. . મુળ ઉવસગ્ગહરમાં આદ્યમાં અંક ૧-૨-૩-૪-૫ કરેલી પાંચ ગાથાઓ હાલ પ્રવૃત્તિમાં છે. છઠ્ઠી ગાથા જે સંખેપી દીધી છે તે તે કઈ પણ જગ્યાએ લભ્ય નથી. तं नमह पासनाई, धरणिंदनमंसीयं दुइपणासेइ । तस्स पभावेण सया, नासंति सयल दुरियाणं ॥ एए समरंताणं, मुणिं न दुह वाहि नासमाही दुख्खं ॥ नामं सीयमं असम, पयडो नयिथ्य संदेहो ॥१५॥ १ य. २ सया ३ वसइ ४ माघट्ट ५ महार्धासरं ६ वि ७ त . ५ नथा. Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંકર નૃપ ચરિત્ર. जल अलण वह सप्प सीहो, मारारी' संभवेपि खिप्पं जो। समरेइ पास पहु, पहोवि न कयो वि कीसी तस्स // इहलोगडि परलोगहि, जो समरेइ पासनाहं तु / तत्तो सीज्झेइ नको सइ नाह सुरा भगवंतं // 17 // એક પ્રતમાં આની નીચે ત્રણ ગાથાઓ છે. તે જેવી મળી તેવી મૂકી છે. स तुहनाम सुद्धे मंते, जो नर जांति सुद्धभावस्स। सो अयरामरं ठाणं, पावंति नयगयसुरख्खं // 1 // पनासगोपीडांकुर गहदसण भयंकाये / आपीन हुंतीए तहवी, तसीझं गुगी जासो // 2 // पीडजंत भगंदरं, खास सास मुल तह नीवाह / श्री सामलपास, नाम पउर पउलेण // 3 // मे ॥था छवट भूीछे ते नमीउण स्तोत्रनी छ रोगजलजलणविसहर-चोरारिमइंदगयरणभयाइं / पासजिगनामसंकित गेग, पसमंति सम्वाइं // 1 // 1 चोरारी - - -