________________
પવિત્રતાને પચે
અભિમાનથી ત્યાં જવાના વિચાર માંડી વાળ્યો. તેમણે વનમાં રહી ઘણું ઉચ્ચ પ્રકારનું ધ્યાન કર્યું, પણ કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં તેમનુ અભિમાન નડ્યું. છેવટે તેમની બે બહેના– બ્રાહ્મી તથા સુંદરીએ બાહુબળીને કહ્યું કે “વીરા મારા ગજથકી ઉતરે. ” આ શબ્દો સાંભળતાં વિચાર સૂઝયો અને પેાતે અભિમાનરૂપી હાથી પર ચઢ્યા છે તેનું તેમને ભાન થયું એટલે અભિમાનના ત્યાગ કરી નાના ભાઈઓને વંદન કરવા માટે જ્યાં પ્રથમ પગલું ઉપાડે છે ત્યાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અભિમાનનેા પ્રભાવ કેટલેા બધા છે? તે આ ઉપરથી આપણુને સમજાય છે. હવે આ અભિમાન ત્યાગવાના કેટલાક ઉપાયે વિચારીએ. જ્યાં નમ્રતા આવે છે ત્યાં અભિમાન ચાલ્યું જાય છે. કહ્યું છે કે— લઘુતાસે પ્રભુતા મીલે, પ્રભુતાસે પ્રભુ દૂર; કીડી હી મીસરી ચુગે, ગજ શિર ડારે ધૂળ.
અ
૫૬
માટે હૃદયમાં નમ્રભાવ રાખવા અને જેની પાસેથી જ્ઞાન મેળવવું હાય તેના પૂરા વિનય કરવા, કારણ કે વિનયથી ગુરુ પ્રસન્ન થાય છે અને તેમના હૃદયમાંથી જે જ્ઞાનપ્રવાહ વહે છે તે શિષ્યના હૃદયને ઉન્નત બનાવી દે છે. બીજાએના ગુણના, જ્ઞાનના, શિકિતને વિચાર કરી, એટલે તમારું' અભિમાન ગળી જશે. વળી તમારી પેાતાની નિ ળતાઓના પણ જો તમે શાંત મનથી વિચાર કરશે! તા તમને અભિમાન કરવાનું કારણ રહેશે નહિ. જે પેાતાનુ અજ્ઞાન જાણે છે તે જ મનુષ્ય જ્ઞાન મેળવવાને લાયક અને છે. જગતમાં જાણવા ચેાગ્ય ઘણું છે, એવા જો મનુષ્યને વિચાર આવે તે તે જરૂર નમ્ર થયા વિના રહે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com