SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. હવે પિતાની પુત્રીને શલ્યરહિત અને પટુતાયુક્ત જોઈને મંત્રી વિચારવા લાગે કે-“અહો ! આ પ્રિયંકરે મારા પર ભેટે ઉપકાર - કર્યો છે, માટે આ મારી પુત્રી એનેજ આપવી એગ્ય છે. આ પ્રમાણે વિચાર કરીને મોટા આગ્રહપૂર્વક પિતાની પુત્રી યશોમતીનું પ્રિય કરની સાથે પાણિગ્રહણ કરાવ્યું અને હસ્તમેચન વખતે બહુ ધન અને રત્નાદિક આપીને મંત્રીએ તેને અત્યંત સત્કાર કર્યો. પછી તે પ્રિયા સહિત ઘેર જઈને પ્રિયંકર વિચારવા લાગે કે-અહે ! આ બધે ઉપસર્ગહરસ્તવની ગુણનાને જ પ્રભાવ છે.” પછી પ્રિયંકર યશેત્યાદિક પિતાની પ્રિયાઓ સાથે વિવિધ ભોગ ભગવતે અને ધર્મકાર્ય કરતે સુખે સુખે પિતાને સમય વ્યતીત કરવા લાગે. હવે યશોમતી યક્ષવચનના પ્રભાવથી પ્રતિવર્ષે પુત્ર પુત્રીના યુગલને પ્રસવવા લાગી, તેથી તેને બહુ પુત્ર પુત્રી થયાં. તે સર્વનું લાલન પાલન, રક્ષણ, સ્તનપાન, ભોજન આપવા વિગેરે ચિંતા કરતાં તે અત્યંત ખેદ પામવા લાગી. તે બાળકને પરસ્પર કળહ કરતા જોઈને તે ઉદ્વેગ પામતી અને તેથી સુખે શયન કે ભોજન પણ કરી શકતી નહતી. આથી તે ચિંતવવા લાગી કે ખરેખર વધ્યા સ્ત્રી જ જગતમાં શ્રેષ્ઠ છે કે જે નિરંતર વિષય, ભજન, શયનાદિક બધું સુખે ભેળવી શકે છે. મેં તે કુકડીની જેમ પૂર્વે દુષ્કર્મ કર્યા જણાય છે, માટે હવે પછી મારે કેઈની પણ નિંદા ન કરવી. કહ્યું છે કે"परनिंदा महापापं, गदंति मुनयः खलु । ફોજે પાપૂતિ, પત્ર નશો થયા " છે ? પરનિંદાએ મોટામાં મોટું પાપ છે, એમ મુનિઓ કહે છે. જેના વેગે આ લેકમાં પરાભવ પ્રાપ્ત થાય છે અને પરલેકમાં
SR No.032369
Book TitlePriyankar Nrup Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1923
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy