________________
૭૦
પવિત્રતાને પંથે
સંતેષવૃત્તિ ન રાખી શકતા હો તે જે કાંઈ ધન વધારાનું લાગે તેને પરેપકારાર્થે સદુપયેગ કરો, કારણ કે પરોપકાર કરવા જતાં ધન પ્રત્યેની આસક્તિ ઓછી થવા લાગશે માટે પરેપકાર અથવા સંતેષ ખીલ. આ સંબંધમાં કવિ શેકસપીઅર લખે છે કે – My crown is in my heart, not on my head Not decked with diamonds and Indian stones Nor to be seen, my crown is called content A crown it is that seldom kings enjoy.
મારે મુગટ મારા મસ્તક ઉપર નહિ પણ મારા હૃદયમાં છે. તે હીરાથી કે પુખરાજ થી જડેલે નથી. તે કેઈથી દેખી શકાતું નથી. તે મુગટનું નામ સંતોષ છે. મારો મુગટે રાજાઓના ઉપગમાં ભાગ્યે જ આવે છે.
મનુષ્ય પોતાના આત્માના ગુણો ખીલવવાના સંબંધમાં ભલે અસંતોષ રાખે, પણ બાહ્યા સમૃદ્ધિના સંબંધમાં તે અમુક સ્થિતિએ-હદે સંતોષ રાખે, પરિગ્રહનું પરિમાણ કરે તે જ શાંતિ અનુભવી શકે, માટે આત્મશાંતિના ઈચછક જનોએ પોતાના પરિગ્રહનું પરિમાણ કરીને લોભવૃત્તિ પર જય મેળવવો.
ઉંનું પરિમાણ કરે
અનુભવી શકે,
જનોએ 3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com