________________
કરે.” તે ગુરૂગમજ પ્રાપ્ત થઈ શકવી અત્યારે મુશ્કેલ જણાય છે. એટલે સામાન્ય અભ્યાસથી જે રહસ્ય લખાય તેમાં વાસ્તવિકપણું આવવાની ભજના છે, છતાં તેને ઉપનય બતાવવા અનતે પ્રયત્ન કર્યો છે. કેઈ વિદ્વાન આ પદના ઉપનયને વધારે સ્પષ્ટ રીતે લખી મેકલશે તે તેને આભાર માનશું.
- પદ ૪૧ મું :
(રાગ–પ્રભાતી.) ઉઠોને મેરા આતમરામ,
જિનમુખ જોવા જઈએ રે એ દેશી. વિષય વાસના ત્યાગો ચેતન,
સાચે મારગ લાગે રે; આંકણી તપ જપ સંજય દાનાદિક સહુ,
ગિતિ એક ન આવે રે, ઇન્દ્રિય સુખમેં જેલ એ મન, - વક્ર તુરગ જિમ ધાવે રે. વિષય ૧ એક એક કે કારણ ચેતન,
બહુત બહુત દુઃખ પાવે રે; એ પ્રગટપણે જગદીશ્વર,
- ઇસુવિધ ભાવ લિખાવે રે. વિષય૦ ૨