Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૨૯ )
પુદ્ગલેાના શુદ્ધ, અભ્રંશુદ્ધ અને અશુદ્ધ એમ ત્રણ પુજ (ભાગ) કરે જ છે. (તેટલામાં ઉપશમ સમ્યક્ત્વના અન્તર્મુહૂત્ત પ્રમાણ કાલ પુરા થાય છે ) અને ઉપશમ સમ્યક્ત્વથી શ્રૃત થતા તે જીવ ઉપશમ સમ્યક્ત્વ પામ્યા બાદ ત્રણ પુંજ કરતા હાવાથી જ [ શુદ્ધ પુંજના ઉદયે અને અશુદ્ધપુંજના પ્રદેશદયે ] ક્ષયેાપશમ સમ્યગદષ્ટિ, [ મિશ્રપુંજના ઉદયે મિશ્રષ્ટિ, અથવા [ અશુદ્ધપુંજના ઉદયે] મિથ્યાષ્ટિ થાય છે: અર્થાત્ ઉપશમ સમ્યક્ત્વ પામ્યા બાદ જીવ જો એ પ્રમાણે ત્રણ પુંજ રચતા જ ન હાય તો ઉપશમ સમ્યક્ત્વથી શ્રૃત થયે સતે ક્ષયાપાર્મિક સભ્યગૂદૃષ્ટિ અથવા મિશ્રષ્ટિ અથવા મિથ્યાષ્ટિ કેમ અને ? ક ગ્રન્થમાં કહ્યું છે કે
धुवं पढमोसमी करेइ पुंजति ॥
तव्वडियो पुण गच्छ सम्मे मिस्तंमि मिच्छे वा ॥ १ ॥
અર્થ :-પ્રથમ ઉપશમ સમ્યક્ત્વી નિશ્ચયે ત્રણ પુંજ કરે છે: અને ઉપશમ સમ્યક્ત્વથી પાયા થકા ક્ષયાપશમ સભ્યમાં-મિશ્રમાં અથવા મિથ્યાત્વમાં જાય છે. ॥ ૧ ॥
આ બાબત સૈદ્ધાંતિક મત એમ છે કે “ કાઇક અનાદિ મિથ્યાષ્ટિ જીવ, તથાવિધ સામગ્રી સિદ્ધાન્તના મતે એ સદ્ભાવે અપૂ કરવડે ( અનેિવૃત્તિકરણથી ક્ષયા- કરણ વિના જ ) શુદ્ધ પુદ્ગલાને વેદતા સભ્ય, ત્રણ રણુથી થકે [ત્રણ પુંજ કર્યા વિના જ ] પ્રથઉ૫૦ સભ્ય૦, ત્રણ મથી જ ક્ષાયેાપશમિક સભ્યષ્ટિ થાય પુજ નહિ અને છે, અને કેાઈક જીવ યથાપ્રવૃત્તિ આદિ ઉપ॰ સમ્યકત્લી ત્રણ કરણના ક્રમવડે [ અનિવૃત્તિકઙ્ગમાં મિથ્યાત્વેજ જાય. રચેલાં ] અંતરકરણમાં ઉપશમ સભ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com