Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૪૪ ) જીને પત્રાદ્ધિવાળે થયે થકે હું ભાઈ પાસે જઈશ, એમ વર્તે ગૌરવ થાય. ર૧ ભાઈ મારાથી રાજ્ય પામે હેવા છતાં પણ અને ગુણએ કરીને (ગુણને કદિ ન ભૂલે તે) ભરપૂર હોવા છતાં પણ “વિધિએ પ્રજા પર વાજ ચલાવવા-શાસન ચલાવવા સ્થાપેલા એટલે કે-વિધિઓ રાજકુમારપણે નિયત કરેલા મોટા ભાઈ અહિં કેમ? (શું ભૂજ બળ અને વીર્યબળ નથી?)” એમ ધારને કદાચ સન્માન ન પણ કરે. પરરી એ પ્રમાણે વિચારીને જયકુમાર રાજ્યને મંત્ર સંભાતે રહ્યો હોવા છતાં પણ જાણે કદિ સંભા જ ન હોય તેમ તે પ્રમાદના કારણે ભૂલી જવાથી બરાબર સંભારી શકે નહિ! ૨૧ વિદ્વાનોને પગલે પગલે લીલા માત્રથી ગએલું પાછું આવવાનું બને, પરંતુ વિદ્વાનને વિષે શ્રેષ્ઠ એવા પણ આ જયકુમારને તે વખતે તે ભૂલાયેલા મંત્રપદે કઈ રીતે યાદ ન આવ્યાં રરર તે મંત્રના પદ ભૂલી જવાથી જયકુમાર હદયના ખેદભરી આકરી વેદનાવાળે છે. પૂર્વ ભવના પાપથી ઉન્માદ સહિતની પ્રમાદરૂપ મદિરાથી પ્રાપ્ત થતી અંધતાને ધિક્કાર છે મારા આ રીતે રાજ્ય મેળવીને
ભાઈ પાસે જવા માટે રાજ્યમંત્ર સંભાજયકુમારનું રવા લાગે પરંતુ ભૂલી જવાથી “જલ નિમિત્તિયાના વેષે મેળવવા માટે મેઘ જેમ સમુદ્ર પાસે જાય,
પિતાના ભાઈ તેમ જયકુમાર પણ મંત્રરૂપી જલ લેવા પાસે જવું અને માટે–પૂર્વની માફક મણિના પ્રભાવે પૂ૨ના બનાનું આકાશમાગે અનન્ય ગતિ કરીને પોતાના
જણાવવું. નાના ભાઈ વિજયકુમાર પાસે આવ્યું. ૧ નિસ્વ િનિધિના(તા)= જિં?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com