Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૭૯)
તમારા સખે સાત્વિક પુરુષમાં દેવે પ્રગટ થઈને શિરોમણિ પુરૂષ જગતભરમાં કોણ અધમ આચરણને હોય? ધન્ય પુરૂષમાં પણ તમે ધન્ય ખેદ કરો, રાજાની છે. પ્રશંસનીય પુરૂષોમાં પણ તમે સ્તવના કરવી અને પ્રશંસનીય છે. માન્ય પુરૂષોમાં પણ માફી માગવા !?! તમે માન્ય છે. તમારા સિવાય બીજો
કેઈ અધિક ધન્યપ્રશંસનીય કે માન્ય પુરૂષ જગમાં નથી ! હે રાજન ! આ દુષ્ટ બનાવમાં અધમ હું છું કે-જે પૂર્વ મહાવિદેહમાં શ્રી અહિંતપ્રભુએ ઈન્દ્ર આગળ તમારી ધર્મદઢતાને વર્ણવેલ તે સ્થાને હતી, બરાબર હતી, પરંતુ તે જિનવચન પર મેં શ્રદ્ધા ન રાખી અને તમને ધર્મથી ચલિત કરવા સારૂ સદાચારી એવા સાધુઓને પણ દુરાચારી દેખાડ્યા! . અરે! એટલું જ નહિ પણ મનુષ્યક્ષેત્રની બહારના સમુદ્રોની જેમ ધર્મ સ્થિરમનવાળા એવા તમારી ઉપર મે જલદી આ પ્રમાણે સર્પોના ઉપદ્રવને અત્યંત પ્રકારે પ્રપંચ કર્યો ! બીજા જને તે મલિન આચારવાળા એક જ સાધુને જોઈ સર્વ સાધુઓ ઉપરની શ્રદ્ધા ઉઠાવો લે છે, સર્વને તેવા માની લે છે! પરંતુ તમે તે એટલા બધા દુરાચારી સાધુએ જોયા છતાં ધર્મમાં વિપરીત પરિણામવાળા ન થયા શ્રદ્ધા તજી નહિ ! વળી બીજા અને તે સ્ત્રી-પુત્રાદિકને માટેય કુકર્મો પણ સેવે છે! પરંતુ અલ્પષની પણ ભીતિવાળા તમે તે અહે! સ્ત્રી-પુત્રાદિકને અને પોતાના પ્રાણને પણ તૃણ સમાન ગણ્યા! હે રાજ! પ્રાય: વજીના અગ્નિ જેવી મારી તે માયાવડે પણ જો તમે આક્રમિત-ચલિત ન થયા, તે પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com