________________
નયના સર્વે અંગની સાધના જેમાં હોય તેજ સર્વિસ કથિત મત કહી શકાય. ચિદાનંદજી મહારાજ કહે છે કેએ તે એક જિનમાર્ગ જ છે, પણ તેને ખેજ-તપાસ કરનાર વિવેછે હેય તેજ પામી શકે, બીજા અલ્પમતિઓ કે એકાંતવાલીએ પામી શકે નહીં. (૫)
- સાર–આ પદમાં જુદા જુદા દર્શનકારે શું કહે છે? પિતાના મતનું રહસ્ય શું બતાવે છે ? તે સ્પષ્ટ કરેલ છે. શુદ્ધ ચેતના કહે છે કે હે વીતરાગ પ્રભુ! સાચે માર્ગ કઈ બતાવતા નથી. એ બધા એક નયને અપેક્ષીને બનેલા દર્શને છે. તેથી તેમાં સ્વાદ્વાદપણું નથી. સર્વ નયને સાર લઈને બનેલ તે એક હે પ્રભુ ! તમારૂં જ દર્શન છે, પણ તે મળવું સહેલું નથી. જે ખરેખરા વિવેકપૂર્વક માર્ગ શોધનારા હોય છે તેજ પામી શકે છે. આપની કૃપાથી મને તેને કાંઈક ભાસ થયે છે.
પદ ૩૪ મું.
- (રાગ–આશાવરી) આબધુ બેલિ નયન અબ યે,
પ્રિય મુદ્રિત કયા સેવે. અબધુ આકણ. એહ નિદ સેવત તુ ખેયા,
સરવસ માલ અપાયું "પાંચ ચાર અજહુલેથ લુટત, -
તાસ મરમ નંહિ જાણુ, અબધુત્ર ૧