________________
૧૧૮
પવિત્રતાને પ
કવિએ કહ્યુ છે કે અજ્ઞને સુખે આરાધી શકાય છે અને વિશેષજ્ઞને તે તેથી વધારે સુખે આરાધાય છે, પરંતુ દુવિંદગ્ધ મનુષ્યને તા કોઇ રીતે સમજાવી શકાતા નથી.
તત્ત્વવિદ્યા ઉપર શ્રદ્ધા એનું નામ જ સમ્યગ્દર્શન, એમ જૈનશાસ્ત્રકારા કહે છે. જ્ઞાન અને ચારિત્રની વચ્ચે આ શ્રદ્ધાના અકાડાની ખામી જ્યાં ત્યાં ષ્ટિગેાચર થાય છે. કેટલાક મનુષ્ય જાણે પણ તે પ્રમાણે વી શકતા નથી; કારણ કે તેના દિલમાં તે જ્ઞાન વિષે પૂર્ણ શ્રદ્ધા હાતી નથી. જ્યાં શ્રદ્ધા આવી એટલે તે પ્રમાણે અવશ્ય કાર્ય થવાનું. કદાચ મનુષ્ય પેાતાના જ્ઞાન પ્રમાણે આચરણ ન કરી શકે, પણ જો તેને તે જ્ઞાન પર શ્રદ્ધા હાય તેા વહેલામેાડા તે પ્રમાણે વર્તવાને. આ જ્ઞાન તે Right belief-સાચી શ્રદ્ધા છે. તેટલા વાસ્તે કહેવામાં આવ્યું છે કે-૨ાત્રિયા: લિન્તિ ચારિત્રથી ભ્રષ્ટ થયેલા જીવા પણ સિદ્ધિ પામે, અર્થાત્ અત્યારે પેાતાની માન્યતા પ્રમાણે જીવા આચરણ ન રાખી શકતા હાય, છતાં જો તેમની માન્યતા સત્ય હૈાય તા ધીમે ધીમે તેમની માન્યતા કાર્ય માં ઉતરશે અને તેઓ ઇષ્ટસિદ્ધિ કરી શકશે, પણ જો મનુષ્ય સત્ય શ્રદ્ધાથી ડગ્યા તા તે સથા ડગ્યા સમજવા, તેની સિદ્ધિ થતી નથી આ ખાખત પર જૈનશાસ્ત્રકારેા ઘણા ભાર મૂકે છે અને તે વ્યાજબી પણ છે. સચ્ચારિત્રનું મૂળ સશ્રદ્ધા છે અને તેનું મૂળ સજ્ઞાન છે, માટે જ કહેવામાં આવ્યુ છે કે તત્ત્વાને યયા સમજી તે પર શ્રદ્દા રાખેા અને જ્યાં સજ્ઞાન પ્રાપ્ત થયું એટલે મિથ્યાત્વ ચાલ્યું જશે, હૃદયમાં અપૂર્વ ખળ આવશે, કારણ કે અજ્ઞાન જતાં જીવને આત્માના અસ્તિત્વ પર, આત્માના અમરત્વ પર, કર્મના નિયમ પર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com