________________
(૫૦) એક બુંદજળથી એ પ્રગટયા,
શ્રુતસાગર વિસ્તાર ધન્ય જીનેને ઉલટ ઉદધિ,
એક બુંદમેં ડાર–કર લે ૨ બીજરૂચિ ધર મમતા પરિહર,
લહી આગમ અનુસારા; પરપખથી લખ ધણુવિધ અપ્પા,
અહિ કંચુક જિમ ન્યારા–કર લે ૩ ભાસ પરત ભ્રમ નાસહુ તાસહુ,
મિથ્યા જગત પસારા; ચિદાનંદ ચિત્ત હેત અચળ ઇમે,
જિમ નભ ધુકા તારા–કર લે ૪ અર્થ– હે આત્મા! તું ગુરૂગમથી જ્ઞાનને વિચાર કરી છે ખરૂં જ્ઞાન કેને કહીએ તે સમજી લે. ગુરૂમહારાજ સિવાય તે વાત સમજાશે નહીં.
અધ્યાત્મના ચાર પ્રકાર છે. નામ અધ્યાત્મ, સ્થાપના અધ્યાત્મ, દ્રવ્ય અધ્યાત્મ ને ભાવ અધ્યાત્મ. આ ચાર પૈકી પ્રથમના ત્રણ અધ્યાત્મથી ભાવ અધ્યાત્મ જુદું જ છે, તેની ણણી જારી છે. આ ચાર પ્રકારના અધ્યાત્મનું સ્વરૂપ શ્રી આનંદઘનજીકૃત વીશીના શ્રી શ્રેયાંસનાથજીમાં સ્તવનમાં વિસ્તારથી આપેલું છે. તેમાંથી વાંચીને સમજી લેવાની જરૂર છે. તેને સાર એ છે કે –