________________
(૯૬)
રંગહું ન ચલત સંગ વિષ્ણુપેાખ્યા,
મારગહંમે' ત્યાગે. આ૦ ૩
સછક છાક ગહેલ તજ વિરલા,
ગુરૂ કિરયા કોઈ જાગે;
તન થન નેહ નિવારી ચિદાન,
ચલિયે તાકે સાગે આ ૪
અથ—આ ઘટ જે શરીર તેને વિષ્ણુસતાં ( વિનાશ પામતાં) વાર લાગે તેમ નથી. એ શરીરના સંગમાં રહીને હજી પણ હું મૂર્ખ'! તું કેમ ક્ષણે ક્ષણે પાગલ અને છે તેમાં આસક્ત થાય છે ? ૧.
જેમ કાચા ઘડા કે કાચની શીશી ઢણુકા વાગતાંજ ભાંગી જાય છે તેમ સડણુ, પડછુ ને વિધ્વંસન ધમ છે જેને એવા આ શરીરથી નિપુણ જને તે નિરાગી બને છે. ૨.
આ શરીરપરની આસક્તિથી આ ભવમાં તા ધિર વ્યાધિની વ્યથાનું દુઃખ પ્રાપ્ત થાય છે અને પરભવમાં નરકાક્રિષ્ના દુઃખ પ્રાપ્ત થાય છે. વળી તેનુ જે ખરાબર પાષણ કરવામાં ન આવે તા તે એક ડગલું પણ ચાલતુ નથી, માગમાંજ તજી દે છે. અર્થાત મરણાવસ્થાને પામે છે. ૩. · માટે હું ઘેલા ! જો કાંઈક ગુરૂમહારાજની કૃપા થાય તે તું મદ જે અહંકાર તેના છાક તજી દે અને તનધનનાશરીરના અને દ્રવ્યાક્રિકના સ્નેહ તજીને હું ચિદાનંદ આત્મા!
૧ ગાંડા-ઘેલા. ૨ મનની ચિંતા.