________________
પ્રિયંકર તૃપ ચરિત્ર. ઉચિતદાન અને કાલિદાન-એ પાંચ દાનમાં પ્રથમ બે જ આપે છે અને બાકીના ત્રણ ભેગાદિક આપે છે.”
આ પ્રમાણે વિવિધ ધર્મકાર્યો કરીને અને અંતસમયે આરાધનાપૂર્વક અનશન કરી મરણ પામીને તે સંધર્મદેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયા. અને ત્યાંથી ચ્યવીને મહાવિદેહક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈ ચારિત્ર ગ્રહણ કરી નિરતિચારપણે પાળીને મોક્ષે જશે.
" उपसर्गहरस्तोत्रं, ये ध्यायति दिवानिशम् । તે પ્રિયંવ, સંપત યુઃ ઘરે ઘરે” II
॥ इति श्री उपसर्गहरस्तोत्रमाहात्म्यप्रकाशकं श्री जिनमूरिकृतं
प्रियंकरचरित्रम् ॥
ISSUE