SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયંકરતૃપ ચરિત્ર. * દોએ પણ તે વાત કબુલ રાખી. પછી સજાએ ચાર કુમાર્કિને નગરમાંથી બોલાવી. તેમના હાથમાં કુંકુમના પાવન કંકાવટી ) આપ્યાં અને તિલક કરવા આદેશ કર્યો. તેમણે ચારેએ અનુક્રમે પ્રિયંકરનાજ ભાલપર તિલક કર્યું અને દેવતાએ તે ચારેના મુખમાં ઉતરીને આ પ્રમાણેના ભાવાર્થવાળા ચાર કલેક કહેવરાવ્યાપ્રથમ બોલી કે નિનમાર સતા મૂળા, નરેદ્ર ચિંI. शूरेषु प्रथमः स्वीया, रक्षणीया मजा सुखं ॥ १ ॥" “હે પ્રિયંકર રાજા ! તું સદા જિનભક્ત થજે અને શુરવીમાં અગ્રેસર થઈ તારી પ્રજાનું સુરક્ષણ કરજે બીજી બેલી કે" यत्र प्रियंकरो राजा, तत्र सौख्यं निरंतरं । तस्मिन् देशे च वास्तव्यं, सुभिक्ष निश्चितं भवेत् ॥२॥" જ્યાં પ્રિયંકર રાજા હશે, ત્યાં નિરંતર સુખ રહેશે, માટે એવા દેશમાં નિવાસ કરે કે જ્યાં નિરંતર સુભિક્ષજ હેય.” ત્રીજી બેલી કે " अशोकनगरे राज्यं, करिष्यति पियंकरः। દ્રાવિયુવાન, વીયાણા_માતાઃ” | રૂ . અશોક નગરમાં પિતાના પુણ્યના પ્રભાવથી પ્રિયંકર રાજા બોંતેર વર્ષ સુધી રાજ્ય કરશે. ” ચેથી બેલી કે"प्रियंकरस्य राज्येऽस्मिन्न भविष्यंति कस्यचित् । રાષિક્ષતિરમિયાન ર” છો
SR No.032369
Book TitlePriyankar Nrup Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1923
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy