________________
(૫)
જીટલ ફ્લાટ ઘાટ નિ પામે,
જનમ જશ ભયભીત ભગીરી; કાચ શલષ્ઠ ચિંતામણિ લે,
કુમતા કુટિલકુ સહેજ ઢગીરી, સેહ૦ ૨ વ્યાપક સળ સ્વરૂપ લખ્યો ઇમ,
જિમ નભમે મગ લહત ખગીરી; ચિદાનંદ આનંદ મૂરતિ,
નિરખ પ્રેમલર બુદ્ધિ થગીરી. સાહ૦ ૩ અ`સાહ' સાહ* સાહ' એવી અધ્યાત્મી મનુષ્યના મગજમાં રટના થઈ રહી હોય છે, મુખથી ઉચ્ચાર કર્યા વિના તેવા અંતરનાદ થયા કરે છે, જે નાદ તેના આત્માજ સાંભળે છે.
આવી રટના કરનાર મનુષ્ય ઇંગલા, પિંગલાં ને સુષુ! એ ત્રણે નાડીને સાધીને આત્મઅનુભવસાથે પ્રીતિ દૃઢ કરે છે. પછી વનાળ જે વાંસાની કરાડના ભાગ અને ષટ્ચક્ર જે શરીરના જુદા જુદા ભાગમાં રહેલા છે તેને ભેદીને દશમદ્વારમાં-બ્રહ્મરધ્રમાં શુન્ન જ્યોતિ જાગૃત થાય છે-પ્રકાશના સ્પષ્ટ લારા થાય છે. પછી હૃદયના કપાટ (દ્વાર) ખુલ્લી જાય છે. અને પેાતાના સ્વરૂપની આ જીન સાક્ષાત્કાર કરે છે. એટલે જન્મ જરા ને મરણના ભય નાશ પામે છે. આ પ્રમાણે થવાથી કુટિલ અને ઠગારી એવી કમતા પાસે કાચના કકડા રહે છે અને શુદ્ધ થયેલ આત્મા, ચિ ંતામણિરૂપ શુદ્ધ સ્વરૂપને મેળવે ૧ કકડા. ૨ પક્ષી. ૩ સ્થિર થઈ
'*