________________
પવિત્રતાને પથ
અથવા મુક્ત જે સર્વ કર્મોને ખપાવી મેાક્ષને પ્રાપ્ત થયેલા છે તેને અમુક્ત માનવા અને અમુક્ત-જે હરિહરાદિ-ખરી મુક્તિને નહીં પામેલા–સંસારમાં જમાદિ ધારણ કરવાવાળા તેમને મુક્ત માનવા તે
આ દશ પ્રકારના મિથ્યાત્વ સંજ્ઞાને આશ્રીને છે. હવે મિથ્યાત્વના બીજા મુખ્ય પાંચ ભેદૅા કહે છે— ૧. અભિગ્રહિક—પાતપેાતાના મતના આગ્રહ-અમે ગ્રહણ કર્યા છે તે ધર્મ જ સાચા છે, બીજા બધા ખાટા છે એમ માનવું તે. એવા આગ્રહ જૈનધર્મીને જૈન ધર્મ પ્રત્યે હાય તા તે મિથ્યાત્વ ગણાતું નથી, પરંતુ ત્યાં આગ્રહ હાતા જ નથી. ત્યાં તે જે સર્વ દોષ રહિત હાય તે દેવ, જેક ચનકામિનીના ત્યાગી તથા ગુરુના ગુણેાથી સંયુક્ત હાય તે ગુરુ અને જે દયાસ યુક્ત હેાય તેમ જ અધર્મના કાઈ પણુ પ્રકારના જેમાં સમાસ ન હોય તે ધમ. આમ ખુલ્લી માન્યતા હાય છે. ત્યાં અમુક જ દેવ, અમુક જ ગુરુ એવા ખાટા આગ્રહ હાતા નથી તેને તેા ગુણની સાથે જ સંબંધ હૈાય છે.
૨. અનગ્રિહિ—બધા ધર્મ સારા, બધાને માનીએ, કોઇને નિંદીએ નહીં, બધા દેવને પગે લાગીએ, બધા ગુરુની ભકિત કરીએ, આવી મૂઢતાવાળી માન્યતા તે અનભિગ્રહિક મિથ્યાત્વ છે; કારણ કે તેને સુવર્ણ કે લેાહની પરીક્ષા જ કરતા આવડતી નથી અને ગાળ ખાળ બન્નેને તે સરખા– લક્ષ્ય માને છે.
૩. આભિનિવેશિક—મામાં સત્ય માર્ગ જાણ્યા છતાં કોઇ પ્રકારના આગ્રહ બંધાઈ જવાથી અસત્ય માની-અસત્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
૧૩