________________
(((xx))
તેના મને જાણતા નથી સમજતા નથી પણ તેને મિત્ર માની રહ્યો છે. (૧)
ચાર કષાયરૂપ ચંડાળ ચાકડીએ મળીને તારામંત્રીપણાનું નામ ધરાવ્યું તારા મંત્રી બની બેઠા. પછી તને મેહરૂપ કેફના (મદિરાને) પ્યાલા પાઈ બેશુદ્ધ કરીને તારા મુલક અધેા ઠગી ખાધા-લુંટી લીધા-તારી સત્તાના નાશ કરી દીધા. (૨)
તારા શત્રુ સાન માહરાજાના બળવાન. ચદ્ધાઓએ પેાતપેાતાનુ સૈન્ય તૈયાર કર્યું અને ગુણુઠાણામાં મેરચા બાંધીનેલંડાઈના મથક સ્થાપીને તારી પાસે આવી તારૂ નગર ખ ઘેરી લીધુ (૩)
તું અત્યંત પ્રમાદી થઇ જવાથી પરવશપણાના દુઃખને પામવા લાગ્યા. તેણે તને કેદ કર્યાં અને તારૂ રાજ્ય બધુ તે લુટી ગયા. હવે પ્રમાદ તને પાછે તુ તારા ઘરમાં આવ આત્મસ્વરૂપને મેળવવા પ્રયત્ન કરતા પુરૂષાર્થ કરવાથી ગયેલ રાજ્ય તને પાછુ પ્રાપ્ત થઈ શકે. (૪)
આ પ્રમાણેની વિવેકમિત્રની યથાર્થ વાત સાંભળીને આત્મા જાગૃત થઈ ગયા. પ્રમાદરૂપ નિદ્રાને સવ થા તજી દીધી અને એક ક્ષણમાં પેાતાનુ સર્વ લશ્કર તૈયાર કર્યું. ક્ષપકએણિ માંડી. ચિદાનંદજી કહે છે કે-આવી રમત રમતાં આત્મસ્વરૂપમાં રમણ કરતાં આત્માએ મેહુરાજાના મહાન ગઢઃ તાડ્યો તેના બાંધેલા મારચા વીંખી નાખ્યા ને એકાએક મેાક્ષસુખ મેળવ્યું. સાર- -પ૪માં પ્રથમ ભાત્માના પ્રમાદીપણાથી માહુરાજા પ્રમળ બની જવાને લીધે શું શું !હાનિ થઇ તે
-