Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૮૦ ) તમને ચલાયમાન કરવાને બીજે કોણ સમર્થ છે? હે જન! મારાં આ દુ િતને તમે ક્રોધ રહિતપણે માફ કરે. કારણ કે–પૃથ્વીને વિષે પૃથ્વીના સર્વસહ ગુને ધારણ કરવાવાળા સપુરૂષ જ હોય છે. જે અને હે રાજન! મને સેવક માનીને કોઈ કાર્ય ફરમાવે. હુર્ત તે કાર્ય કરી આપીશ.” દેવની આ વાત સાંભળીને રાજાએ પણ કહ્યું કે:–ના જપથી ૪૫૫૫ સર્વ ઈષ્ય પદાર્થો સિદ્ધ થાય એવું તે ધર્મરૂપી કલ્પવૃક્ષ મારા હૃદયરૂપ ઘરમાં જે સુસ્થિર થઈને કહ્યું છે તો તેનાથી બીજે યે શ્રેષ્ઠ પદાર્થ છે? (કે-જે અન્યદ્વારા સાધવે બાકી રહે તે હોય?) પરંતુ હે સુમન –સુદેવ! તું જ મિથ્યાત્વને ત્યાગ કરીને
સમ્યકત્વને સ્વીકાર કર કે જેથી સેવા માગનાર દેવને તારું સુમનપણું–દેવપણું સાર્થક થાય! સેવા આપ્યા વિના છે ૪પ૬ છે આથી “ના” ભણવાપૂર્વક રાજાએ કરેલું સભ્ય-સમ્યકત્વ અંગીકાર કરી અત્યંત કત્વનું પ્રદાન !!! આનંદિત થએલ તે દેવ, રાજાને
પૂછીને દેવકને શોભાવવા લાગ્યોપિતાના સ્થાને દેવકમાં ગયે. ૪૫૭ એ પ્રમાણે સમ્યકત્વની દઢતાને સિદ્ધ કરી આપવામાં પ્રઢતાને વરેલ અને ઘણું કાલપર્યત જ્યલક્ષ્મીને ભેગવેલ શ્રી વિજય રાજા
એક વખતે વિચાર કરે છે કે - વિજયરાજાની તીર્થ ૪૫૮ “ધિકાર છે કે-પાંગળો યાત્રા અને કેવલ- જેમ ચરણ-પગ માટે તૈયાર થત જ્ઞાનની પ્રાપ્તિ! નથી તેમ હું આજ સુધી ચરણ-ચારિત્ર
માટે તૈયાર થતું નથી! અને તે ચારિત્રની ઉજમાળતા વિના આત્માને મુકતપદની પ્રાપ્તિ કેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com