Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
॥ श्री शंखेश्वर पार्श्वनाथाय नमो नमः ॥
સમ્યકત્વની દઢતા વિષેથી શ્રાદ્ધપ્રતિક્રમણ યાને વંદિત્તસૂત્રાન્તર્ગત જયકુમાર અને વિજયકુમારનું -
, અભુત દષ્ટાંત. અનુવાદક—પૂ. મુનિરાજશ્રી હંસસાગરજી મહારાજ
અત્યંત સમૃદ્ધિથી ચેર ભરપૂર એવા શ્રી જંબૂઢીપમાં રહેલા આ ભરતક્ષેત્રને વિષે સ્વર્ગની અદ્ધિની સ્પર્ધા કરે તેવી ત્રાદ્ધિવડે વિશ્વને આનંદ પમાડનાર એવું નંદીપુર નામનું નગર હતું. ૧૫ સર્વ સંપત્તિને આપનારા એવા જે નગરને વિષે દરિદ્રતા દરિદ્રતામાં જ, દુર્ભાગ્ય દુર્ભાગ્યમાં જ, દુષ્કાળ દુષ્કાળમાં જ, દુ:ખ દુઃખમાં જ, ક્ષય ક્ષયમાં જ અને ભચ વિગેરે ભયમાં જ જન્મ્યા હતા! અર્થાત નગરવાસી જનેમાં તે સહમાંના એકને પણ સ્થાન હતું ! તે નગરમાં સમસ્ત - સમૂહને ત્રાસ સમે એ ધર્મ, નીતિ, ઠકુરાઈ અને સંપદાને અરસપરસ પ્રિયમેળ રખાવનાર ધર્મ નામે રાજા હતે. તારે-૩૫ જે રાજાના દિવિજ્યમાં–શત્રુઓનાં મુખે માલિન્ય શવનું જે છે, એમ જાણે ભવિષ્ય વિચારીને જ ન હોય તેમ સેનાના ચાલવાથી ઉછતી આગળ આગળ પ્રસરતી ધૂળના “સમૂહવેડે * ૧ કપ યર’ એ પ્રમાણે ધાબંદરના ગુલાબવિજયજી દાદાના ભંડારની સંવત ૧૬૫૯ની હસ્તલિખિત પ્રતમાં પાઠ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com