________________
માયાવિરમણ
૧
આખા જગતને ઠગ્યુ છે. આખા જગતને છેતરવા જતાં તેમણે પેાતાના આત્માને છેતર્યા છે અને પેાતાનુ જ અહિત કર્યું છે. આત્મા તેા કદાપિ છેતરાય નહિ, એટલે આત્માના પ્રકાશ આ મનુષ્યા પર પડતા નથી અને તેએની અધાગતિ થાય છે, ત્યારે આપણને સમજાય છે કે માયાથી અહીં અપકીર્તિ થાય છે, સત્ય પારખવાની અને જાણવાની શક્તિ બુઠ્ઠી થાય છે, આત્માના પ્રકાશ મળતા નથી અને પરભવમાં પણ દુર્ગતિ થાય છે.
ત્યારે આ માયા દૂર કરવાને કરવુ શુ ?
સરલ
માયા દૂર કરવાને ઉત્તમેાત્તમ ઉપાય સરલતા અથવા ઋતા છે. ઋનુ મનુષ્ય ભૂલ કરે પણ પેાતાના સ્વભાવ હાવાથી બન્યુ હાય તેવુ કહી દે; તેથી ખીજાએ તેની ભૂલ સુધારે. ઋષભદેવસ્વામીના સમયના સાધુએ જડબુદ્ધિના પણ ઋજુ હાવાથી પોતાની ભૂલ જોઈને તે સુધારી શકતા હતા. એક વાર કેટલાક સાધુએ ગામ બહાર શાનિમિત્ત ગયા હતા. ત્યાથી પાછાં કરતાં વાર થઇ ત્યારે તેમના ગુરુએ પૂછ્યુ કે “ આટલી બધી વાર કેમ થઈ ?” તેમણે જવાબ આપ્ચા. “ રસ્તામાં નટા ખેલ કરતા હતા તે જોવાને ઊભા રહ્યા હતા.” ગુરુએ કહ્યું “ આપણને—સાધુઓને નટ જોવા ૪૫ નહિ ” તેમણે તે વાત સ્વીકારી લીધી. કેટલેાક સમય વીત્યા પછી તેઓ માડા ઉપાશ્રયે આવ્યા. કારણ પૂછતાં તેઓએ જણાવ્યુ કે “ અમે નટી જોવા ઊભા રહ્યા હતા. ” ગુરુએ કહ્યું: “ નટ જોવાને મેં નિષેધ કર્યો હતેા તે તેમાં નટી જોવાના નિષેધ તા આવી જ ગયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com