________________
(૬૭)
શિશુ.રાજધામમેં જાવે, સખી હોલમાલ ગોદ ખીલાવે; હેય બડા જાણ નવિ પાવે, જાવે તે સીસ કરાવે. લ૦૬ અતર મદભાવ વહાવે, તબ ત્રિભુવનનાથ કહાવે; ઈમ ચિદાનંદ એ ગાવે, રહણ વિરલા કેઉ પાવે. લ૦૭
ભાવાર્થ–ગુરૂ મહારાજની કૃપા-પ્રસાદીરૂપે મળેલી હિતશિક્ષાથી લઘુતા-નમ્રતા-મૃદુતા–સભ્યતા આદરવામાં નીચેની વાત લક્ષમાં લેતાં અને અત્યંત લાભ સમજાયે છે.
૧ મિથ્યા અભિમાની (ઘમંડ રાખનાર) દુનિયામાં છક્કડ ખાઈ જાય છે અને ભારે દુઃખી–હેરાન થાય છે. જાતિ, કુળ, બળ, ઐશ્વર્ય, બુદ્ધિ પ્રમુખની અધિકતા (બીજા કરતાં અધિક) પામી જે તેને જીરવી નથી શકતા અને મદાંધ બની તેને દુરૂપયોગ કરે છે, તે બીચારા ભૂંડા હાલે મરીને નીચી-હલકી ગતિમાં જઈ પટકાય છે. ત્યાં તેને કેઈ ત્રાણ-શરણ કે આધાર રૂપ થવા પામતું નથી. '
૨ ચંદ્ર અને સૂર્ય તિષમંડળમાં મેટા કહેવાય છે તે તે રાહુવડે પ્રસાય છે અને તારાઓ નાના-છોટા કહેવાય છે તે તેમને રાહુની કશી બીક (ગ્રહણ કરવાની રહેતી નથીતેમને રાહુ નડતેજે નથી.
૩ અતિ છેટી કાયાવાળી કી ગંધબળથી સુગંધી ખટરસને સ્વાદ લહી શકે છે અને હાથી મેટાઈ(મટી કાયાને, ધારી સુંઢવતી પિતાના માથે ધૂળ નાંખે છે.