________________
પ્રિયંકરતૃપ ચરિત્ર.
*
દોએ પણ તે વાત કબુલ રાખી. પછી સજાએ ચાર કુમાર્કિને નગરમાંથી બોલાવી. તેમના હાથમાં કુંકુમના પાવન કંકાવટી ) આપ્યાં અને તિલક કરવા આદેશ કર્યો. તેમણે ચારેએ અનુક્રમે પ્રિયંકરનાજ ભાલપર તિલક કર્યું અને દેવતાએ તે ચારેના મુખમાં ઉતરીને આ પ્રમાણેના ભાવાર્થવાળા ચાર કલેક કહેવરાવ્યાપ્રથમ બોલી કે
નિનમાર સતા મૂળા, નરેદ્ર ચિંI. शूरेषु प्रथमः स्वीया, रक्षणीया मजा सुखं ॥ १ ॥" “હે પ્રિયંકર રાજા ! તું સદા જિનભક્ત થજે અને શુરવીમાં અગ્રેસર થઈ તારી પ્રજાનું સુરક્ષણ કરજે બીજી બેલી કે" यत्र प्रियंकरो राजा, तत्र सौख्यं निरंतरं । तस्मिन् देशे च वास्तव्यं, सुभिक्ष निश्चितं भवेत् ॥२॥"
જ્યાં પ્રિયંકર રાજા હશે, ત્યાં નિરંતર સુખ રહેશે, માટે એવા દેશમાં નિવાસ કરે કે જ્યાં નિરંતર સુભિક્ષજ હેય.” ત્રીજી બેલી કે
" अशोकनगरे राज्यं, करिष्यति पियंकरः। દ્રાવિયુવાન, વીયાણા_માતાઃ” | રૂ .
અશોક નગરમાં પિતાના પુણ્યના પ્રભાવથી પ્રિયંકર રાજા બોંતેર વર્ષ સુધી રાજ્ય કરશે. ”
ચેથી બેલી કે"प्रियंकरस्य राज्येऽस्मिन्न भविष्यंति कस्यचित् । રાષિક્ષતિરમિયાન ર” છો