Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
Catalog link: https://jainqq.org/explore/034900/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ ૩૦૦૪૮૪s /40S Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ હક શ્રી ય ૪ આન–૨–હુસ જૈન રત્નમાલા-રત્ન બીજુ’ સમ્યક્ત્વ રત્નની દૃઢતા વિષેશ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ યાને વ ંદિત્તુસૂત્રાંત ત શ્રી જયકુમાર અને વિજયકુમારનું આદર્શ રિત્ર તથા શ્રી સમ્યકત્વનું સ્વરૂપ. અ...તુ...વા...દ...~~ ૫. પૂ. આગમાદ્ધારક આચાર્ય દેવેશશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ પટ્ટાલ કાર પૂ. પન્યાસપ્રવર શ્રી ચંદ્રસાગરજી ગણિવર શિષ્યરત્ન ઃ— પૂ. મુનિરાજશ્રી હુ સસાગરજી મહારાજ. પ્રકાશક અને પ્રાપ્તિસ્થાનઃ— શાહુ માતીચંદ દીપચંદ, મુ. લીયા જી. ભાવનગર. વાયા તલાજા (સૌરાષ્ટ્ર) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ 9 ૦-૧ર-૦ ANNNNNNNNNNNNNN 3 શ્રી આગમાદ્ધારફ સંગ્રહના અપૂર્વ ગ્રંથરને. તુર્તજ...વ...સા . ૧ ઉપાંગાદિ વિષયાનુક્રમાદિ ૫–૮–૦ 1 ૨ પર્વદેશના ૫–૦-૦ ૩ સ્થાનાંગસૂત્ર (વ્યા. સં.) ભાગ ૧ લે. પ-૦–૦ ૪ પ્રશમરતિ અને સંબંધકારિકા. (વ્યા. સં.) પ-૦-૦ ૫ લઘુસિદ્ધ પ્રભાવ્યાકરણ સલઘુતમ નામકર્ષ ૨-૪-૦ ૬ આગમીય સૂક્તાવલ્યાદિ ૨-૪-૦ ૭ ઉપદેશ રત્નાકર (મૂલ તથા ભાવાર્થ) ૫–૮–૦ ૮ નવપદ માહામ્ય (વ્યા. સં.) ૯ સૂયગડાગસૂત્રનાં વ્યાખ્યાને. ૭– – સાગર સમાધાન ભા. ૧ લે.' ૩-૮-૦ ૨ ૧૧ સાગર સમાધાન ભા. ૨ જે. ૩–૯–૦ ૨ ૧૨ પ્રજ્ઞાપના સૂત્ર. (હારિ. ટીકા) ભાગ ૧ લે. ૨-૦-૦ ( ૧૩ નવસ્મરણનિ ગૌતમરાસર્થ. ૧-૮-૦ ૧૪ પ્રાચીન સંસ્કૃત પ્રકરણ સંગ્રહ. ૧૫ આચારાંગસૂત્ર (વ્યા. સં.) ભા. ૧ લે. ૧૬ તાત્વિક પ્રશ્નોત્તર સંગ્રહ ભા. ૧ લે. ૯-૦-૦ . ૧૭ પ્રજ્ઞાપના સૂત્ર.(હારિ. ટકા.) ભા. ૨ જે. ૨-૮-૦ . ૧૮ ભગવતી સૂત્ર શ. ૧૫ થી ૩૩ ભા. ૩ જે૪-૦-૦ (અમદેવસૂરિકૃત ટીકા.) પ્રાપ્તિસ્થાન. 3 શ્રી જેનાનંદ પુસ્તકાલય ગેપીપુરા-સુરત TennenennenmNonnan Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ E E SCRETLE jLITIF JIGLI | આનંદ-ચંદ્ર-હંસ || જૈન રત્નમાલા-રત્ન બીજું અDH આ સમ્યક્ત્વ રત્નની દઢતા વિષેI શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણયાને વંદિત્તસૂત્રતર્ગત - શ્રી જયકુમાર અને વિજયકુમારનું આદર્શ ચરિત્ર, سب IIIIII તથા શ્રી સમ્યકત્વનું સ્વરૂપ. અનુ...વા...દ..કઃપ.પૂ આગમારક આચાર્યદેવેશશ્રી આનંદ સાગરસૂરીશ્વરજી મહારાજ પટ્ટાલંકાર પૂ. પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રસાગરજી ગણિવર શિષ્યરત્ન પૂ મુનિરાજશ્રી હંસસાગરજી મ. શા ગીરધરલાલ દુર્લભજી મણયાર પાલીતાણાવાળા તરફથી ભેટ. / سن વિર સં. અક્ષય તૃતીયા 3 ૨૦૦૬_IિII _૨૪ / અક્ષય તૃતીયા વિક્રમ સ પ્રકાશક અને પ્રાપ્તિસ્થાનશિ શાહ મોતીચંદ દીપચંદ, મુ. ઠલીયા છે આ છે ભાવનગર. વાયા તલાજા (સૌરાષ્ટ્ર) કિમત રૂા. ૧-૪-૦ FEEEEEEEE Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ શુ...........પ...........ક પૃ. પતિ અશુદ્ધિ શુદ્ધિ પૃ. પંક્તિ અશુદ્ધિ શુદ્ધિ 'ક સ્વામાં સ્વપ્રમાં と ૧૭ મે 5 '5 ८ - 2 2 2 2 2 ૧૭ ૧૩ ૧૭ ૧૯ 11 दापस्तव दोपस्तव ૪૬ ૪ ૧૨ છુ ऽस्तु ૪૬ ૨૩ ૨૪ ૮૯ とこ भ्रा ૧૩ સમેત ૧૧ ૧૯ ૧૯ ૨૩. ૫ ૨૮ ૨૯ કાઢવાવડે કાઢવામાં પ્રાપ્તિ પ્રાપ્ત وان ૭ ત્રમલ ‘મા’ સગી ૨૨ ૧૦ અ ૨૭ ૧૧ ૧૯ ભાવના ど દૂર શકાય દૂર કરી વમનન ૨૨ અપવી થતી ૩૪ ૩૪ ૩૯ ૧૯ ૪૧ ૪ તે ૪૪ ૧૦ ा સમૈત: રેત્રમલ ૯ તેમ २६ वादि માતા અંતરમાં સળગી આ થતા ભાવનાની શકાય વામનને આપવો તે वारि અને તે બરાબર ( સ્મરવા લાગ્યા છતાં ) બરોબર્ ---------------------- Ameni શ્રી અરુષ્ણેાદય પ્રીન્ટીંગ પ્રેસ, ૫૪ ૫ ૬૧ ૫ મુદ્રકઃ ડાયાલાલ એન્ડ ૪૯ ८ ૧૦ ૧૫ ૧ર ૧૪ - }; ૬૮ 1 'ક 196 × છુપાવેલ છુપાયેલ यद्रू શ્રેષ્ટ શકે તેવા 9 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat यद्र તેવા કિડન ૧૮ વસ્યા ૨ ભાવે સ્વામાં ૩ ॥ જમ અત સખી r re ૯૦ ४ हति ૯૩ ૪ કમ્ય だん ----------- ૨૩ ૨૩ ક્ ૯ ક્ષાપ મુક્તિરૂપિ કિડન ના અંત સરખા એ × કે-તે દેવીએ વેશ્યા ભવા સ્વપ્રમાં કફ ॥ જેમ સમ્યક્ સાયાપ हति કમ્મ દસમય દર્શનસપ્તક ................................................................................. ફતેચંદની કાં. ખારગેઈટ-ભાવનગર. www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રયોજન અને પ્રાકથન, શ્રી વંદિત્તસૂત્ર અપના અર્થદીપિકાનો અનુવાદ ગત વો પૂ ઉપા) શ્રી ધર્મવિજ્યજી મઠ ના સંપાદન તળે ખુદની દેખરેખથી પ્રસિદ્ધ થવા પામ્યું. આથી કોઈના કરતાં પણ મને અધિક આનંદ થએલ. કારણ એક જ કે–એવા વિદ્વાન પુરુષના હાથે તેવા અપૂર્વગ્રન્થને અનુવાદ સમાજને પીરસાવાની આવશ્યકતા હતી તે તેઓના હાથે પૂર્ણ થઈ છે, એમ માનવું થએલ. અને એથી તે અનુવાદની સાત કાપી ખરીદેલ પરંતુ જણાવતાં ખેદ થાય છે કે-તિવા પુરુષની બહાર વાલી વિદ્વત્તાને ભારી એબ લગાડે તેવી સેંકડો ભૂલે અને હજારે વિપરીત અર્થો એ અનુવાદ ગ્રંથમાંથી દષ્ટિગોચર થયા!' આથી સમાજને નિત્યને માટે ઉપયોગી એવા એ આવશ્યક ગ્રંથની અદ્દભૂત ટીકાને તેવા પુરુષના હાથે પણ સમાજને એ જૂઠો, અસંબદ્ધ અને સેંકડો લેકપ્રમાણુ લખાણને તો અર્થ જ છેડી દીધેલ અનુવાદ પ્રાપ્ત થાય અને સમાજ એ જ અનુવાદને સાચે ગ્રંથ માનીને અનુસરે છે અને અનેક અનર્થી સમાજમાં પ્રસરવાની ભીતિ લાગી. ગત વર્ષે તે અનુવાદના પાંત્રીસ જ પૃષ્ઠમાંથી સેંકડો ભૂલે અને ખલનાઓને અમેએ “વંદિત્તસૂત્રના અનુવાદના સુધારાના નામે ૫ પુસકેપમાં મુદ્રિત કરીને જનતા સમક્ષ રજુ ૫ણ કરેલ છે. તે સુધારે જાહેર કર્યા બાદ આજસુધી પૂ. ઉપાય મ. શ્રી તરફથી પણ “તે અનુવાદ મારે કરેલ નથીહું તેને સંપાદક છું' એમ મોખિક લુલે બચાવ થએલ છે પરંતુ તે પછી સાચો અનુવાદક કેણ છે? તે જાહેર થવા પામ્યું નથી તેમજ અમે એ સૂચવેલ સુધારાઓને ખોટા જણાવ્યા નથી. ૪૭ર પેજના તે આખાયે અનુવાદ ગ્રંથમાં તે પ્રાયઃ હજારેક શાસ્ત્રવિદ્ધ અર્થો થવા પામ્યા છે અને હજારે અસંબદ્ધ અર્થો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ થવા પામ્યા છે. જેના સુધારા વિસ્તાર પૃથક પૃથક્ કેટલા - સંકેપ ભરીને સમાજ પીરસી શકાય ? આ ચિંતાથી અને તે ગ્રંથના ૩પ જ પછીની ખલનાઓ એમ કટકે કટંક સુધારીને સમાજને પીરસવાનું મુલતવી રાખ્યું અને કદની પણ ભલે કે દેવ જણાવ્યા વિના શ્રી વદિનુ સત્રની ટીકાને શરૂથી જ સળગ અને શુદ્ધ એવા આ સ્વતંત્ર અનુવાદ ગ્રંથ જ જાતે તૈયાર કરીને સમાજને પરચવાનું ઉચિત માન્યું. જે સંબંધી છ માસથી અવિરત પ્રયાસ ચાલુ છે. એ અનુવાદ પૂ. ઉપ૦ મહારાજે પ્રસિદ્ધ કરેલ અનુવાદની સંક ભૂલે અને હજારો ખલનાએ કેવી નિદેવ રીતિએ સાફ કરીને સમાજને યથાસમજ અને યથાશક્તિ શુદ્ધપણે પીરસાવાનો છે, તેની વિદાનાને ગુ કરવા તે અનુવાદની વાનગીરૂપે આ શ્રી જઇવિજયકુમારના અદમૃત દાનનું પુસ્તકરત્ન વાંચકવરોને પીરસવામાં આવે છે. સંખ્યત્વની દઢતા વિષ આ શ્રી જય-વિજયકુમારનું અમૃત દટાન તે શ્રી વંત્રિની ટીકાની અંતર્ગત છે અને જેને અનુવાદ પૂ ઉપાર શ્રી ધર્મવિજ્યજી મહારાજે ગઈ સાલ તે અનુવાદ ગ્રંથમાં કરેલ છે. વિદ્વાન વાંચકવર આ પુસ્તકમાંનાં લેકે લેકના અનુવાદને અને પૂ. ઉપ૦ શ્રી ધર્મવિજયજી મહારાજે કરેલ છે કે કલેકના અનુવાદી રીકામાંનાં આ દાનના મૂળ કલાક સાથે બારીકાઇથી મેળવી જવા કૃપા કરે, તો આશા છે કે-આ કલાકના દાન્તના જ તે અનુવાદમાં પ્ર. ઉપામ ત્રિીના પ્રાયઃ સે કો ઉપરાંત વિપરીત અથી અને હજારથી વધુ અસંબદ્ધ અને અધૂરે અનુવાદ ખ્યાલમાં આવ્યા વિના રહેશે નહિ. સાથે સાથે વાંચકવરને વિનંકિ છે કે આ પુસ્તકમાં મારી પણ જે કોઇ ખલનાઓ લક્ષ પર આવે ના સમાજના હિતાર્થે અનેzમારા પરની ઉપકારબુદ્ધિએ મને તુરત જે જણાવવા કૃપા કરશે કે જેથી તેના સુધારાઓ અનુવાદ ગ્રન્થમાં થઇ શકે હંસસાગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ધર્મનિષ્ઠ સ્વ. શેઠશ્રી દુર્લભજી ભીખાભાઈ મણીયાર, (IB]||IIIIIIIIIIIIIIIIIIII|||III]||IIID (TTI||TI||TI||TI શ્રી અરૂણોદય પ્રી. પ્રેસ-ભાવનગર. Page #11 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ રૂ. થી ૭ ભીલાઈ મણીયારનું જીવનચરિતા ધર્મનિષ્ઠ શેઠ દુલાભજી ભીખાભાઈ મણીયાર, સૌરાષ્ટ્ર પ્રદેશના ગામ દાઠાના વતની હતા. તેઓને પુષ્યજન્મ સં. ૧૯૨૪ના કાર્તિક સુદ ૧૧ના શુભ દિને થએલ. દાઠા શહેર શ્રી સિદ્ધાચલજીની પંચતીથમાં આવે છે. નાની ઉંમરમાં પિતાને વિરહ પામેલ આ ચરિત્રનાયક શ્રી દુલભજીભાઈએ નબળી આર્થિક સ્થિતિમાં પણ કુટુંબના આઠ માણસને જે નીતિપરાયણ રહીને ઉઠાવેલ. કપરા સંજોગોમાં પણ ધર્માનુષ્ઠાનેનું પરિપાલન તેઓને પ્રાણપ્રિય હતું. - ન્યાયપાર્જિત દિવ્યથી જ કુટુંબ પેશવાની ટેકનું પાલન ઘઠામાં કમે અશક્ય નહિ પણ દુશય જણાવાથી શ્રી દુલભભાઈએ પાલીતેણે આવી મેંદીખાનાનું બીઝનેસ નિર્દોષપણે ચલાવવું શરૂ કરેલ. તેમાં પણ શ્રી જિનપૂજા આદિ નિત્ય નિયમનું પાલન, ખાસ ખાસ પવઓએ નિરિરાજની યાત્રા કરવાનું, જીવદયાનું વિગેરે કાર્ય પ્રથમ અને વેપાર પછી! એ એમની અડગ ધર્મશ્રદ્ધા હતી. અભક્ષ્ય અને તાય વિગેરેને ત્યાગ તે કુળમાંથી ઉતરી આવેલ વારસારૂપે જ હતા. દાડાના દેરાસરે ફૂલની અગવડ દૂર કરવા પાલીતાણાથી માળી મકલીને દાડા મુકામે બગીચો કરાવેલ અને પર્યુષણમાં ખેપીયા દ્વારા દરરોજ દાડે ફૂલ મોકલવા સજાગર રહેલ, ગિરિરાજની નવાણું યાત્રા ચાલીનેજ કરેલ અને યાત્રા કરી ઘેર આવ્યા બાદ જ દંતધાવન કરવાની ટેક સાચવેલ આ તેઓની ધર્મનિષ્ઠતાનું પ્રતિક છે. વેપારમાં રસ દર વર્ષે અમુક રકમ તે શુભ ખાતે કાઢવાની તેમજ યાકિને સાધર્મિકભાવે ભેળસેળ વિનાની શુદ્ધ વસ્તુઓ વસાવી દેવાને તેઓની કાળજી સહુને આદર્શરૂપ હતી. આમ છતાં તચી યમાં આવા ચલાવવામાં મન સંકેચાવાથી તેઓએ મીગામન્ય નગરશેઠ નેમચંદભાઈ પીતાંબરદાસને પિતાની બહારગામ કરવાની ઈચ્છા જણાવેલ અને તેઓની સલાહ મુજબ ધરવા. મીગામ આવેલ. ત્યાં પણ ન્યાયે પતિ દ્રવ્યથી કુબજાણ કરતા રહીને જંતને હું કળવણી સાથે ધાર્મિક કેળવણી આપીને જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રતિ દઢ શ્રદ્દાલ્લુ બનાવ્યા. પુત્રો ઉંમર લાયક થતાં ધંધાર્થે મુંબઇ ગયા એટલે શેડ દુલભજીભાઇએ પણ પરમ સ ંતોષ વૃત્તિથી નિવૃત્ત જીવન ગાળવા માંડી શેષ જીવન ધ'માં ખર્ચો, અને સ. ૧૯૯૦ના મહા વદ ૭ના દિને ધમ ધ્યાનમાં મુ ંબઈમાં જ સ્વર્ગવાસ પામ્યા! શ્રી દુલભજીભાઇના ધર્મ પત્નીનું પુણ્યનામ જક્લુબેન હતું: તે પણ પાલીતાણા શેીઆ કુટુંબના શ્રી કાલીદાસભાઇના ધર્મશીલ સુપુત્રી હતા. તેથી ચરિત્રનાયક શ્રી દુલભજીભાઇને ત્રણ પુત્રા અને ત્રણ પુત્રી મળીને છ સંતાનોની પ્રાપ્તિ થએલ, જેઓનાં પુણ્યનામેા અનુક્રમે મગનભાઈ, રતિભા, ગીરધરભાઇ, હારમેન, અચરતબેન તથા પરસનબેન હતાં. પાતાનાં આ મ્હાળા કુટુંબ સહિત શ્રો દુલભભાએ, શ્રી ગિરનારજી ભાયણીજ-પાનસર–શ ખેશ્વરજી આમુજી-કેસરીઆછ વિગેરે અનેક તીર્થોની યાત્રા કરીને જીવન પાવન કરેલ. આંબાને ફળ આંબાજ હોય' એ અનુસાર છએ સંતાનો પણ ધનિષ્ટ નીવડયાં ! તેમાં પણ શ્ર હકાડ઼ેને તો ભાગવતી દીક્ષા લતે આત્મકલ્યાણ સ ધ્યુ છે. અને જેએ સાધ્વીજી શ્રી હીરાશ્રીજી નામે આજે વિચરી રહ્યા છે. અચરતબ્ડેન સ્વર્ગવાસી બનેલ છે. અને પરસનšન હાલ મુંબમાં ધનિષ્ટપણે વસે છે. પુત્રમાં પણ શ્રી મગનલાલભાઇ તથા રતિલાલભાઇ સ્વર્ગવાસી બનેલ છે! માત્ર એ પુણ્યપિતાના પ્રતિબિંબરૂપ એક શ્રી ગીરધરલાલભાઈ વિદ્યમાન ઇં, અને હાલ મુંબઈમાં એ જ પિતાને પગલે ચાલીને સેનાચાંદીની દુકાન ચલાવી રહ્યા છે, અને ધર્મનિતાનાં મધુર આવાદના અનુભવી રહેલ છે. આ ઉદારદિલ ધર્મીષ્ઠ શ્રી ગીરધરલાલભાઇએ પેાતાના સહયરી સુશ્રાવિકા શ્રો લીલાવતીમ્હેનની પણ પરમ લાગણીથી પેાતાના તે પુષિતાશ્રીના પુણ્ય તેમજ સ્મરણુ અર્થે આ અપૂર્વ પુસ્તક રત્નમાં ણ. ૩૦૦) ઉદાર સહાય શ્રી શાસન સુધાર પત્રના ગ્રાહકેને આ પુસ્તક ભેટ આપના સહિ કરીને અપૂર્વ જ્ઞાનની યોગ્ય સ્થળે પ્રભાવના કરવાના સુચાશ ઉઠાવ્યો છે. .. : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री शंखेश्वर पार्श्वनाथाय नमो नमः ॥ સમ્યકત્વની દઢતા વિષેથી શ્રાદ્ધપ્રતિક્રમણ યાને વંદિત્તસૂત્રાન્તર્ગત જયકુમાર અને વિજયકુમારનું - , અભુત દષ્ટાંત. અનુવાદક—પૂ. મુનિરાજશ્રી હંસસાગરજી મહારાજ અત્યંત સમૃદ્ધિથી ચેર ભરપૂર એવા શ્રી જંબૂઢીપમાં રહેલા આ ભરતક્ષેત્રને વિષે સ્વર્ગની અદ્ધિની સ્પર્ધા કરે તેવી ત્રાદ્ધિવડે વિશ્વને આનંદ પમાડનાર એવું નંદીપુર નામનું નગર હતું. ૧૫ સર્વ સંપત્તિને આપનારા એવા જે નગરને વિષે દરિદ્રતા દરિદ્રતામાં જ, દુર્ભાગ્ય દુર્ભાગ્યમાં જ, દુષ્કાળ દુષ્કાળમાં જ, દુ:ખ દુઃખમાં જ, ક્ષય ક્ષયમાં જ અને ભચ વિગેરે ભયમાં જ જન્મ્યા હતા! અર્થાત નગરવાસી જનેમાં તે સહમાંના એકને પણ સ્થાન હતું ! તે નગરમાં સમસ્ત - સમૂહને ત્રાસ સમે એ ધર્મ, નીતિ, ઠકુરાઈ અને સંપદાને અરસપરસ પ્રિયમેળ રખાવનાર ધર્મ નામે રાજા હતે. તારે-૩૫ જે રાજાના દિવિજ્યમાં–શત્રુઓનાં મુખે માલિન્ય શવનું જે છે, એમ જાણે ભવિષ્ય વિચારીને જ ન હોય તેમ સેનાના ચાલવાથી ઉછતી આગળ આગળ પ્રસરતી ધૂળના “સમૂહવેડે * ૧ કપ યર’ એ પ્રમાણે ધાબંદરના ગુલાબવિજયજી દાદાના ભંડારની સંવત ૧૬૫૯ની હસ્તલિખિત પ્રતમાં પાઠ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ શત્રુને જીત્યા પહેલાથી જ માલિન્ય છવાતું હતું. જો આ - રાજનને સ્ત્રીઓની કળાઓમાં અતિનિપુણ નંદીપુર નગરમાં એવી શ્રીકાંતા, શ્રીદત્તા અને શ્રી જયકુમાર શ્રીમતી એ નામે ત્રણ મુખ્ય પટ્ટરાણુઓ અને શ્રી વિજય- હતી. ૫. તે ત્રણ પટ્ટરાણીઓમાંની કુમારને જન્મ. મુખ્ય પટ્ટરાણું શ્રીકાંતાને પંડિતજનેને માન્ય એવા જયકુમાર નામના પુત્રરત્નને જન્મ થયે. અને બીજી પટ્ટરાણી શ્રીદત્તાને નામથી અને તેજથી જગતને જીતતા એવા વિજયકુમાર નામના પુત્રરત્નને જન્મ થયે. ૫ ૬ . આ બંને પુત્રરત્નને દિવ્ય રૂ૫ આદિ ઉચ્ચ ગુણેની સાથે કપાસના રંગની જેમ પૂર્વભવથી સાથે આવેલું સમ્યકત્વ બાલપણામાં પણ પ્રગટ હતું! Iણા એકસરખી આકૃતિ, એકસરખી ઉંમર, એકસરખી વિદ્યા, એકસરખું શીલ–સદાચાર અને એકસરખા ગુણોની શોભાવાળા તે બંને કુમારોને–જાણે આંખે પાસેથી શીખેલ ન હોયએવું ઐકય સદશ સખ્ય-મિત્રતા હતી. આ ૮ કહ્યું છે કે – पाण्योरुपकृति सत्व-स्त्रियाः भग्नशुनो बलम् ॥ નિયા ક્ષતામ:, સિતાં રિક્ષત સુધી: ૨ અર્થ -પંડિત પુરુષે બે હાથ પાસેથી ઉપકાર કરવાનું, સ્ત્રી પાસેથી સત્વ, હારેલા કૂતરા પાસેથી બળ, જીભ પાસેથી દક્ષતા-કુશળતા અને બંને આંખે પાસેથી મિત્રતા શીખવી જોઈએ. ૧ હવે સ્વભાવથી દુર્બુદ્ધિવાળી એવી ત્રીજી શ્રીમતી નામની પટ્ટરાણીને પણ કાદવવાળી ભૂમિમાંથી જેમ કમળ પેદા થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ (૩) તેમ ન્યાય અને નીતિમાન એ નયધીર નામના પુત્રરત્નને જન્મ ! ૧૦ | શ્રીકાંતા અને શ્રીદત્તા નામની પિતાની તે બંને શેયના જયકુમાર અને વિજયકુમારને વિષે ગુણોને ઉર્ષ તેમજ પ્રજાને અત્યંત રાગ જોઈને ઈર્ષ્યાથી ધમધમી રહેલી હેવાને લીધે દુઃખે જોઈ શકાય એવી ઈર્ષ્યાળુ તે શ્રીમતીરાણ ચિંતવવા લાગી કે પરસ્પર એકરૂપે રહેનાર અને રાજ–પ્રજા વિગેરે સર્વને માન્ય એવા આ જયચ અને વિજય કુમાર અને વિજયકુમાર હયાત છે ત્યાં કુમારને હણવા સુધી નક્કી છે કે દાસીપુત્રની જેમ મારા માટે શ્રીમતીની પુત્રને રાજ્ય તે નહિ પણ રાજ્યની આશા કુટિલ પરિવ્રાજક પણ ક્યાંથી હોય? ૧૧-૧૨ માટે દ્વારા ખટપટ. પુત્રના ભવિષ્યનું કાંઈક હિત કરું એ પ્રમાણે વિચારીને તે કાર્યને માટે શ્રીમતએ એક કપટી એવી પરિવ્રાજિકાને અનુકૂળ કરી લીધી ૧ ૧૩ શ્રીમતીએ બતાવેલી યુક્તિ મુજબ તે કુટિલ પરિત્રાજિકાએ સિદ્ધ કરેલી ચેટક નામની વિદ્યાની શક્તિવડે તે ધર્મ નામના રાજાને રૂમની અંદર રાજ્યની અધિષ્ઠાયિકા દેવીના નામે સ્વમ આપ્યું કે ૧૪. હે રાજન ! નવા ઉત્પન્ન થયેલા દૈત્યેની જેમ દુઃખે કરીને જીતી શકાય એવા તારા આ જ્ય અને વિજય નામના બંને કુમારે તને ટૂંક અવસરમાં જ હણી નાખીને રાજ્ય લેવાની ઈચ્છામાં વર્તે છે, તેથી કરીને તે બંને કુમારને પિતાના પુત્ર હોવા છતાં પણ તત્કાળ નાશ કરવાને લાયક જાણવા. શરીરમાં પડેલાં બે ભયંકર ઘારાંની જેમ પિતાના જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ઘાતક એવા તે બંને પર દયા ચિંતવવાની શું હોય? | ૧૫૧૬ . આ રાજ્ય પરના જૂના વખતના અત્યંત રાગને લીધે તારા માટે હિતકારી એવી આ રાજ્યની હું પ્રથમ દેવી છું જેથી આ હિતકારી બીના તને કહું છું. હવે તને ઉચિત લાગે તેમ કર. ! ૧૭ આ સ્વપ્રથી રાજા જાગે એટલે શ્રીમતીએ આવીને “સ્વામીનાથ! મને આજે કુલદેવીએ સ્વમામાં કહ્યું કે–આ જય અને વિજય બને કુમારે રાજાને જલદી હણી નાખીને રાજ્ય લેવા ઈચ્છે છે, માટે રાજાના હિત માટે તે બંનેને નાશ કરી નાખે હિતાવહ છે. પિતાના પુત્ર જાણુને દયા કરવા જેવું નથી. પિતાના ઘાતકને વિષે દયા કેવી?” વિગેરે રાજાને આવેલ સ્વમ પ્રમાણે જ પિતાને સ્વમ આવ્યું હોવાની વાત રાજાને જણાવી! શાસ્ત્રકાર કહે છે કે–અહે! દંભીની બુદ્ધિ તે જુઓ: ૧૮ તે મ બાબત સમાનવાદથી રાજાને આવેલ સ્વમ પ્રમાણે જ રણનું બોલવું થવાથી ઉત્પન્ન થયું છે. અત્યંત વિષાદ જેને એ તે રાજા ચિત્તને વિષે ઉત્તમ પુરુષને ઉચિત એવા વિચારેવડે ચિંતવવા લાગે કે-જે અત્યંત ઉત્તમતાએ સહિત એવા આ કુમારેથી “સૂર્ય અને ચંદ્રથી બંધ કરે તેવા અંધકારના ઉદયની જેવું રાજ્યની ઈચ્છાએ પિતાના પિતાને હણી નાખવાનું અધમ કૃત્ય કેમ સંભવે? તેમજ આસહિતકારી મહાત્માઓના વાકયની જેમ દેવીએ આપેલું સ્વમ પણ મિશ્યા નજ હોય! તેથી કરીને હા! ખેદની વાત છે કેમારે અહિં કરવું શું? અથવા તે મા જ પુત્રને હું પિતે કેમ કરીને હણું?. વિષવૃક્ષને પણ સમ્યક્ પ્રકારે ઉછેર્યા પિછી છેલ્લે નાંખવું તે સજ્જનને ઘટતું નથી, તે પછી આવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ કલ્પવૃક્ષ જેવા બે પુત્રને હણું નાખવા તે તે ઉત્તમ જનેને ઘટે જ કેમ? ૧૯-૨૦ “એમ અનેક પ્રકારની ચિંતામાંથી કેમે કરીને ચિત્તને એકદમ સ્થિર કરીને બંને પુત્ર કલ્પવૃક્ષ હેવા છતાં રાજ્યદેવી તેઓને હણવા લાયક જ જણાવે છે, તે એ બંને કુમારોને મારી પાસે આવતાં જ અટકાવવા પૂરતું કરું. એટલું કરવાથી પણ મને ભય રહેતો નથી: (એટલે હણી નાખવાનું કે પ્રજન નથી:) દેવીના વચનથી બે કુમારે પર શંકા ધરતા રાજાએ એ પ્રમાણે વિચારીને બંને કુમારોને મહેલમાં પ્રવેશ અટકાવ્ય [ખરેખર અહિં કલ્પવૃક્ષ જેવા પિતાના કુમારમાં આવા ઉત્તમ પિતાને પણ શંકા આવી તેમાં રાજાને દેષ નથી.] લક્ષ્મીનું સ્થાન જ અવિશ્વાસ છે. . ૨૩-૨૪ ત્યારબાદ તે લક્ષ્મીને સ્થાન જેવી સભામાં બેઠેલા પૃથ્વીપાળને નમન કરવાને માટે આવેલા . : : તે બંને કુમારે દ્વારપાળે બારણામાં પિતાના અ૫- અટકાવ્યાસ્પા આટલા અપમાનથી માનથી દેશ છેડી પણ અત્યંત દુભાએલા તે બંને કુમાર પરદેશ જવાની કોઈપણ બેલ્યા વિના જ પાછા વળ્યા કુમારની તૈયારી અને તે જ દિવસે આ પ્રમાણે મંત્રણ ૧ વા યોગ, સફળી ફુ લા ? गरलसहोदरजाता, तचित्र यन्त्र मारयति ॥१॥ અર્થ –લક્ષ્મી જ એવી વસ્તુ છે કે–તે જેને વરે છે તેનાં વાણું, આંખ અને કાનને નાશ કરે છે અને તેથી શાણો પણ માનવી વિપરીત વર્તન કરે તેમાં મનુષ્યને શું દોષ ? સમુદ્રમાં રહેલાં ગેરરૂપ સગા ભાઈથી ઉત્પન્ન થયેલી એવી એ લક્ષ્મી, જેને વરે છે તેને મારતી નથી એ આશ્ચર્ય છે. જે ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ' '.: : : : * * * * * * : Page #19 -------------------------------------------------------------------------- ________________ કરવામાં પ્રવર્યા. ર૬ અપરાધ વિગેરેનું નામ જણાવ્યા વિના જ રાજાવડે જે આપણું પણ અવજ્ઞા કરી શકાય છે, તે અહિં આ રાજાના રાજ્યમાં આપણે રહેવું તે ઉચિત નથી. છે ર૭ કારણ કે मा जीवन् यः परावज्ञा-दुःखदग्धोऽपि जीवति । તસ્યાંજ્ઞાનવારસુ, નરો ur: If૨૮ ) અર્થજે જીવ, બીજાની અવજ્ઞાથી થએલા દુ:ખથી દાઝીં ઉડ્યો છતાં પણ જીવે છે તે નજી. માતાને જન્મ વખતે કલેશ કરાવનાર એવા તે જીવને જન્મ જ ન હે. ૨૮ આથી આપણે સ્વેચ્છાએ સારા દેશમાં ચાલ્યા જઈએ. શુભ થવું કે અશુભ થવું એ વાત આપણે આધીન નથી, કર્માધીન છે; એમ જાણવા છતાં પરાધીનતામાં કેણ રહે ? પારકા તેમ કરવાથી દેશાંતર જેવાની આપણી ઈચ્છા પણ પૂરી થાવ. પિતાના પુત્રનું અભિમાનીપણું રાજા પણ જાણે. waો કારણ કે– त्रयः स्थानं न मुश्चन्ति, काकाः कापुरुषा मृगाः ॥ अपमाने त्रयो यान्ति, सिंहाः सत्पुरुषा गजाः ॥३१॥ અર્થ-અપમાન થયે સતે કાગડા, કાયર પુરુષ અને મૃગલાં જે સ્થાન છેડતા નથી, સિહ, સત્પષે અને હાથીઓ એ ત્રણે, સ્થાન છેડીને ચાલ્યા જાય છે. ૧૧ - - વળી નક્કી આ કઈ પ્રપંચ દુબુદ્ધિવાળી રોપણી એકમાન માતા શ્રીમતી લાગે છે, અને આવું ઈ વર્તજ તેનેજ યોગ્ય છે, નહિ કે–પિતાને ગ્ય છે. અર્થાત્ ચિતા. આવું વર્તન કરે નહિ. અથવા તે પિતા શાણું છે છતાં એ તે રાજા - t.: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ કહેવાય, તેથી કદાચ તેમાં પણ હોય ! ગમે તે હે પરંતુ આ બાબત પિતાને પણ નિર્દોષ કે પપૂર્ણ કઈપણ ઠપકે તે જણાવ. એમ વિચારીને તે બંને રાજકુમારેએ યુક્તિપૂર્વક બે અન્યક્તિ કમે કરીને આ પ્રમાણે ત્રણ કલેકવડે લખી. ૩૨-૩૩ જય અને વિજયકુમારે પિતાને ગતિરીતિએ આપેલ કપકે. तुलेऽवलेप वहसे वृथैव, समप्रमाणं निखिलानयेऽहम् ॥ . गुरुनधस्तानगुरून् यदुच्चान् , करोष्यशेषान् कुदृषत्समांश्च॥३४॥ रत्नानि रत्नाकर ! माऽवस्था, महोम्मिभिर्यद्यपि ते बहूनि ॥ हानिस्तवैवेह गुणैस्त्विमानि, भावीनि भूवल्लभमौलिभाञ्जि ॥३५॥ न चैष दोपस्तव किन्तु कस्याऽप्यन्यस्य यःक्षोभकरस्तवाऽपि ॥ गुणोऽथवाऽयं कथमन्यथाऽस्तु तेषां गुणैः स्वमहिमप्रवृद्धिः॥३६॥ ' અર્થ –હે ત્રાજવા! હું સમસ્ત પદાર્થોનું સરખું પ્રમાણ લાવું છું એ ગર્વ કરે છે તે નકામે જ છે. કારણ કે–ભારે પદાર્થોને તું નીચા કરે છે, હલકા પદાર્થોને ઊંચા કરે છે અને તે ભારે તથા હલકાં પદાર્થો સિવાયના બાકીના સમસ્ત પદાર્થોને તું ખરાબ પત્થર (પ્રથમ વેપારીઓ, ઘડ્યા વિનાના શેરબશેર આદિ માપ પ્રમાણુના પત્થરે, વસ્તુઓ તેળીને આપવા સારું રાખતા તે પત્થર) સમાન કરે છે ! અર્થાત્ હે રાજન! હું સને સમાન ન્યાય આપું છું એ તમે જે ગર્વ રાખે છે તે હું જ છે. કારણ કે તમે જેને ઉત્તમ ગુણવાળા જાણે છે તે પુત્રને નીચા ગણી અવગણે છે અને તેવા ગુણયલ પુત્રને પણ આવી અવદશામાં મૂકનાર શ્રીમતી જેવા પ્રપંચી પ્રાણીઓને તેવા જાણે છે છતાં હૃદયમાં સ્થાન આપે છે! અને તે સારા અને નરસા સિવાયના બીજા દરેકને તમારા મનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ આવે તેવે ન્યાય આપે છે, ૩જા આ પછી સમુદ્રને ઉદ્દેશીને બીજે ઠપકે લખે છે કે “હે રત્નાકર-સમુદ્ર તારું મેટાં મોટાં મેજાંવડે તારા ઉદરનાં રત્નની (તારાં સ્થાનમાંથી કિનારે હાંકી કાઢવારૂપ) અવજ્ઞા કર. નહિ, જે કે તારામાં તેવાં રત્ન બહુ હેવાને અભિમાનમાં તું તેમ કરતે હઈશ, પરંતુ તેમ કરવાથી “તેટલાં રને ઓછાં થાય છે તે તારે જ પ્રકટ હાનિ છે; રત્નને કાંઈ જ હાનિ નથી. તેઓ તે પિતાના ગુણવડે ભવિષ્યમાં દરેક રાજાઓનાં મસ્તક ઉપર ચડીને ભવાના છે!” અર્થાત્ હે રાજન! તમારા પ્રબળ પુર્યોદયના જેરવડે તમારા પિતાના જ પુત્રરત્ન ગણાતા એવા અમેને દેશમાંથી હાંકી કાઢવા જેવી અવજ્ઞા ન કરે, જો કે તમારા પાસે અમારા જેવા તે ઘણએ ગુણવાન પુરુષે હેવાના અભિમનમાં તમે તેમ કરતા હશે, પરંતુ તેમ કરવાથી બે પુત્રરત્ન એછા થાય છે તે તમારે જ પ્રકટ હાનિ છેઃ હાંકી કાઢેલા પુત્રને કાંઈ જ હાનિ નથી: તેઓ તે ભવિષ્યમાં દરેક રાજાઓના મસ્તક ઉપર ચડીને શેભવાના છે. ૩પ ર નાકર! વધારે શું કરીએ? આ રીતે રને પણ મેજથી હાંકી કાઢવાવડે જે તને પણ ખળભળટ કરાવનારે આ દેષ તારે નથી, પરંતુ અન્ય કેઈને (અંતર્ભુમિગત પવનને) છે, અથવા તે તે તારા સ્થાનમાંથી આ રતનેને હાંકી કાઢવાનું જે વર્તન કર્યું છે, તે ખરેખર દેષ નથી પણ ગુણ છે. કારણ કે જે તે આ વર્તન ન કર્યું હતું તે પિતાના ગુણેવડે સ્વતઃ પિતાને મહિમા વધારવાનું તે રાતે માટે કેમ બનત અર્થાત્ હે રાજન! “વધારે શું કહીએ ? આવાં વર્તનવડે પુત્રને પણ હાંકી કાઢવાવડે જે તમેને પણ ક્ષોભ કરનાર આ દેષ તમારે નથી, પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી જેવી પ્રપંરીને છે અથવા તે તમે તમારા સ્થાનમાંથી આ પુત્રરત્નોને હાંકી કાઢવા જેવું જે વર્તન કર્યું છે તે ખરેખર દેષ નથી પણ ગુણ છે! કારણ કે–જે મે આ વર્તના ન કર્યું હોત તે પિતાના ગુણે વડે ઈચ્છા મુજબ પિતાને મહિમા વધારવાનું આ પુત્રને માટે કેમ બનત? ૩૬ જ્ય અને વિજ્યકુમારનું દેશાંતર ગમન અને લાભની પ્રાપ્તિ એ પ્રમાણે પિતાને ઠપકાના ત્રણ લેક સિંહદ્વાર પર લખીને સિંહની જેમ સાહસવાળા તે બંને કુમારે જે કંઈ ને જેણે તેવી છૂપી રીતે શરીરમાંથી જીવ નીકળી જાય તેમ તે નગરમાંથી જલદી નીકળી ગયા. ૩ણા નગરની બહાર (મંદિરની દિવાલમાં સ્થાપિત) મણિરૂપ શ્રેષ્ઠ દીપકેવડે નિરંતર પ્રકાશ્યમાન એવા શ્રી શાન્તિનાથ પ્રભુના પ્રાસાદને વિષે શ્રી જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરીને તે બંને કુમારે આ પ્રમાણે સ્તુતિ કરે છે. ૩૮ પ્રયાણ મંગળ नित्यानन्दपदप्रयाणसरणी श्रेयोऽवनोसारणी, .. संसारार्णवतारणकतरणी विश्वद्धिविस्तारियो । पुण्यांकुरभरप्ररोहधरणी व्यामोहसंहारिणी, :.. .. प्रोत्यै कस्य न तेऽखिलात्तिहरणी भूत्तिमनोहारिणी ॥३९॥ ' અર્થ-મુક્તિપદ તરફ પ્રયાણ કરવાને માટે નિસરણી સમાન, કલ્યાણરૂપ પૃથ્વીને સીંચવાને માટે નીક સરખી, સંસારરૂપ. સમુદ્રથી તારવાને માટે અપૂર્વ છેડી સદશ,જગાર- , ભરની ઋદ્ધિને ફેલાવનારી, પુણયરૂપી અંકુરાના સમૂહને ઉગાડ વાની પૃથ્વી સમાન, ચિત્તની ડામાડોળતાને સંહરી લેનામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ S ( ૧૦ ) અને સમસ્ત પીડાને હરનારી એવી મનને હરી લેનારી તારી મૃતિ, કેના આનંદને માટે થતી નથી ? અર્થાત્ એ સર્વ પ્રકારે મંગલ કરનારી શ્રી જિનેશ્વર પ્રભુની મૂત્તિ સહુ કેઈને આનંદ ઉપજાવનારી છે. પાકા એ પ્રમાણે પ્રયાણની આદિ મંગલરૂપે શ્રી શાંતિનાથ પ્રભુને નમન કરીને સ્તુતિ કર્યા બાદ શ્રી જિન ભવનમાંથી નીકળીને દૂર દૂર થાલી નીકળેલા તે ને રાજકુમારે થાકયા અને વિશ્રાન્તિને માટે એક વડ નીચે બેઠા. બાદ મેટા ભાઈ જયકુમાર જાગતે સતે ના ભાઈ વિજયકુમાર તે વડ નીચે કેઈક અનુકૂળ જગ્યાએ સૂઈ ગયે ૪૦ છે તે અવસરે તે વડ ઉપર વાસ કરીને રહેનારી યક્ષિણ, પિતાના સ્વામી યક્ષને કહે છે કે હે નાથ ! આ વડ નીચે આવેલા આ બે કુમારે આપણું અતિથિ ગણાય, શ્રી જયકુમારને માટે તેઓ વિશાળ સત્કારને એગ્ય છે. યક્ષ પાસેથી પ્રાપ્ત ૪૧ આંગણે આવેલી જે તે થયેલ-પાઠસિદ્ધ અતિથિ પણ સર્વ પ્રકારે સર્વને પૂજમહામંત્ર, વાંછિત-નીય ગણાય છે, તે આપણું પુણ્યાગે કાર્યકારી મહામણિ પ્રાપ્ત થયેલા અને ત્રણેય જગતને વિષે અને અનેક દેને ઉત્તમ એવા આ અતિથિએ તે હરનારી એવી વિશાળ સત્કારને એગ્ય ગણાય તેમાં મહાઔષધિને કહેવાનું જ શું હોય? ૪ર યક્ષિઅપૂર્વ લાભ. શ્રેણીની વાત સંભળને પ્રમુદત ઈંએલ . . . . યક્ષ પણ નિપુણયુક્તિ કરીને બોલ્યો કે હે પ્રિયે! તે ઘણું જ સાફ કંછું. આપણુંબે પધારેલા આ એ અતિથિઓને હું ત્રણ દિધ્ય વસ્તુઓ આપીને ઉત્તમ સત્કાર કરીશ. ૩ તે બંને અતિથિઓને જે ત્રણ દિવ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) +9 . ॥ ૪૪ ૫ મ વસ્તુ આપવા ઇચ્છું છું, તેમાં એક વસ્તુ તે પાઠથી સિદ્ધ થાય તેવા મહામત્ર છે. શુદ્ધ થઇને સાત વખત તે પાનું સ્મરણ કરવાથી સાતમે દિવસે અવસ્યમેવ વિશાળ સામ્રાજ્યવાળી ’ઋદ્ધિને આપનારા આ મંત્ર છે. બીજી વસ્તુ અતિપ્રભાવશાળી એવા આ મહામણુ છે, જે મણિની પાસે પ્રાર્થના કરવાથી પેાતાને જે વખતે જેવી આકૃતિ કરવી ઇષ્ટ હાય તેવી આકૃતિ કરી શકાય છે, જ્યાં જવું હોય ત્યાં માકાશમાર્ગે જઇ શકાય છે, સ્વ કે પરને ચઢેલ સર્પાદિકના ઝેરના નાશ થાય છે, પેાતાને ઇષ્ટ હોય તેવી ઋદ્ધિ અને જે વખતે જે ભેાજન વિગેરે ઇષ્ટ રાય તેની પ્રાપ્તિ થાય છે. ॥ ૪૫૫ ત્રીજી વસ્તુ અનેક દોષોને હરનારી એવી આ મહાઆષધી છે. આ મહાઔષધી પોતાની પાસે હાય તે તેના પ્રભાવે શસ્ત્ર લાગતું નથી, અગ્નિ ખાળી શકતા નથી, સિ’હૈ, હાથી, સર્પ વિગેરે ઉપદ્રવ કરી શકતાં નર્થી તેમજ ભૂત–પિશાચ વિગેરેના દોષોને હરી લે છે! હૈ' પ્રિયે! દર્શન, જ્ઞાન અને ચારિત્ત્રરૂપ રત્નત્રયીની જેમ આ ત્રણ હિન્ય વસ્તુઓ ત્રણે ભુવનમાં સારભૂત છે. ૫૪૬ા એ પ્રમાણે યક્ષિણીના સંતાષન માટે તે ત્રણેય દિવ્ય વસ્તુને સવિસ્તર મહિમા યક્ષિણીને જણાવવાના નિમિત્તે તત્વથી તા' જયકુમારને સંભળાવીને યક્ષે ત્રણેય આશ્ચર્યકારી દિવ્ય વસ્તુઓ હ પૂર્વક જયકુમારને અર્પણ કરી ! ભાગ્યવાનને માટે શુ દુર્લભ છે.? ૪૭'t મેટા ભાઇએ રાજ્યપ્રદ મંત્રના પ્રભાવે નાના ભાઇ વિજયકુમા નેકરાવેલ રાજ્યની પ્રાપ્તિ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ). આ ત્રણેય દિવ્યવસ્તુઓ પામીને આનંદિત થએલે જયકુમાર પણ ત્યારબાદ પાસે રહેલ મહાઔષધિના મહામ્યવડે પિતાને કેઇજ ઉપદ્રવ થવાને નથી એ નિશ્ચય કરીને નિર્ભયપણે સુખે સૂઈ . ૪૮ બ્રાહામુહૂર્ત-વહેલી પ્રભાતે બંને ભાઈ નિદ્રામૂક્ત થયા–જાગ્યા, ત્યારે જેમ પિતા પુત્ર પ્રતિ હિતવત્સલ હોય છે, તેમ નાનાભાઈ વિજય પ્રતિ હિતવત્સલ એવા મોટા ભાઈ જયકુમારે, વિજયકુમારને તે સૂઈ ગયે હતો ત્યારે રાત્રિને વિષે યક્ષે ત્રણ વસ્તુ આપીને કરેલે ભવ્ય સત્કાર વિગેરે વૃત્તાંત કહીને “રાજ્ય નાના ભાઈને જ મળે એમ ચિંતવતા થકા તે રાજ્યમંત્રી પિતાને નાના ભાઈ વિજયકુમારને વિધિપૂર્વક હાલાથી આપે ! ૪૯૫૦ મેદ ભાઈ પ્રતિ બાહ્ય અને સાયંતર એમ બંને પ્રકારે વિનયવાન એ વિજયકુમાર રખડતી હાલતમાં રાજ્ય મળવાને લાભ હોવા છતાં લેશ પણ મયા-કપટ વિના બે, કે-હે બંધે ! રાજ્ય આપને જ ગ્ય છેઅને મને તે આપની સેવા હ! ૫૧ છે કારણ કે-રામચંદ્રજીને નાના ભાઈ લક્ષ્મણની જેમ મારે માટે તે રાજ્ય કરતાં આપની, સેવા વધારે છે. તેથી કરીને આ રાજ્યમંત્ર આપે જ જપવા. યોગ્ય છે, રાજ્યને ધારણ કરનારા આપ જ છે! પર છે આ પ્રમાણે નાના ભાઈ વિજયકુમારે રાજ્ય કરતાં મોટા ભાઈની સેવામાં પિતાને વધારે લાભ છે એમ સાચું જણાવ્યું હોવા છતાં વાત્સલ્યતાને લીધે નાના ભાઈ વિજયકુમારને જ રાજ્ય આપવાને ઈચ્છતા મેટા ભાઈએ પણ ઘણું જ કહેવા માંડયું, કે–“આપણે બંને જણને રાજ્ય મળે તે ન્યાય હેયે છતે હું કહું કે તું રાજ્ય છે, અને તું કહે કે-આપ જ્ય લે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩ ) એવું આપણે ન્યાય વિરુદ્ધ શું કામ કરવું જોઇએ ? માટે આપણે બંનેય ખ આ મંત્રના જાપ કરીએ ! ” પોતાના નાના ભાઇને એ પ્રમાણે કહીને નાના ભાઇની ખાત્રીને માટે મોટા ભાઇ જયકુમાર, તે રાજ્યમંત્રને નહિ જ જપતા હાવા છતાં જાણે જપી રહેલ છે, એવા દેખાવ કરીને રહ્યો ! અહા ! મેટા ભાઇની સ્નેહમુદ્ધિ તે જુઓ !!! ॥ ૫૪૫ તે પછી (પાતાને તેા રાજ્ય કરતાં મોટા ભાઈની સેવામાં જ લાભ હોવા છતાં) મોટા ભાઇના તે વચન ખાતર નાના ભાઇ વિજયકુમાર, જાણે ‘નાના, વિડલાને અનુગામી હાય' એ ઉક્તિ સાચી કરી દેખાડવા જ હોય નહિ, તેમ તે મંત્રનેા જાપ કરવામાં તન્મય બન્યા, ૫ ૫૫ ૫ હવે જગતને મુંઝવવાના ઉદ્યમવાળા અંધકારના સંહાર કરવામાં કારણભૂત એવા તેજના સ્વામી સૂર્ય ઉદયાચળ પર્વત પર સાક્ષાત્ થયે. ॥ ૫૬૫ તેથી (મંત્ર જપી નિવૃત્ત બનેલા) માર્ગ માં અંધકારના કલેશથી મુક્ત અનેલા તે ખને કુમારેએ આગળ પ્રયાણ ચાલુ કર્યું. ક્રમે કરીને પેાતાના નાના ભાઇને થાકેલા જોઇને મોટા ભાઇ જયકુમાર વિચાર કરે છે કે–દુ:ખ સહન કરવા સા - ચેલા' માણસાને ચેાગ્ય આ ફાગઢના કાયકલેશ શું કામ જોઇએ? કાણુ બુદ્ધિમાન એવા હાય કે—–જે છતી સુખસામગ્રીએ દુ:ખના ભાગી થાય ? ।। ૫૭૫૮૫ એ પ્રમાણે વિચારીને યક્ષે આપેલા તે મહામણિની પૂજા કરીને અને તેની પાસે આકાશમાર્ગે જવાની પ્રાર્થના કરીને વિદ્યાધર કે પક્ષીની જેમ આકાશગતિ ખનેલે તે જયકુમાર, વિજયકુમાર સાથે આકાશમાં સ્વેચ્છાએ વિચરવા લાગ્યા ! ૫ ૫૯ ૫ જેમ તે મણિનાં પ્રભાવે આમ આકાશમાર્ગે જવાની પ્રાપ્તિ થઇ તેમ ખીજી ખાજુથી. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ (૧૪) મહાશિવડે અપાતા ઈષ્ટભંજન અને ભાગ્ય પદાર્થો પ્રાપ્ત થતા રહ્યા હેવાથી તે બંને રાજકુમારે જ્યાં જાય ત્યાં દરેક થળે સર્વાંગસુખી થયા! અહે! કેવાં પૂર્વકૃત સુકૃત ! છે ૬૦ જગતમાં ભરેલા વિવિધ આશ્ચર્યો લેવાની ઉત્કંઠાવાળા અને માર્ગમાં આવતાં અનેક વર્ષોનાં વંદનવડે કૃતાર્થ બનતા તે બંને કુમારે અશ્વિનીકુરોની જેમ કામ કરીને ઘણું દૂર દેશમાં નીકળી ગયા. ૫ ૬૧ છે કેમ કરીને બંને રાજકુમાર રાજ્યમંત્ર જગ્યા પછીના સાતમા દિવસની સવારે રૂદ્ધિવડે દેવકની અદ્ધિની સ્પર્ધા કરનારું બની જવાના હેતુથી. જ ચિત્યના શિખરવડે જાણે દેવકને નીહાળી રહ્યું હેય નહિ એવા” કામપુર નામના નગરે આવ્યા. ૬૨ થાકેલે વિજયકુમાર, મેટા ભાઈ જયકુમારની આજ્ઞા લઈને ફલાથીની જેમ ઉપવનને વિષે અત્યંત ફળેલા આમ્રવૃક્ષની નીચે બેઠે. ૬૩ છે જ્યારે મોટા ભાઈ વિચારે છે કે–મંત્ર જગ્યાને સાત દિવસ થઈ ગયા છે. નાના ભાઈને જ રાજ્ય કયાઈથી પણ આજે રાજ્ય નકકી મળે એ આશયથી મળવાનું છે. હું મેટો ભાઈ હાજર સતે કાંઈક બહાને મેટા નીતિને જાણ એ આના ભાઈ ભાઈનું અદશ્ય થવું. રાજ્યને સ્વીકારશે તે નહિ, પરંતુ બળાત્કારે તે રાજ્ય મને જ આપશે! તેથી કરીને જેમ પાસ્થતા–શિથિલતા ઉચિત નથી તેમ મારે પણ નાના ભાઈને રાજ્ય અપાવવામાં પાર્શ્વસ્થતાપાસે રહેવારૂપ શિથિલતા ઉચિત નથી. એમ વિચારીને ચતુર એ. મેટે ભાઈ જયકુમાર, કાંઈક ન્હાનું કાઢીને ત્યાંથી જલ્દી નીકળી ગયે. . ૬૪-૬૫-૬૬ એ વાત પણ યોગ્ય છે. કારણ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ (૧૫) સપુરુષને અને ધાતુઓને પરસ્મ પદાર્પણમાં–પિતાનું સ્થાન. અન્યને આપી દેવામાં ઉપાધિ નથી, જ્યારે આત્મને પદ દેવામાં તે–પિતાને પદ દેવામાં તે તે પદ તેઓને ઉપાધિરૂપ થઈ પડે છે! છે ૬૭ વિજયકુમારને કામપુર રાજ્યની અચાનક પ્રાપ્તિ! એ પ્રમાણે મેટો ભાઈ જયકુમાર અદશ્ય બન્યા અને આ બાજુ તે કામપુર નગરને અપુત્રીઓ રાજા મરણ પામ્યો હોવાથી રાજમંત્રી–પ્રધાને વિગેરેએ સવારમાં હાથી, અશ્વ, છત્ર, કળશ અને ચામર એ પાંચ દિવ્ય (ગાદીને યોગ્ય પુરુષની પ્રાપ્તિ માટે) શણગાર્યા હતાં. તે પાંચ દિવ્યને તેઓએ આખા નગરમાં ફેરવ્યા, પરંતુ નગરમાંથી રાજ્યને ગ્ય કેઈ પુરુષ નહિ ૧ અહિં સર અને ધાતુઓને તુલ્ય ગણ્યા છે, તેની સમજ આ પ્રમાણે –સંસ્કૃત વ્યાકરણમાં ક્રિયાપદના ધાતુઓ બે પ્રકારના પ્રત્યય લે છે. ૧ પરસ્મપદ અને ૨ આત્મને ૫દ. તેમાં જે ધાતુઓ પરસ્મપદના પ્રત્યય લે છે, તે ધાતુઓ મૂળરૂપવાળા (શુદ્ધ શબ્દવાળા) હોય છે; પરંતુ જે ધાતુઓ આત્મને પદ પ્રત્યે લે છે તે ધાતુઓને આત્મને પદીની નિશાની તરીકે ક’ આદિ ઈત સંજ્ઞાવાળા અક્ષર જેવા પડે છે. આત્મને પદી ધાતુને તે આદિ ઈત સંજ્ઞા વળગી તે ઉપાધિરૂપ ગણાય છે. તેથી પરસ્મપદની ધાતુને જેમ પરમૈ–બીજ (તે “ડ” ઈત) પદ આપવામાં પોતાને ધાતુ જોવો હોય તે સ્વાભાવિક રૂપમાં જ રહેવાનું બને છે. જેમ આ પરસ્મપદી ધાતુને જે આત્મપિતાને પદ જોઈતું હોય તો 'ઈતની ઉપાધિ વહેરવી પડે છે, તેમ સપુરુષોને પોતાને મળતું રાજા આદિ પદ બીજાને આપવું તે સ્વાભાવિક નિલેષપણે શુદ્ધસ્વરૂપે રહેવા જેવું છે-ઉપાધિ વગરના રહેવા જેવું છે, અર્થાત સત્પષોનો સ્વભાવ જ આવો હોય છે કે-પરમૈપદ બીજને પદ આપવાવાળા રહેવું અને આત્માને પદપોતાને પદ મળે તેને ઉપાધિ માનવી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ( ૧ ) મળવાથી તે દિવ્યે નગરની બહાર આવ્યા અને ક્રમે કરીને કરતાં કુરતાં વિજયકુમારની પાસે આવ્યાં! ૫૬૮-૬૯ વિજયકુમારને જોતાં જ તેના પુણ્યે જ પ્રેરેલ હાય તેમ હાર્થીએ વર્ષાઋતુના મેઘની જેમ ગર્જના કરી ! અવે પણ હ માં આવી જઈને હેષારવ–હણહણાટ કર્યો! શણગારેલા કળશે, દેવને અપાય છે તેમ વિજયકુમારને ભક્તિવડે કરીને પૂજાના સામાન—પૂજાપો અર્પણ કર્યાં ! દિવ્ય પ્રભાવધી શું નથી બનતું ? ॥ ૭૦-૭૧ ૫ જાણે પૂર્વે સાધેલા મન, વચન અને કાયાના ત્રણ ચેગથી જન્મેલ પૂર્વનાં પુણ્ય જ હાય નહિ, તેમ કુમારના મસ્તક ઉપર સફેદ ન્ને શાલવા લાગ્યું અને બંને બાજુ એ ચાર ચામર વીંઝવા લાગ્યા ! ॥ ૭ર ॥ ‘ઊંચા પુરુષનું સ્થાન ઊંચે જ .ઉચિત ગણાય' એમ જાણીને જ હાય નહિ, તેમ હસ્તિએ સૂવડે કુમારને આદરપૂર્વક ઉંચકી લઇને પેાતાના સ્કંધ ઉપર આપ્યા ! · અને પ્રજાના સમૂહે કુમારને પ્રણામ કર્યા, તેમજ યાગ્ય રાજા મળી જવાથી હરખાતી પ્રજાના જયજયકારરૂપ શબ્દોના અવાજવડે અને તે ૧૫'ચશબ્દોથ શબ્દોવડે એટલે કે ચારે વની પ્રજા સાથે મળેલ રથકારનામા પાંચમા વર્ણની પણ પ્રજા સ્વરૂપે જે પંચ, તે પંચના * ૧- શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન બૃહદ્ઘત્તિ લઘુન્યાસ (અઢારહુજારી) છઠ્ઠો અધ્યાય પ્રતાકાર સૂત્ર શમ્મીપરગત્તિ વાત્ દ્દારારૂપ્તા ની ટીપ્પણી 'પક્તિ –ચાવમા ધાતુવેળા 'વા' પાંચમા રેથકાર વણું સહિતના ચાર વર્ણોની પ્રજા, આ શબ્દ આજે પણ જગતમાં પ્રચલિત છે. કાંઇ મહત્વનાં કા'ની વિચારણા પ્રસંગે આખાયે નગરમાંના શાણાજને સ ત્રણની મજા એકડી મળે તેને પંચ એકઠું થયું કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) માંચી ઉછળીને દિશાઓમાં અફળાએલા જય જયકાર શબ્દમાંથી પડઘા રૂપે સામે અફળાયેલા શબ્દો વડે તે વખતે તે પાંચે ય વર્ણના શબ્દનું અદ્વૈતપણું બની ગયું–તે દરેકના શબ્દોનું કોઈ ન સમજાય તેવું એક શબ્દપણું બની ગયું! . ૭૩–૭૪ આ પ્રમાણે એક બાજુથી વિજયકુમાર કામપુર રાજ્યની પ્રજાને ( માન્ય રાજા થયે, અને બીજી બાજુથી દેવીએ વિજય- [પ્રજાજનની તે જયઘેષણું પછી આકાકુમારની સામન્ત શમાં રાજ્યની અધિષ્ઠાતા દેવીએ શેષણ રાજાઓ પર કરી કે-“મેં જેને રાજ્ય આપ્યું છે, સ્થાપેલી આણ. તે ગુણાએ કરીને અતિશયવંત એવા - ક્ષત્રિયકુમાર રાજાને જે કઈ દુમદી-ગર્વિષ્ટ રાજા નહિ અને તેને હું નિગ્રહ કરીશ.”] રાજ્યદેવીની આ ભયપ્રદ ઘોષણાથી ભયભીત થઈને ચારે બાજુથી જ તાક વિજયકુમારની સેવામાં જલદી હાજર થઈ ગએલા સર્વે સામત જાઓએ “દેવે, કેન્દ્રને જેમ વગર આનાકનીએ પિતાના સ્વામી તરીકે સ્વીકારે તેમ? શ્રી વિજયકુમારને પિતાના સ્વામી તરીકે સ્વીકર્યો ! | ૭૫-૭૬ u આ પદ્ધ પિતાની પીછાણ પ્રકટ કરતા રાજાધિરાજ શ્રી વિજયકુમારને વિજયકુમારે, પ્રધાને વિગેરેને કહ્યું જે મહા ભાઇને આટલામાં કઈ સ્થળે મારા ભાઈ રાજ્ય આપવાને છે, તેમને બરાપર શેાધીને અહિં લાવે, આગ્રહ! અને સમસ્ત ગુણોવડે કરીને રાજ્યને ચગ્ય એવા તે મારા મોટા ભાઈને રાજ્ય આપે મેટા ભાઈ યે સતે નાના ભાઈ એવા માસથી રાજ્યને સ્વીકાર કેમ થાય? પ ૭૭-૭૮ ઇ મેટા ભાઈ પ્રત્યે શ્રી વિજય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) કુમારની આવી ઉચ્ચતમ વિનીતનીતિ અને ચિત્યતા જોઈને આશ્ચર્યચકિત બનેલા પ્રધાને વિગેરેએ પણ કહ્યું કે - હે દેવ! રાજ્યની અધિષ્ઠાતા દેવીએ આપને આપેલું રાજ્ય, અન્યથા કેમ થાય? બીજાને કેવી રીતે આપી શકાય ? માટે હે પ્રભે! આપ જ અમારા સ્વામી છે. આ નગરમાં પધારે અને નગરને પાવન કરે.! પ્રધાન વિગેરેએ એ પ્રમાણે વિનંતિ કરવાની સાથે જ હેરા પર વિજયકુમારથી શોભતે હાથી કામપુર નગર ભણી ચાલ્યા. પ ૮૦ હવે પાંચ દિવ્યાએ કરેલાં દૈવી કાર્યનું ઉલ્લંઘન કરી શકાય તેમ નથી, એમ જાણીને વિજયકુમારે, અતિ આશ્ચર્ય ઉપજાવે તેવા અદ્ભુત મહત્સવપૂર્વક નગરપ્રવેશ કર્યો, અને તેની ઉજવળ કીર્તિએ દશે ય દિશામાં પ્રવેશ કર્યો ! ૮૧ મંત્રી, પ્રધાને વિગેરેએ મળીને શ્રી વિજયકુમારને રાજાના મહેલમાં વિરાજતા સિંહાસન પર પધરાવ્યું અને હાજર રહેલા સર્વ સામન રાજાઓ તેમજ મહામંત્રીઓએ વાસુદેવના રાજ્યાભિષેકની જેમ શ્રી વિજય કુમારને મહાન આડંબરપૂર્વકના મહત્સવથી રાજ્યાભિષેક કર્યો! ૮૨ બીજી બાજુ (હું પાસે હઈશ તેના ભાઈ રાજ્ય નહિ જ સ્વીકારે, એ ધારણાથી કઈ ન્હાને નાના ભાઈથી ખસીને અશ્ય રહેનાર જયકુમારની એ ધારણ ફલિભૂત થઈ! એટલે કે- એ રીતિએ વર્તવાથી–) પિતાના નાના ભાઈ વિજયકુમારને તેવી ઉત્તમ રીતિએ અને તેવા વિશાળ રાજ્યની પ્રાપ્તિ થઈ જોઈને પિતાને કૃતકૃત્ય માનતે મેટો ભાઈ, જયકુમાર “મારે બદલે પિતાને રાજ્ય મળ્યું તેથી મને જોઈને નાના ભાઈ સંકોચ પામશે--શરમાશે” એ શંકાથી પિતાના તે નાના ભાઈ વિજયકુમારને મળ્યા વિના જ ત્યાંથી દેશાંતરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) ચાલ્યા ગયા. ॥ ૮૩૫ પોતાની પાસેના મહામણિના પ્રભાવે તે જયકુમાર પૃથ્વી પર અને આકાશમાં જ્યકુમારનું વિદ્યાધરની લીલા વિલાસવડે સ્વેચ્છા જયાપુરી નગરીમાં પૂર્વક ભ્રમણ કરે છે! ખરેખર કૌતુકીજન આવવું અને આળસુ હાતા નથી. ॥ ૮૪ ૫ એ પ્રમાણે કામલતા નામની સર્વત્ર અસ્ખલિતપણે પરિભ્રમણ કરતાં ગણિકામાં કરતાં પેાતાના નામ સરખા નામવાળી આસક્ત થવુ, અને સુવર્ણની હવેલીઓવડે લંકાનગરી હાવાની શકાને પેદા કરાવતી એવી જયાપુરી નગરીમાં તે કુમાર આવ્યા. ॥ ૮૫૫ આ નગરીના જત્રમલ નામે રાજા છે. તે રાજાને ત્રદેવી વિગેરે પટ્ટરાણીઓ છે. જગતની લક્ષ્મીને જીતવાની તાકાતવાળા એક સે પુત્ર છે અને જૈત્રશ્રી નામે પુત્રી છે. ૫૮૬૫ તે નગરીમાં સાક્ષાત્ કામની વેલડી સરખી કામહતા નામે પડ્યાંગના ગણિકા છે. જયકુમાર આ નગરીમાં આવ્યા બાદ તે કામલા ગણિકામાં આસક્ત બન્યા અને તેના મ્હેલમાં લાખે કાળ રહેવા લાગ્યો. ॥ ૮૭ ॥ જયકુમાર પાસે અખૂટ ધનની આમદાની જોઇને તેમાં લુબ્ધ-લેપી બનેલી અકાએ-કામલતાની ‘· મા ” એ એક વખત કામલતાને કહ્યું કે-હે પુત્રી! આ જયકુમાર કાંઇ વેપાર-રોજગારાદિ કરતા નથી છતાં તેને આટલી મનગમતી ઘેલતની ઉત્પત્તિ—આવા ક્યાંથી ? તે તુ તેને કેઇ ઉપાયે કરીને પૂછી લે, ॥ ૮૮ ॥ સારાસારની જાણ એવી કામલતાએ અક્કાને કહ્યુ કેમ્હે માતા ! કુમારને આવી તુચ્છ વાત પૂછવાનું ાપણને શું પ્રયજન ? જો માંડાને માટે જ કલેશ છે તે માંડાથી જ પ્રયાજન ડાવુ ઘટે! અર્થાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) “તને જો ધનને માટે આ કલેશ છે. તે તે ધન તેા તને કુમાર પાસેથી ઢગલાબ'ધ મળે છે, પછી તે કયાંથી આવે છે અને કેમ આવે છે? વિગેરે પૃચ્છાનું આપણે કામ જ શું ? ” ૫ ૮૯ ૫ કામલતાએ એ પ્રમાણે અકાને સમજાવી છતાં પણ લાભથી પીડાતી તે અક્કાએ ‘દુષ્ટ ગ્રહથી ગ્રહીત થએલા માણુસની જેમ’ તે વાત પૂછવા માટેના કદાગ્રહ કાઈ રીતે છેડયે નહિ ! આથી કામલતાએ જયકુમારને આગ્રહભરી રીતે ધન આવવાનું કારણ પૂછ્યું. જયકુમારે પણ ‘ નહિ કહું તે પ્રેમના જીંગ થશે’ એવા ભયથી હરમેશ મન મુજબ ધન મળવાની ગુહ્ય વાત કામલતાને સત્ય સ્વરૂપે જણાવી દીધી! એટલે કે– ‘ મહામણિ છે તેના પ્રભાવે દરરાજ ઇચ્છા મુજબ ધન મળે છે”, એમ કહી દીધું ! u ૯૦-૯૧ ॥ ‘ ગુહ્ય વાત કેાઇની પણ પાસે પ્રકાશવા-પ્રગટ કરવા લાયક નથી. જય કુમારના તેમાં પણ સ્ત્રીઓની પાસે તે વિશેષે મહામણિ ચારી કરીને પ્રગટ કરવા લાયક નથી” નીતિલેવાના અયાના શાસ્ત્રની આ વાત સમજવા છતાં પણ પ્રપંચ. જયકુમારે પાતાની તે શુદ્ઘ વાત સ્ત્રીને કહી દીધી ! અને તે પણ ગણિકાને કરી ! ખરેખર શાણા પણ માણસા જ્યારે સ્ત્રીને વશ પડે છે ત્યારે કઈ ભૂલ નથી કરતા ? ॥ ૯૨ ॥ જયકુમાર પાસેથી એ રીતે ધનાત્પત્તિની વાત મેળવીને કામલતાએ ધન મળવાનું તે સત્ય સ્વરૂપ પેાતાની અક્કા-માતાને કહ્યું. આથી દુષ્ટ આશ્ચય— ઇરાદાવાળી તે અક્કા પણ તે મહામણિ લેવાની આશાથી હ પામી. ના ૯૩-૫. ત્યારબાદ નીતિમાં પણ વેશ્યા એવી તે કપટી વેશ્યાએ અક્કાએ ખાનગી રીતે ‘ દૂધમાં લુબ્ધ એવી ખીલા ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧ ) ડીની જેમ” તે મહામણીની તરફ ખેળ કરી, છતાં કેઈપણ સ્થળે નહિ દેખવાથી તે મહામણું જયકુમારની પાસે જ હશે, એમ ધારીને તે દંભી અક્કાએ દહિના દંભથી-ન્હાનાથી જયકુમારને ચંદ્રહાસ મદિરા પીવડાવી દીધી ૯૪૯૫ છે. આથી મૂચ્છ પામેલા જયકુમારના ગુપ્ત વસ્ત્રની ગાઠેથી “સેનાને ચરૂ કાઢી લેતાં પડેલ ખાડે માલીકના ખ્યાલમાં નહિ આવવા દેવા સારૂ ચેર લેકે તે ખાડાને પીત્તળના ચરૂથી પૂરી દે છે, આ ખાતપૂરિત રીતિને જાણનારી અક્કાએ ગાંઠે મણી જેવડો પત્થર બાંધીને તે મહામણીને ઉઠાવી લીધે! ૯૬ કેટલાક વખત મૂચ્છમાં ગયા બાદ જયકુમાર સાવધાન થયે સતે જુએ છે, તે મણિને તે તેને સ્થાને હવા તરીકે જાણે છે! મણિનું તે સ્થાન તત્ત્વથી તે ખેદનું સ્થાન છે, છતાં પણ તે વખતે જયકુમારને વિષાદ થયે નહિ ૯૭ પરંતુ બીજે દિવસે કાંઈક યાચવાને માટે તે મણિને પૂજવા સારૂ મણી બાંધેલ ગાંઠ ખેલ્ય સતે નજરે પડેલા પથરાએ ખેદ પણ અપરંપાર ખેલાવી મૂકે ! અર્થાત મણીના સ્થાને પથરે જોતાં જંયકુમારના ખેદને પાર રહ્યો નહિ. ૯૮ હા! હણાઈ ગયે! ખરેખર આ પાપિણી અક્કાવડે હું અત્યંત હણાઈ ગયો જે એમ ન હોય તે કઈ દિવસ નહિ અને આજે એ અક્કા, મને એ પ્રમાણે-દહિંના ન્હાને ચંદ્રહાસ મદિશ પીવડાવવાનું કેમ છે? ૯૯ અકાએ મને જે ચંદ્રહાસ દારૂ પીવડાવ્યો તેથી તે તે મદિરાના ઘેનમાં તે-શિરચ્છેદ પણ સંભવિત છે. આટલું તેમણી જ ગયો એટલું તે-મારે માટે થોડું જ થયું છે. આવી અક્કાના ઘરમાં હું હજુ પણ કેમ રહ્યો છું.? ૧૦૦ [ અથવા તે જે કામતાના રસથી ઘરમાં રહું તે જેટલું ધન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) 7 જવું. આપતા તે બધુ જ ધન કામલતા તે અક્કાને આપી દે હતી આથી] કામલતાના ઘરમાં પૈસા નથી ! તે અમે બને જણુ, મસાને શું આપી શકીએ ? હા ! હવે હું શું કરૂં ? દરિદ્ર જેવા હું દુ:ખાને કેમ ધારણ કરીશ ? ૫૧૦૧ા એ પ્રમાણે વૃક્ષના કાટરમાં લાગેલા અગ્નિની માફ્ક ” સળગી હ્તો હાવા છતાં પણ કામલતા પ્રત્યેની આસક્તિને અાએ દાસી લીધે જયકુમાર કામલતાને ત્યાં રહેતા દ્વારા કરાવેલ તેમજ રહેવા લાગ્યો ! અહા ! વ્યસના! તિરસ્કારથી જય ॥૧૦૨ા આ પછી અક્કા નિન બનેલા કુમારનું ખાલી તે જયકુમારને વિસર્જન કરવા માટે ઘરમાં ચાલ્યા કામલતાને ઘણી ઘણી રીતે પ્રેરવા લાગી ! વેશ્યાઓના પ્રેમ રૂપ ઉપાધિ વગરના અ ધર્મ છે! કારણ કે-રાગીજનાને વૈભવ, અકુલીન નારીને ચાલાકી, ખીજા દરેક વ્યવહારુ માનવાને દાક્ષિણ્યતા અને કુલનારીઓને પ્રેમ અમૃતસમાન છે, પરંતુ વૈરાગી નાન વૈભવ, કુલીન નારીને પરને આવવાની ચાલાકી, વણિકને દાક્ષિણ્યતા અને વેશ્યાને પ્રેમ વિષસમાન છે.” ॥ ૧૦૩–૧૦૪૫ આ પ્રમાણે અક્કા, જયકુમારને રજા આપવા મથે છે, છતાં જયકુમારના ગુણાથી આકર્ષાયેલી, એવા ગુણીયલ પુરુષ પ્રતિ પણ અક્કાનાં એવાં નિંદ્ય કર્મ પ્રતિ તિરસ્કારવાળી અને જયકુમાર પ્રત્યે અત્યંત પ્રેમવાળી કામલતા, તે અધમ અક્કાને માતાને કહે છે કે હે માતા ! આપણા મહાન્ પુણ્યવડે વિદેશથી આવેલા આ પુરુષે આપણને કાડાકાડી સુવર્ણ આપ્યું છે, તા તેવા પુરુષને કેમ ત્યજાય? ૧૦૫–૧૦૬ ૫ કામલતાએ અક્કાને એ પ્રમાણે કહ્યું છતાં પણ અવિવેકી અક્કાએ દાસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩ ) * દ્વારા જયકુમારના તિરસ્કાર કરાવ્યો ! ખરેખર ! વેશ્યાને વશ પડેલાઓને વિડંબના જ હોય છે. ૧૦૭૫ અક્કાએ આવી ખરાબ રીતે તિસ્કાર કરવાથી અભિમાને કરીને અક્કાના ઘેરથી જેમ રિદ્ધી નીકળી જાય' તેમ નીકળ્યેા અને લજ્જા—ખેદ વિગેરે ધરતા જયકુમાર પાતાને કઇ દેખે નહિ એ આશયથી માણસ ન રહેતું હોય તેવું ઉજ્જડ ઘર શેાધીને તેવા શૂન્ય ઘરમાં ગયા. ॥ ૧૦૮ ૫ જયકુમારનું એજ નગરની રાજકન્યા સાથે પાણિગ્રહણ. - આ બાજુ તે જયાપુરી નગરીના રાજાની પુત્રી, સખીએની સાથે રમવાને જેટલામાં ‘હસીની જેમ ' નદીમાં ઉતરે છે, તેટલામાં તે દુમાંય રૂપ દુષ્ટ પિશાચના દોષથી જાણે મરણ પામી હાય, તેવી ચેતનાહીન થઈને ‘કાપેલી વેલડીની જેમ’નદીના કિનારે જ ઢગલા થઇને પડી ગઇ. ॥ ૧૦૯-૧૧ના ' કુંવરીની નદીકનારે આવી કરુણ સ્થિતિ થઇ ’ એમ જાણીને ખેન્દ્રને ધારણ કરવાવાળા રાજા ત્યાં આવીને અને તે હાલતમાં પોતાની પુત્રીને મહેલમાં લઈ જઈને પુત્રીને થયેલા દોષને દૂર કરવા વિવિધ ઉપાયો કરાવે છે, પરંતુ · વજામાં જેમ ટાંકણાને એક ટોચે પણ ન લાગે તેમ' માંત્રિદેષગ્રસ્ત રાજ- કાઢિના મહિમાથી કન્યાને કેઈપણુ પુત્રીને-દેષમૂક્ત ગુણ થઇ શકયા નહિ ! ખરેખર, દોષરૂપી કરવાના શ્રી જય- જે દુષ્ટતા છે તે તા હિમના ઢગલા જેવી કુમારે ઝીલેલા છે. ૫૧૧૧ ૧૧૨૫ એ રીતે કઇપણ ઉપાયે કુંવરીને ગુણ થયા નહિ હાવાથી અત્યંત દુ:ખી થતાાાએ “ જે કાઈ ગુણવાન પુરુષ આ મારી પુત્રીને કેઈપણ ઉપાયે નિરાગી કરશે પહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ' " Page #37 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪ ) તેને રાજા તે કન્યા અને ક્રોડ સાનૈયા આપશે ” આ પ્રમાણે વટહ વગડાવ્યા ! આ પટહ સાંભળવાથી હર્ષિત થયેલ જયકુમાર, તે પટહ સ્વીકારીને રાજાના મહેલમાં જ્યાં રાજપુત્રી અચેતનપણે પડી છે ત્યાં આવ્યા. ૫ ૧૧૩–૧૧૪ કુંવરીને સાજી કરવાની રાજાની આજ્ઞા મળતાંની સાથે જ અત્યંત બુદ્ધિવાળા જયકુમારે-- પજિંત્ર થવું--પડદો કરવે જાપ જપવા માંડવું” વિગેરે આડંબરીય દેખાવ કરીને પાસે રહેલી દિવ્ય મહાઔષધિવડે ભાવના આપેલા--વાસિત કરેલા જળના છાંટા છાંટવાવડે રાજકન્યાને એકદમ સારી કરી! દિવ્ય ઔષધિના ખલથી શું નથી ખનતું ? ૫ ૧૧૫–૧૧૬ । કુંવરીને આ પ્રમાણે સહુના આશ્ચર્ય વચ્ચે જલદી સારી કરનાર આ જયકુમારની લાકાત્તર આકૃતિ અને અદ્ભૂત કળા જોઇને અત્યંત વિસ્મય પામેલા રાજાએ તે કુમારના કુળ આદિનું માપ કાઢી લીધું ! આ પ્રસંગથી અત્યંત હર્ષિત બનેલા રાજાએ પેાતે બહાર પાડેલ વચન મુજબ તે કુમારને ‘આખી પૃથ્વી જોઇ વળે તે પણ પ્રાપ્ત ન થાય તેવી જાણે ' નાગકન્યા જ ન હોય તેવી પેાતાની તે કન્યા અને ક્રોડ સોનૈયા આપ્યા ! ઉત્તમ જાનુ બેલેલું અન્યથા થતું નથી. ॥ ૧૧૭–૧૧૮ ૫ એટલું જ નહિ પણ રાજાએ તે કુંવર અને પોતાની કુંવરીને મહાન્ ઉત્સાહથી વિવાહ કર્યો અને તે વિવાહમાં દાયજા વખતે પહેરામણી અવસરે મેટા ઉત્સવાવડે તે વર કન્યાને રહેવાને મહેલ, હાથી, ઘોડા, દાસ, દાસીએ, ઉત્તમ રીયાસત વિગેરે સવ સામગ્રી આપી ! ૧૧૯ ૫ ગુમ થએલા મણી ઉત્તમ બુદ્ધિપૂર્વક પાછે લાવવાના ઉપાય ચિતવત' આ જયકુમાર તે મહેલમાં દાગુ દૃક (અતિશય ક્રીડા કરનાર દેવની એક જાતિના] દેવની જેમ સુખપૂર્વક વિલાસ કરતે " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ * રહે છે. આ ૧૨૦ છે એવામાં–શ્રી જયકુમારે રાજકન્યાના દોષનું ચૂર્ણ કરવા માટે પ્રોજેલી તે મહામહાઔષધિનું ઓષધિને કઈ પૂર્વાત્મા “કુમારે તે પ્રગ અપહરણ. ગુપ્તપણે કર્યો હોવા છતાં પણ કેમે કરીને જાણે આથી તે મહૌષધિ ઉઠાવી જવાની ઈચ્છાએ ક્ષત્રિયને વેષ કરીને માયા-કપટથી ઉત્તમ વિશ્વાસુ નેકરની જેવા વિનય, વિવેક વિગેરે ગુણોને ભાસ આપવાવડે તે પૂર્વે જયકુમારનું મન વિશેષે કરીને જીતી લીધું! તે પૂર્વે જયકુમારને એ પ્રમાણે વિશ્વાસમાં લઈને જ્યકુમારના મહેલમાં રહેલ તે મહાઔષધિને ઉઠાવી લીધી ! એ પ્રમાણે તે મહૌષધિ મળી જવાથી હર્ષિત થએલે તે ધૂર્ત, ત્યાંથી જલદી નાસી ગયે! અનર્થને આપનારા એવા વિશ્વાસને ધિક્કાર છે. ૧૨૧-૧૨૨–૧૨૩ કહ્યું છે કે – “કળે માના માથ, રવિ બળનાં સયા | बृहस्पतिरविश्वासः, पांचालः स्त्रोषु मार्दवम् ।। १२४॥ ભાવાર્થ-અત્રિ ઋષિના પુત્ર આત્રેય ઋષિ કહે છે કેપ્રથમ કરેલ ભેજન પચી ગયા બાદ જ બીજું ભજન કરવું તે વિદ્યકશાસ્ત્રને સાર છે. સાંખ્યમતના પ્રવર્તક કપિલમુતિ કહે છે કે–પ્રાણુઓ પર દયા રાખવી એ જ ધર્મશાસ્ત્રને સાર છે. બૃહસ્પતિ નામને પંડિત કહે છે કે–કેઈને વિશ્વાસ ન કરે તે નીતિશાસ્ત્રને સાર છે અને પાંચાલ નામે મુનિ કહે છે કે–સ્ત્રીઓ પ્રત્યે મૃદુતા–કેમળતા રાખવી, તે કામશાસ્ત્રને સાર છે. આ ૧૨૪” ઔષધિના અપહરણથી જ્યકુમારને થયેલું દુઃખ જો કે તે ઔષધિ રાજકન્યાને લાભ આપી નગઇ છે, જેથી - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ખાસ ખેદનું કારણ નથી. છતાં પણ રાજકન્યાને લાભ થશે કે-તુરત જ આ ઔષધિ ગુમ થઈ તેથી જયકુમારે તે હાનિ માની લીધી. આ હાનિ રાજકુમારી જોડે દેગુંદાદેવની જેવા મેળવાતા સુખને દુ:ખમાં ડુબાડી દે છે ! ૧૨૫ અંથવા તે તે ઔષધિથી રાજવીના પુત્ર જેવા તેજસ્વી મહાત્માને રજકન્યાદિને લાભ થાય તે શું મોટી વાત છે? આથી એવા લાભ પાસે મહામણી અને મહૌષધિ જેવી બે દિવ્ય વસ્તુની હાનિ તે અત્યંત દુ:ખકારી બને જ! કેમ ન બને? ૧૨૬ દેવે આ બે વસ્તુ આપી અને દેવે-ભાગ્યે હરી લીધી! આ રીતે સેર કરતાં એક માત્રા કરીને અધિક બળવાળા એવા રેવ પાસેથી પણ હવે (દેવદ્વાય એ વસ્તુ મેળવી શકાય તેમ નથી) થી જ મેળવી શકાય તેમ છે! ૧ર૭૫ આ બીના જે એમજ છે તે પછી ફેક્ટ બીજાને દીનતા દેખાડવા જેવી વાત જણાવવાથી શું લાભ? એમ વિચારીને “સમુદ્ર જેમ વડવાનલને ઉરમાં જે ધારી રાખે છે તેમ જયકુમાર તે દુઃખને ઉરમાં જે ધારી રાખે છે. આ ૧૨૮ " ક. હવે આ બાજુ જયકુમારને ઘરમાંથી કાઢી મૂકી અક્કા, મણિની પૂજા કરીને અત્યંત પ્રાર્થના કરે છે, પરંતુ સાધારણ મણિની જેમ એ મહામણિએ અક્કાને કોઈ જ આપ્યું નહિ! ખરેખર, દિવ્ય વસ્તુઓ પણ ભાગ્યવંતેને જ ઈચ્છિત આપે છે. અથવા તે દુષ્ટ મીતિવાળાને ઈચ્છિત મળે પણ કયાંથી? પાપીઓને પાપ જ મળે. ૧૨૯-૧૩૦ એ રીતે અકકાને એવા મહામણિએ પણ કાંઈ ન આપ્યું જેઈને કામલતા વિગેરેએ અકાને ધિક્કારવા માંડી, એને. કહજુ પણ આ મણિ * દુ x [ ન x | . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) જયકુમારને પાછો આપ, આજે તે જે અકકાને મણિ કુમાર રાજમાન્ય બનીને રાજની સાહ્યબીનહિ ફળવાથી ઓને ભેગવી રહેલ છે તે સાક્ષાત્ કલ્પપુત્રી વિગેરેને વૃક્ષ જેવા કુરને પણ હા! તેં ઘર ઠપક પામેલી બહાર કાઢી મૂક? ૧૩૧-૧૩૨ છે અકકા પાસેથી એ પ્રમાણે કામલતા વિગેરે પરિવારને જયકુમારને ઠપકે પામેલી ધનલુબ્ધ અક્કા કાંઈક મણિની અચાનક ચિંતવ્યા બાદ મહામણિ લઈને જયપ્રાપ્તિ. કુમારની પાસે આવી. ૧૩૩ “જયકુમાર જવાથી પિતાને બહુ દુ:ખ થયું છે? એ દંભ કરવાવડે તે કપટી અક્કા પિતાને થતી દુ:ખની પીડાને પ્રગટ કરતી જયકુમારને કહે છે કે “હે કુમાર! તું અમને છેડી દઈને સંભાળ જ કેમ નથી? અથવા તે તું હવે રાજાના માન જેવું મહાન માન પામ્યું એટલે “બીજાને આશ્રયે હોય નહિ-પરનો બની ગયું હોય નહિ તેમ દેવલેકમાં ગયેલા માનવીની માફક અમને સંભાત નથી, કે શું ?–અમને સંભારતે જ કેમ નથી? ૧૩૪-૧૩૫ આસ તું ભલે અમને ન સંભારે, પરંતુ અમને ભૂલી જનાર એવા તને અમે કેસ ન સંભારીએ? કારણ કે-કમલિનીએ તે કમલિનીના નાથસૂર્યવડે જ વિકસ્વર-પ્રફુલ્લ રહે છે. જે ૧૩૬ u વળી હે વત્સ! જે તારા વિયાગરૂપ અગ્નિથી મારી કામલતાં પુત્રી, વલ્લીની માફક નિરંતર સળગ્યા જ કરે છે તે તારી ફરજ છે કે–મેઘ જેમ વેલીને સીંચે છે તેમ જીવન આપનારા તારે જાતે આવીને તેને વિરહાગ્નિ બુઝવવાવડે તેને શાંત કરવી જ રહી. ૧૩૭ વળી અમારા ઘરમાંથી અમને કોઈ અપૂર્વ વસ્તુ મળી આવી છે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮ ) તે વસ્તુ કેની છે તે અમે જાણતા નથી, પરંતુ અમને તું ઘણે પ્રિય હોવાથી તે વસ્તુ તને જ આપીએ છીએ. માટે તું આ તે વસ્તુ ગ્રહણ કર. અને પોતાને ઘેર આવીને અમારા પર ઉપકાર કર: પ્રાર્થનાને નિષ્ફળ કરવી તે ઉત્તમ પુરુષો માટે કૌશલ્યતા ગણાતી નથી. ૧૩૮–૧૩૯ છે એ પ્રમાણે કહીને કુમારને “જેમ કેઈ નાશ પામેલું પુણ્ય સાક્ષાત્ પાછું લાવી આપે તેમ” અક્કાએ કુમારને ઘેરી લીધેલ તે મહામણિ પિતાના જ હાથે કુમારના હાથમાં પાછો આપે! અહા ! કપટકુશળતા ! આ વિષે કહ્યું છે કે: पक्षिणां वायसो धूर्त्तः, श्वापदेषु च जम्बुकः॥ नरेषु द्यूतकारश्च, नारीषु गणिका पुनः ॥ १४१ ॥ અર્થ:-પક્ષીઓમાં કાગડે, પશુઓમાં શિયાળ, પુરુષમાં જુગારી અને સ્ત્રીઓમાં ગણિકા ધૂર્ત હોય છે. ૧૪૧ આ પછી તે અક્કાનું કપટ, તેની પુત્રી કામલતાનું સ્મરણ અને ગુમ થએલ મહામણિને અજબ રીતે થએલે લાભ, એ ત્રણ વસ્તુ એક સાથે મન પર આવવાથી કુમાર, પિતાના મનમાં તે વખતે અક્કા પર ક્રોધ, કામલતાને મળવાની ઉત્સુકતા અને મહામણિ અનાયાસે પુનઃ પ્રાપ્ત થયાને પરમ હર્ષ એ ત્રણ ભાવના એક સાથે સંકરતા–મિશ્રતા અનુભવવા લાગે! છે ૧૪ર છે હમણુ કેપ કરવાનો અવસર નથી, એમ મનમાં વિચારીને કેપને ગેપવા અને પ્રીતિને દેખાડતા જયકુમારે “આવીશ” એમ કહીને અને વિદાય કરી! ૧૪૩ હવે “રાજઆંગણે માન પામને હોવા છતાં હાથી જેમ પિતાની ૧ અંતઃ | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) વિંધ્યાચલની ભૂમિનું સ્મરણ કરે તેમ” રાજમાન પામી રાજસાહ્યબી ભગવતે કુમાર કામલંતાનું જયકુમારનું સ્મરણ કરતે શીધ્રપણે જ તેને ઘેર ગયે ! વળી પાછું કામ- “દુ:ખે કરીને દર શકાય તેવા આ લતાને ત્યાં આવી વ્યસનને ધિક્કાર હો !” પહેલાની માફક વસવું ! મણના પ્રભાવથી કામલતાને ઈચ્છિત ધન પૂરત કામલતામાં આસક્ત બનીને તેને જ ઘરે રહેવા લાગ્ય! એમ કેટલાય દિવસ રહ્યો ! અહો! ઉત્તમ પુરુષોની પણ સ્થિતિ!!! . ૧૪૪–૧૪૫ આ બાજુ પતિના વિયેગથી થતા ઉદ્વેગને લીધે ચિંતા–સમુદ્રમાં ડૂબેલી રાજપુત્રીએ-રાજાના જમાઈને તે સઘળે વૃત્તાંત રાજાને જણાવવાથી રાજા પણ ચિંતાતુર બન્ય. ૧૪૬ “કેઈ તેવા દેવગે જમાઈ ઉન્માર્ગે ચડી જવા પામેલ છે, છતાં તે વિનયવંત અને લજજાવંત તે છે જ, માટે કદાચ મારી શરમે તેવા વ્યસનથી પાછા વળવા સંભવ છે;” એમ વિચારીને રાજાએ જમાઈને બેલાવવા માટે પ્રધાનને વેશ્યાને ત્યાં મોકલ્યો. વેશ્યાના મહેલના દ્વાર પાસે આવીને બહારથી પ્રધાન જેટલામાં કુમારને સાદ પાડીને બેલાવે છે, તેટલામાં સાદ ઉપરથી પ્રધાનને ઓળખે, અને તેથી ઉપજેલી લજજાની પીડાથી વ્યાકુળ થઈને જયકુમાર વિચાર કરવા લાગ્યો કે–અરે! જાર વિગેરેની માફક અહિં રહેલા મને રાજાએ પણ જાયે? મારું સુખ રાજાને શી રીતે બતાવું? માટે હવે તે કયાંઈ દૂર ચાલ્યો જાઉં છે ૧૪૭–૧૪૮–૧૪૯ એમ વિચારીને તાવ ઉડકણ સર્ષની માફક ઉડીને તે ઘરમાંથી જલદી નીકળીને અને ૧ કિનાં 5 . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦ ) વેશ્યાના ઘરમાંથી નીકળ્યા બાદ પોતાનાં મૂળ સ્વરૂપનું મહામણીના પ્રભાવે પરાવર્ત્તન કરીને જયકુમાર તે નગરની બહાર નીકળી ગયા ! ! ૧૫૦ ૫ દૂર જઇ અહિં કેઇ દેખે તેમ નથી' એમ જાણીને આકાશમાં વિદ્યાધ શ્વસુરનૃપતિની ઝડપભેર ઉડી જાય તેમ ' જયકુમાર પણ તે મહામણીના પ્રભાવથી આકાશમાં ' લજ્જાથી નગર છેડી ગએલ જયકુમારને ઔષધિની પુનઃ પ્રાપ્તિ ! ' , ઝડપથી 1ઉડીને કયાંઇ દૂર દૂર નીકળી ગર્ચા ! ॥ ૧૫૧ ॥ અહિં દૂધ ક્રૂર શૂન્ય અરણ્યમાં આવી ચડેલા કુમારે અવધૂતના વેષ ધારણ કર્યા ! કુમાર એ રીતે અવધૂતના વેષે અરણ્યમાં ભમે છે, તેવામાં તેને ‘ ગુમ થયેલી વસ્તુ પાછી મળશે’ એવી ચાડી ખાનારાં–સૂચના આાપનારાં સુંદર શકુન થયાં ! તે શકુન જોઈને કુમાર અતિ હર્ષિત થયા. ॥ ૧પર u · આવા શૂન્ય અરણ્યમાં મને મારી ગુમ થએલી ઓષધિ કેમે કરીને રેપણુ પાછી મળવી જોઇએ ' એમ વિચારે છે તેટલામાં જાણે પ્રીતિથી જ મળવા આવતા ન હોય તેમ એક (પેાતાની જેમ અવધૂતજોગીના વેષવાળા) કઇ જોગી પાતાને આવીને મન્યેા. ! ॥ ૧૫૩ ૫ આવના યાગીએ ‘ પાતાની પાસે એક અપૂર્વ ઔષધિ છે ' એ વિગેરે બીના સ્પષ્ટતાથી કહીને આપ્તજનને પૂછે તેમ · આ ઔષધિ શું ગુણ આપનારી છે ?” એ વિગેરે જયકુમારને પૂછ્યું. કુમારે પણ ઔષધિ જોતાંજ આ ઔષધિ પોતાની જ છે, એમ ખાત્રીથી ઓળખીને હપૂર્વક કહ્યુ કે ન્હે યાગી! ખેલ, આ ઔષધિ તેં કયાંથી મેળવી? જો તું સાચું ખોલીશ તે હું તને ૧ ફુત્ક્રુત્ય × 1૨ થવિધ× | ' ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧ ) આ ઔષધિના ગુણ અને તે ઓષધિ ફળવાને આમ્નાય-વિધિ કહીશ. આ સાંભળીને લેભી એવા યોગીએ પણ કહ્યું કે-હે મહાત ! ઘણા ઉદ્યમથી જેમ મહાવિદ્યા મળે તેમ, એક મહાત્મા પાસેથી આ ઓષધિને હું મહાન સેવા વિગેરે ઉદ્યમથી પામ્યો છું. ૧૫૪–૧૫૫–૧૫૬ રમા ઔષધિને ગુપ્ત પ્રગ કરતાં તે મહાત્માએ ગારૂડીવિદ્યાથી જે વિષને નાશ થાય તેમ મહાદેષ અને મહાગ્રહના ઉપદ્રવને નાશ કર્યો હતો ! છે ૧૫૭ અને હું તેને પ્રવેગ કરું છું તે સમજાતું નથી કે-કયા હેતુથી આ ઔષધિવડે અલ્પષ પણ કેમ નાશ પામતે નથી? માટે હે મહાત્મન્ ! આમ્નાયના જે તમે જાણ છે તે ઔષધિના ગુણ અને આમ્નાય કહે. ૧૫૮ આ વાતરીત ઉપરથી મારી આ ઔષધિને આ પિને જ ચેર છે” એમ નક્કી કરીને કેપયુક્ત હદયવાળા કુમારે તે અવધૂતને કહ્યું કે-હે અનાર્ય! કેઈની ચેરેલી દિવ્યવસ્તુ કયાંથી ફળે? કેવી રીતે ફળ આપે? અર્થાત્ એ રીતે ઉઠાવેલી દિવ્યવસ્તુ પાસેથી ઇચ્છિત કામ લેવાને કઈ વિધિ જ નથી. જે ૧૫૯ ચોરી જ ક્રૂર આશયવાળી હોય છે અને તેથી તે સ્વરૂપવાળી ચેરી પણ આ લોકમાં અને પરલેકમાં અનર્થદાયી જ નીવડે છે, તે પછી તે ચેરી વિશ્વાસઘાત કરવાપૂર્વક કરવામાં આવેલી હોય પછી તે તેથી કેવા કેવા અનર્થોનાં ભાજન થવું પડે તેની તુલના કેણ કરી શકે? તેના ફળની કેની સાથે ઘટના કરી બતાવાય ? મે ૧૬૦ હે ધૂર્ત ! આ રીતે જેમ તે મને ઠગે તેમ જગતને પણ ઠગતે જ હે ! પરંતુ હે પાપી! તું નકકી કયાંય પણ તારાં આવાં પાપનું ફળ જલદી પામીશ. મે ૧૬૧ છે આ પ્રમાણે જય૧ વિઠ્ય વસ્તુ | x Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ( ૩૨ ) કુમારનાં વચન સાંભળતાંની સાથે જ તુચ્છ કાઇના ટુકડાની જેમ તે ઔષિધને જમીન પર ફેંકી દઇને તે અવધૂત, મરણની અણી પર દેહમાંથી જીવ નાસે તેવી ઝડપે ત્યાંથી નાઠા ! આમ બનવાનું કારણ એ છે કે દોષ જ એવી વસ્તુ છે કે દોષ કરનારને સપડાવાના પ્રસંગ આવે ત્યારે તે પોતે ધ્રૂજી ઊઠે છે. ૫ ૧૬૨ ૫ આ હાલતે નાસતા ધૃત્તને પકડીને શિક્ષા કરવા જયકુમાર સમ છે, તો પણ ગયેલી વસ્તુ પાછી મળવાથી પેાતાને કૃતાર્થ માનતે હાવાથી ‘ પાપી માલુસ તેના પાપથી જ પાકશે’ એ ષ્ટિએ તે ધૂર્તની પાછળ ન પડયો–ઉપેક્ષા કરી! ૫ ૧૬૩ ૫ જેમ રેગી માણસ, આરામ કરનારા ઉગ્ર ઔષધને લેતી વખતે પ્રથમ તા કષ્ટ પામે છે, છતાં પણ જ્યારે તે ઔષધથી જ પેાતાને આરામ થયા જાણે છે ત્યારે તા પ્રથમ કલેશ આપનારા તે ઔષધની અનુમેાદના કરે છે ! તેમ આ જયકુમારને પણ પહેલાં આવા પ્રવાસા, અરણ્યવાસરૂપ કલેશ સહેવા વિગેરે કષ્ટ પડયું હોવા છતાં એ પ્રમાણે બન્યું તેા જ પાછળથી આ રીતે જંગલમાં પણ પોતાના સ્વાર્થની સિદ્ધિ થવારૂપ સુખ થયું હાવાથી જયકુમાર તે પ્રવાસ અને અરણ્યવાસ વિગેરે કષ્ટને અનુમે દવા લાગ્યા–પ્રશંસવા લાગ્યા ! ॥ ૧૬૪૫ જયકુમારનું ભાગપુરામાં આગમન અને ત્યાંની રાજપુત્રી જોડે પાણિમહુણ ! કોઈ એક વખતે'તા કૂતુહળ માટે અત્યંત શ્યામવર્ણવાળુ વામન ઠીંગણું રૂપ ધારણ કરીને જયકુમાર ભેગવતી નામની પાતાળ નગરીની સરખી ભાગેાએ કરીને સમૃદ્ધ એવી ભેગાપુરી નામની નગરીમાં આવ્યા. ૫ ૧૬૫૫ એ નગરીમાં ૧ ઓખવતી । * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ (૩૩) વૈભવ વડે વિદ્યાધરને ઇન્દ્રસમાન સુભગ નામને રાજા હતે. એ રાજાને વિશ્વનું જાણે સૌભાગ્ય હેય નહિ, તેવી ભગવતી નામે રાણું હતી અને સુભેગા નામે એક પુત્રી હતી. ૧૬૬ (આ નગરીમાં વામનરૂપે આવતાંની સાથે તેનું તેવું વિચિત્ર રૂપ જોઈને) માખીઓ વડે મધપુડે વીંટાઈ વળે તેમ કૌતુથી નગરીના માણસો વડે ઘેરાઈ વળેલા તે વામનરૂપધારી જયકુમારે આ પ્રકારે પહેલ્વેષણ સાંભળી કે- દુષ્ટ સર્વે ડસેલી રાજાની પુત્રીને જે કંઈ જીવાડશે તે તેને રાજા તે કન્યા અને એક હજાર અશ્વ સહિત એક સે હાથી આપશે !” ૧૬૭–૧૬૮ આ શેષણ સાંભળવાથી વિદુષક-નારદની જેમ અશ્વો અને હાથીઓ સહિત રાજકન્યાને મેળવવાની) ઉત્કંઠાને નચાવતા એવા એ વામનરૂપધારી જયકુમારે તે પહ સ્પ ! અને (તેવા રૂપધારી અને ગુણધારીએ પટ સ્પ તેથી) લેકમાં વિસ્મય અને હાસ્ય પેદા થયું ૧૬લા “હે વામન ! તું કન્યા, અશ્વો અને હાથીઓના લેભમાં ફેગટ મન કરીશ નહિ, કારણ કે તે કન્યાને નગરમાં વામન- કરડેલ સર્પનું ઝેર, વૈદે અને મંત્ર-તંત્રરૂપે આવેલ વાદીએથી પણ ઉતર્યું જ નહિ હેવાથી) જયકુમારે વેદ અને મંત્ર-તંત્રવાદીઓએ પણ તે પટનું ઝીલવું કન્યાને ઉપચારમાંથી મુક્ત કરેલી છે, અને ત્યાં રાજ- માટે આ બાબત પટહ ઝીલ યુક્ત પુત્રીને ડસેલ નથી.” એ પ્રમાણે કહેવા લાગીને નગરના સર્ષનું ઝેર ઉત્તમજને, તે વખતે કુમારને પહ ઉતારીને સજીવન ઝીલતે અટકાવવા લાગ્યા, ટીખળી જને કરવી. “અરે ! એ તે બધા કહ્યા કરે, તું તારે ૧ કીજિસ્ટ ૪ | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪ ) ઝીલ, તારા જેવા બહાદુરથી તે સાપનું ઝેર ન ઉતરે અને તારા જેવા શૂરવીરને તે કન્યા વિગેરે ન મળે તે શું બનવાજેમ છે? માટે તું તારે બેધડક રીતે પટડ ઝીલ” એવા પ્રકારે પેર કરવા લાગ્યા! અને મધ્યસ્થ જનેએ, કુમારે તે પહ ઝીલવાની વાતમાં–ઉત્તમ જનોએ કુમારને તેમ કરતે અટકાવવાની વાતમાં અને ટીંપળીયા લેકેએ કુમારને તે સંબંધી કરવા માંડેલી પ્રેરણામાં ઉપેક્ષા રાખી ! અહા ! ત્રણ પ્રકારની જગતની સ્થિતિ ! ! ! ! ૧૭૦–૧૭૧ કુતુહળથી-અનેક રીતે વામનનાં હાસ્યાદિ અને તે સંબંધી વિનોદની વાત કરી રહેલા લેકને અનુકૂળ જવાબ આપતે વામન રાજમહેલે આવ્યું. ૧૭૨ છે. હવે લેકે –અહે! આની બડાઈ તે. જુઓ! બહાદુરી તે જુઓ!” ઈત્યાદિ બોલી રહ્યું તે રાજાને પ્રણામ કરીને રાજાની આજ્ઞા ઔષધિના પ્રભાવે પામેલે એ તે વામનરૂપધારી જયકુમાર સજીવન થયેલી તે સાપે ડસેલી કન્યા પાસે જઈને બેઠે. પિતાની કન્યાને ૧૭૩ બુદ્ધિમાન એવા આ કુમારે વમનને આપવા પહેલાં જયાપુરના રાજાની પ્રેતદોષથી સંબંધી અચેત બનેલી કુમારીને જે રીતે બાહ્યાડંલોકાપવાદને પણ બરપૂર્વક ગુપ્તપણે પ્રવેગ કરેલ–ઔષધિઅવગણીને રાજાએ વડે જીવતી કરી હતી, તે રીતે જ મંત્રકન્યા વામનને જ જાપ વિગેરેના ખાટા બાહ્યાડંબર કરવાઅ પવ! પૂર્વક ગુપ્તપણે પ્રયોગ કરેલી ઔષધિવડે આ દુષ્ટ સર્પ ડસેલી રાજકન્યાને જીવતી કરી! ખરેખર આવા પુરુષમાં વિસંવાદ હેય નહિ અર્થાત્ આવા સત્પરુષે “કન્યાને હું સારી કરીશ. એ પ્રમાણે કરેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ( ૩૫ ) સ્વીકારમાં વિરોધ હોય જ નહિ. ૧૭૪ કુમારે એ પ્રમાણે પટલના સ્વીકાર મુજબ રાજકન્યાને વિષમુક્ત કરીને ખરેખર જીવાડી બતાવી હેવાથી વામનને પહેલાં તિરસ્કાર કરના અને મશ્કરી કરીને ટીંપળ મચાવનારા સર્વે લોકે તે વખતે આશ્ચર્યચક્તિ થવાપૂર્વક આહાદ પામ્યા અને તેવા અતિ શ્યામ અને વામનરૂપધારી કુમારને હવે તે રાજકુમારી આપવી જ પડશે એ જોઈને ખેદ કરવા લાગ્યા. ૧૭પા અહિં રાજ પણ વિચાર કરે છે કે–“જેને મારે કન્યા આપવાની છે, તે ગુણવડે કરીને સર્વ પુરુષમાં શ્રેષ્ઠ એવા આ ઉત્તમ પુરુષમાં શામલ––વામનત્વ વિગેરે દેશે સંભવતા નથી છતાં ક્યાંથી? ખરેખર! રત્નષક એવા દૈવ-કર્મને ધિક્કાર છે. ૧૭૬ અથવા અત્યારે આવી નકામી ચિંતારૂપ વેલડી–પરંપરાથી શું? વિધિનું કરેલું અને મહાત્માનું બેલેલું મિથ્યા ન થાય. માટે આ પુરુષરત્નના બીભત્સ વર્ણ અને રૂપ જોઈને કન્યાને થતા ખેદ, કન્યાની માતા વિગેરેને થતે શેક, (પિતાના વચન મુજબ વામનને પિતાની કન્યા આપવી જ પડવાની, રાજાને પણ ઠીક મુશીબત આવી છે, એ વિગેરે પ્રકારની) દુષ્ટ વિચારણાવાળા દુષ્ટ જનેને થતે હર્ષ અને (રાજાએ ભલે તે પટલ વજડા અને આ વામને ભલે તે પટ ઝીલીને રાજકન્યાને જીવતી કરી, પરંતુ તેથી શું? એટલા ખાતર આવી દેવકન્યા જેવી રાજકન્યાને રાજા, શ્યામાતિશ્યામ અને બટુકરૂપધારી એવા આ વામનને આપે છે તે શું થેડી અવિચારિતા છે? ઈત્યાદિ) લેકમાં ફેલાએલા અવર્ણવાદ વિગેરેને અવગણને” મારી આ કન્યા હું કુમારને આપું ૧૭૭–૧૭૮. એ પ્રમાણે વિચારીને રાજા જેવામાં વામનને કન્યા આપે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ( ૩૬ ) તેવામાં વામન તે પિતાના કુબડાપણુ પ્રત્યેના અભિમાનને નરમ કરતે અને કેમળ વચન ઉચ્ચારતે પિતે કન્યા લેવી કહેવા લાગ્યું કે “હે રાજન્ ! હે બુદ્ધિયુક્ત નથી માટે માનેમાં અગ્રણી ! ખેદની વાત છે કેપિતાને કન્યા કાગડાને હંસી આપવાની જેમ હીણરૂપ નહિ આપવાને અને અંગવાળા મને આવી સ્વરૂપવતી વામને રાજાને કન્યા કેમ આપો ? ૧૭૬–૧૮ના કરેલ આગ્રહ ! વળી કદાચિત્ તમારી પ્રતિષ્ઠા સાચવવા તમે મને કન્યા આપશે; તે પણ તે રાજકન્યા જ મારે કેવી રીતે સ્વીકાર કરશે ? અથવા તે અત્યંત અનુચિત એવું આ કાર્ય લેકની સંમતિવાળું પણ કેવી રીતે બનશે ? ૧૮૧ કહ્યું છે કે – यद्यपि न भवति हानिः; परकीयां चरति रासमे द्राक्षां ॥ वस्तुविनाशं दृष्टवा, तथापि परिखिद्यते चेतः ॥ १८२॥ અર્થ: “જે કે પારકી દ્રાક્ષ ગર્દભ ખાઈ જતો હોય તેમાં પિતાને કાંઈ જ હાનિ નથી, છતાં વસ્તુને વિનાશ જોઈને મનમાં ખેદ તે થાય.” ૧૮૨ા તે માટે તમે તમારી પ્રતિષ્ઠા ખાતર પ્રતિજ્ઞા મુજબ તમે મને કન્યા આપે તે પણ મારે માટે તે કન્યાને સ્વીકાર યુક્ત નથી. પછેડીને પ્રમાણમાં જ પગ લાંબા કરવા (પછેડી એટલી સેડ કરવી) તે ઉચિત છે. અર્થાત્ હું કદરૂપ અને કુજ છું અને દેવી સ્વરૂપા કન્યાને સ્વીકારું તે મને ઉચિત લાગતું નથી. ! ! ૧૮૩ करीरनिम्बादिरीक्षावणविदूरगात् ॥ उ'ट्रादपि निकृष्टोऽसौ, स्वानुरूपं न वेत्ति यः ॥ १८४ ॥ श्लेष्मादिसंश्लेषजुषश्च दनादिविनिर्मुखः गते)॥ मक्षिकातोऽपि स क्षुद्रः, स्वानुरूपं न वेत्ति यः ॥ १८५ । ૧ વિનિમુa: ૪ (૫ ) in Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ (૩૭) અર્થ:–“જે મનુષ્ય પિતાને ગ્ય પદાર્થ કર્યો છે? તે જાણતો નથી, તે મનુષ્ય કેરડા અને લિંબડા વિગેરેમાં પ્રીતિ હેવાથી દ્રાક્ષના વનથી દૂર દૂર ભાગનાર ઉંટ કરતાં પણ રાધમ છે. ૧૮ જે મનુષ્ય પિતાને ગ્ય વસ્તુ કઈ છે? તે જાણતા નથી, તે મનુષ્ય લેગ્સ–બળખા વિગેરેને ભેટવામાં :-આનંદિત હવાથી ચંદનકર્દમ-ચક્ષકર્દમ વિગેરેને છોડી દે. માખીથી પણ ક્ષુદ્ર છે. ૧૮૫” आदाने, वदने दाने, विदाने सदनेऽदने । . आसने शयने यानेऽप्यु'स्थाने स्थापनेऽर्थने ॥ १८६ ।। ध्याने विधाने संधाने, योधने बोधने धने । हाने मानेऽभिमाने च, समाह्वाने विवाहने ॥ १८७ ॥ उत्पाटने विघटने, घटने खेटनेष्टने । ને કુને જ્ઞને, વિપક્ષને સેવ રને II ૨૮૮ || पठने पाठने गाने, कोपन गोपनेप्सने । एवमादिषु सर्वत्र, या संवेद विवेद सः ॥१८९॥ कलापकम् ॥ संग्रहस्त्वेवम्-स्वगृहेऽन्यगृहे वापि, कृत्स्नकृत्येषु कृत्यवित् । स्वप्रतिष्ठाऽईता शक्त्याद्यनुरूपं प्रवत्तते ॥१९॥ અર્થ-વહુ લેવામાં લવામાં દાન કરવા, ચિકિત્સા કરૂ વામાં, ઘરની બાબતમાં, ખાવાની બાબતમાં, બેસવામાં, સુવામાં, જવામાં, આદર કરવામાં, થાપણ મૂવામાં, યાચવામાં, ૧૮૬ . ધ્યાન કરવામાં, કાર્યમાં, જોડવામાં, યુદ્ધમાં, બધ આપવામાં, ધનની બાબતમાં, નુકશાનમાં, માન લેવા દેવામાં, અભિમાનમાં, કેઈને બેલાવવામાં, વિવાહ કરવામાં ૧૮૭ા ઉખેડી નાખવામાં, ૧, ડડુતોને મા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮ ) વિખુટું પાડવામાં, સંચયમાં, મૃગયા—શિકારમાં, હરવા-ફરવામાં, ફાડવામાં, ટપકા આપવામાં, જ્ઞાનમાં, વિજ્ઞાનમાં, સેવા કરવામાં, વનમાં ૫૧૮૮૫ ભણવામાં, ભાવવામાં, ગાવામાં, ક્રોધ કરવામાં, છુપાવવામાં, ફૂંકવામાં એ વિગેરે બાબતમાં જે મનુષ્ય પોતાને જાણે છે તે વિશેષ જાણકાર છે. ૧૮૯. આ દરેક વિગતનું તાત્પર્ય એ છે કે-“કાય ના જાણકાર એવા બુદ્ધિમાન પુરુષ, પેાતાને ઘેર અથવા બીજાને ઘેર મ કાર્યોમાં પેાતાની પ્રતિષ્ઠા, ચેાગ્યતા અને શકિત વિગેરે જોઈને પેાતાને ચેાગ્ય હોય તે બાબતમાં જ પ્રવર્તે છે. ૧૯૦૫ વામનરૂપધારી જયકુમાર એ પ્રમાણે ઉત્તમત્તાને અબાધક વચને ઉચ્ચારતે સતે રાજા વિગેરે સમસ્ત જના ચમત્કાર પામ્યા. ૫૧૯૧૫ ક્યું છે કે: ૐ गुणानुरागिणः स्वल्पास्तेभ्योऽपि गुणिनस्ततः ॥ યુનિનો ગુળાસ્ત્ર, તેમ્ન: સ્વાનુળનીક્ષિળઃ || ૬૦૨ ।। અર્થ :-ગુણાનુરાગી પુરુષો અલ્પ હોય છે, તેના કરતાં ગુણી પુરુષો અલ્પ હાય છે, તેના કરતાં પણ ગુણી પુરુષોના ગુણના રાગી જીવા અલ્પ હોય છે, અને પોતાના અત્રગુણ જોનારા પુરુષો તેા તેથી પણ અલ્પ રાજકન્યાના હાય છે. ૧૯૨૫ એ પ્રમાણે પેાતાની સ્વીકાર કરવાની અયેાગ્યતાને પેતે પ્રકાશનાર વામનને વામનની ના છતાં ઉત્તમ પુરુષ ધારીને, વાણીને નર્ત્તકીની રાજાએ કન્યા જેમ નચાવતા રાજા વામનને કહેવા વામનને જ લાગ્યા કે હે ભદ્ર ! તારા જેવા ઉત્તમ આપવી. પુરુષને કન્યા આપવી તેમાં મારે વિચાર શુ કરવાના ? ૫૧૯૩૪ ‘મનુષ્યને પ્રતિષ્ઠા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ( 32 ) પાસે પ્રાણા તા જૂના પુરાણા છે-તુચ્છ છે’ એવી પૂર્વ પુરુષોની વાણી ખરેખર સાચી જ છે, માટે (પેાતાનુ વચન પાળવારૂપ) કિંમતી પ્રતિષ્ઠાના રક્ષણ માટે કાણ પુરુષ શું ન કરે? તેમાં પણ જેઆ મહાન્ આશયવાળા હાય છે, તેએ તા વિશેષે કરીને શુ ન કરે ? ૫૧૯૪ા કૈકેયીને આપેલ વચનના પાલનરૂપ પ્રતિષ્ઠાને માટે જ કૌશલ્યા અને દશરથ જેવા માતપિતાએ રામચંદ્રને વનવાસ કરાવ્યા ! એવી પ્રતિષ્ઠાને માટે હરિશ્ચંદ્ર સત્યવાદી જેવા મહાન્ રાજાએ નીચને ઘેર ૧પાણી ભરવારૂપ તેમ કુકમ પણ કર્યું ! ૫૧૯પા (એ પ્રમાણે પ્રતિષ્ઠાની મહત્તા અને તેના ઘાતિઘાર કષ્ટ પણ કરવામાં આવેલ નિર્વાહ સંબંધમાં ઉત્તમ ઉદાહરણા કહીને) અને ‘ જે માડે થવાનુ હશે તે હમણાં જ થશે, માટે જે થવાનુ છે તેને સેવું તે તેા સેવવા ચાગ્ય છે; અર્થાત્ જે કર્મ ઉદયમાં આવવાનુ છે તે કદીરણા કરીને પણ ઉદ્દયમાં લાવવા યોગ્ય છે.' એવા નિશ્ચયાત્મક વિચારપૂર્વક રાજાએ પેાતાની તે દેવકુમારી જેવી સ્વરૂપવાન કુંવરી વામનને આપી ! ॥૧૯૬૫ આ રીતે વામનને કન્યા આપવામાં રાજાના તે ભવિષ્યમાં ઉયમાં આવવાના કને વર્તો માનમાં જ ઉદયમાં લાવી મૂકવાના મહાનુભાવને શે ભતે નિશ્ચયાત્મક વિચાર, કન્યા અને કન્યાની માતા વિગેરે દરેકે પણ યથાર્થ માનીને સ્વીકાર્યો ! અહા ! વચનના નિર્વાહમાં મહાન્ આત્માઓને મહાન્ ઉત્સાહ ! ! ! ૫૧૯૭ા હવે દેવની માકક જલદી સપૂર્ણ કરી છે તેવા પ્રકારની તીવ્ર કસેરી ભરી તે પરીક્ષા જેમણે એવા તે વામનરૂપધારી જયકુમાર (કસેાટી ખાદ રાજા આદિને સાષવા માટે) પત્તાનું મૂળરૂપ પ્રગટ કરવા અને પોતાની શક્તિ ખુલ્લી ૧ નિચે દ્િ×| Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ( ૪૦ ) કરવાને માટે કહે છે કે હે રાજન! તમારી રૂપવંતી કુંવરીને હાથ મા કદરૂપા શરીરવાળા હાથમાં કેવી રીતે મેળવું? માટે કોઈપણ ઉપાયે હું મારા શરીરનું રૂપ સુંદર બનાવું! ૧૯૮–૧૯લા અને પ્રાણીઓને ઈષ્ટ સાધ્યની સિદ્ધિ સાડથી થાય છે. સાહસ એવી અદ્ભુત વસ્તુ છે કે-જેનાવડે નિર્લક્ષણ માણસ પણ બત્રીશ લક્ષણે કરીને અધિક બને છે. ર૦૦૧ કહ્યું છે કે – अस्थिवर्थाः सुखं मांसे, त्वचि भोगाः स्त्रियोऽक्षिषु । ત્તિથી ઘરે વીશા, સર્વ રસ તિષ્ટિતમ ૨૦૨ // અર્થ -અસ્થિ-ડાડમાં ધનને સમાસ છે, માંસમાં સુખને સમાસ છે, ત્વચા–ચામડીમાં ભેગને સમાસ છે, આંખમાં સ્ત્રીઓને સમાસ છે, ગતિમાં વાહનને સમાસ છે અને સ્વરમાં આજ્ઞાને સમાસ છે. અર્થાત્ તે તે એક વસ્તુમાં તે તે એક એક વસ્તુ જે રહેલી છે; પરંતુ સત્રમાં તે ધન, સુખ, ભેગે, સ્ત્રીઓ, વાહન અને આજ્ઞા વિગેરે બધી જ વસ્તુઓને 'સમાસ છે. ર૦૧ા માટે હે રાજન ! સત્વને આદરીને જલદી અગ્નિમાં ૧ અષ્ટાંગ નિમિત્ત નામના ગ્રંથના પાને ૪૫ પર લેક ૨૦૦માં જણાવ્યું છે કે જે મનુષ્યનાં હાડકાં મજબૂત અને વજનદાર હેય તે ધનવાન થાય, જેની ચામડી કોમળ હોય તે સાહ્યબી ભોગવે, જેનું અંગ સ્કૂલ હેય અને હાથ-પગની નસે ન દેખાતી હોય તે સુખી જિંદગી ગાળે, જેનાં નેત્રે તેજદાર અને આકર્ષક હેય તેને સ્ત્રીનું અત્યંત સુખ હોય, જેની ગતિ-ચાલવાની ઢબ સુંદર હોય તે વાહનને ભગી હોય અને જે મનુષ્ય અતિ કષ્ટ પ્રસંગે પણ હિમ્મતપૂર્ણ વાણી ઉચ્ચરનારો હોય તે મનુષ્ય હંમેશાં સુખી હેય; પરંતુ સવવાનમાં તો તે બધું જ રહેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ( ૪૧ ) નાખેલ મારા દેહને હું જાત્યવંત સુવર્ણની જેમ ર્નિસંદેહપણે ઉત્કૃષ્ટ ભાવાળે બનાવીશ ર૦રા એ રૂપ પરાવર્તાન પ્રમાણે કહીને અને રાશિની ખાઈની માટે સને તે ખાઈ પડવાની તૈયારી કરીને સાક્ષાત્કાર સર્વાધિક એ તે વામન, આશ્ચર્ય, કરાવતા વામનને ભય, ખેદ શાને દયા આદિવડે સમસ્ત (જયકુમારને) જને દઈ રહ્યા હોવા છતાં પણ (રાગ્નિમાં અગ્નિપ્રવેશ : પડતાં જાપણ ક્યા વિના) જ્વાળા એની જટાઓને ઉછાળી રહેલા તે અગ્નિમાં પતંગીયાની માફક એકદમ પડ્યો ! અને આશ્ચર્યની વાત છે કે તે ભીષણું રાશિમાંથી સૂર્યની માફક અત્યંત દેદીપ્યમાન કાંતિવાળો બનીને તુર્ત જ બહાર નીકળે ! ! ! ર૦૩-૨૦૪ મહાઓષધિના પ્રભાવે તે વાસનરૂપધારી જયકુમાર, સહેજ પણ બળે નહિ અને મડામણિના પ્રભાવે પ્રથમનું જે દિવ્ય સ્વરૂપ હતું, તેવા જ સ્વરૂપવાળે થયે! ર૦પા હવે અત્યંત વિસ્મય પામેલા, અને તેથી અસ્પષ્ટ બેલ નીકળી શકે તેવા મંદહાસ્યવાળા બનેલા રાજા વિગેરેએ તમે આવા ઘેર અગ્નિમાંથી સુંદર રૂપ ધારીને જીવતા કેવી રીતે નીકળ્યા?” એ વિગેરે. વૃત્તત અતિ ગાજીપૂર્વક પૂછવાથી જયકુમારે પિતાને તે દરેક વૃત્તાંત મંત્રશક્તિના નામે યથાસ્થિત કહ્યો, પરંતુ મડામણિ અને મહોધિના પ્રભાવે એ બધું બળ્યું છે, એમ ન કહ્યું છે. કારણ કે તેવી અદભૂત દિવ્ય વસ્તુઓનું રક્ષણ તેમજ કરાય. ર૦૬-૨૦ળા ત્યારબાદ હર્ષવડે લષ્ટ પુષ્ટ બનેલા રાજાએ દેવકુમાર જેવા જયકુમારની જોડે પિતાની કન્યાને મેટાં મહોત્સવપૂર્વક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ( ૪૨ ) વિવાદુ કરીને પોતાની તે ભાગિની નામની પુત્રીને દિવ્યભોગિનીઅપ્સા બનાવી ! ૫૨૦૮૫ પોતાની અગ્નિમાંથી સ્વરૂપવંતી પુત્રીને કુખ્તને નહિ, પરંતુ બહાર નાકળેલા આવા દિવ્યપુરુષને આપીને કૃતકૃત્ય જયકુમાર જોડે બનેલા રાજાએ દાયજામાં સે। હસ્તિ, રાજકુમારીનું વિશ્વને વિષે દ્ભૂત એવા હજારો અશ્વો, સમહાત્સવ રહેવાને ર.જમહેલ અને અગણિત ધન પાણિગ્રહણ. વિગેરે આપ્યું` ! u૨૦૯ના હવે આશ્ચર્યની વાત છે કે-જયકુમારરૂપી ભેાગીન્દ્ર, શ્વસુરરાજાના મહાન આગ્રહને પામીને ભાગિની જોડે ત્યાં જ ઘણા લાંખા કાળ સુધી સ્વેચ્છાએ વિલાસ કરે છે ! અર્થાત્–ભવનપતિ દેવની ત્રીજી નિકાયના ગણાતા ભાગીન્દ્ર-નાગેન્દ્રના ભાગિની– નાગકન્યા જોડેના તેવા લાંબા કાળ સુધીના યથેચ્છ વિલાસ તા ભવનપતિ દેવલાકમાં હાવા ઘટે! છતાં રાજાના આગ્રહવશાત્ તે વિલાસ ભાગીદ્રે અહિં રાખ્યા તે આશ્ચર્ય છે! ॥૨૧૦ના હવે એક વાર રાજાની મા હર્ષ પૂર્વક ઘેાડાના સમૂહ વિગેરે આડંબર સહિત ક્રીડાના ખાગ તરફ્ ક્રીડા કરવાને માટે જતા જયકુમારને જોઇને નગરમાં નિહ રહેનારી કોઇ સ્ત્રીએ નગરમાં રહેનારી સખીને હું સખી ! આ કાણુ ક્રીડા ભાગે ક્રીડા જાય છે ?' એમ આક્ષેપપૂર્વક પૂછ્યું. માટે જતાં નગર- ૫૨૧૧-૨૧૨ા આથી ડંકાના જેવા જોરસ્ત્રીનુ આક્ષેપક દાર અવાજથી તે સ્ત્રી પણ સખીને કહેવા વચન સાંભળવાથી લાગી કે—હૈ સખી ! આ આપણા રાજાના જયકુમારને તે તે આશ્ચર્ય ને નીપજાવનારા' જમાઈ છે. થયેલા ઉદ્વેગ. ર૧૩ા આ રીતે પેાતાને રાજાના જમાઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ તરીકે ઓળખાવનારું લ સ્પદ વચન સાંભળીને ઉત્તમ ચિત્તવાળે જયકુમાર અત્યંત દિલગીર છે. સ્વમાન અને મહત્તા. વાળા મહાપુરુને સસરાની ઓળખાણ ઓળખાવું તે મહાન પરાભવસ્વરૂપ છે. ર૧૪ કહ્યું છે કે – उत्तमाः स्वगुणैः ख्याता, मध्यमास्तु पितुर्गुणैः । अधमा मातुलैः ख्याताः श्वशुरैरधमाधमाः ॥२१५॥ અર્થ -“પિતાના ગુવડે પંકાય તે ઉત્તમ પુરુષે સમજવા, પિતાના ગુણવડે પંકાય તે મધ્યમ પુરુષ સમજવા, મામાના ગુણવડે પંકાય તે અધમ પુરુષે સમજવા અને સસરાના ગુણેથી જે પંકાય તે અધમમ પણ અધમ પુરુષે છે! ર૧પા” તેથી કરીને પિતાના ગુણેવડે પંકાય તેવા ઉત્તમ વર્તનથી ભરપૂર હૃદયવાળે તે જયકુમાર કીડા કરવા માટે જવાનું બંધ કરીને ત્યાંથી જ પાછા વળે અને મહેલે આવી બેદ પામતે થકે ચિત્તને વિષે ચિંતવવા લાગે કે હવે મારે કઈપણ રીતે અડુિં સપડાને જય કુમારને દૂર રહેવું યોગ્ય નથી. તેમ મારો પહેલ સસરાને ત્યાંથી સસરાની જયાપુરી નગરીએ જવું તે પણ અન્યત્ર એગ્ય નથી, માટે હવે તે મને અત્યંત ચાલ્યા જવાને ઇચ્છતા એવા મારા નાના ભાઈ વિજય નિર્ધાર. પાસે (કામપુર નગરે) જાઉં ર૧૬-૧ળા અથવા તે સૂર્ય જોડે સંગ થવાથી જેમ ગ્રહને કાંઈ ગુણ થતું નથી તેમ વિશાલ રાજ્યના માલીક એવા તે મારા નાના ભાઈ (વિજયકુમાર) જેઓ “રાજ્ય ઉપાર્જન કર્યા વગરના એવા મને સંજોગ થવાથી શું ગુણ થવાને? ર૧૮ તેથી વિશાલ રાજ્ય ઉપાર્જન કરીને અને શત્રુઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ( ૪૪ ) જીને પત્રાદ્ધિવાળે થયે થકે હું ભાઈ પાસે જઈશ, એમ વર્તે ગૌરવ થાય. ર૧ ભાઈ મારાથી રાજ્ય પામે હેવા છતાં પણ અને ગુણએ કરીને (ગુણને કદિ ન ભૂલે તે) ભરપૂર હોવા છતાં પણ “વિધિએ પ્રજા પર વાજ ચલાવવા-શાસન ચલાવવા સ્થાપેલા એટલે કે-વિધિઓ રાજકુમારપણે નિયત કરેલા મોટા ભાઈ અહિં કેમ? (શું ભૂજ બળ અને વીર્યબળ નથી?)” એમ ધારને કદાચ સન્માન ન પણ કરે. પરરી એ પ્રમાણે વિચારીને જયકુમાર રાજ્યને મંત્ર સંભાતે રહ્યો હોવા છતાં પણ જાણે કદિ સંભા જ ન હોય તેમ તે પ્રમાદના કારણે ભૂલી જવાથી બરાબર સંભારી શકે નહિ! ૨૧ વિદ્વાનોને પગલે પગલે લીલા માત્રથી ગએલું પાછું આવવાનું બને, પરંતુ વિદ્વાનને વિષે શ્રેષ્ઠ એવા પણ આ જયકુમારને તે વખતે તે ભૂલાયેલા મંત્રપદે કઈ રીતે યાદ ન આવ્યાં રરર તે મંત્રના પદ ભૂલી જવાથી જયકુમાર હદયના ખેદભરી આકરી વેદનાવાળે છે. પૂર્વ ભવના પાપથી ઉન્માદ સહિતની પ્રમાદરૂપ મદિરાથી પ્રાપ્ત થતી અંધતાને ધિક્કાર છે મારા આ રીતે રાજ્ય મેળવીને ભાઈ પાસે જવા માટે રાજ્યમંત્ર સંભાજયકુમારનું રવા લાગે પરંતુ ભૂલી જવાથી “જલ નિમિત્તિયાના વેષે મેળવવા માટે મેઘ જેમ સમુદ્ર પાસે જાય, પિતાના ભાઈ તેમ જયકુમાર પણ મંત્રરૂપી જલ લેવા પાસે જવું અને માટે–પૂર્વની માફક મણિના પ્રભાવે પૂ૨ના બનાનું આકાશમાગે અનન્ય ગતિ કરીને પોતાના જણાવવું. નાના ભાઈ વિજયકુમાર પાસે આવ્યું. ૧ નિસ્વ િનિધિના(તા)= જિં? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ( ૪૫ ) સ માર૨૪ા ભાઇના સ્નેહની પરીક્ષા કરવાની ઇચ્છાએ અષ્ટાંગનિમિત્તના જાણકાર તરીકેના નિમિત્તીયાના વેષ લઇને સવારમાં ભાઇની પાસે ગયા અને સ્પષ્ટપણે કહેવા લાગ્યો કે-હે રાજન્! જેમ (ધૂમાડાના) અનુમાનથી (અગ્નિરૂપ) અનુમેય જાય, તેમ મારા નિમિત્ત ખળથી તમારા ઘેથી પ્રવાસ થવા, તે દિવ્ય વસ્તુ અને રાજવૈભવની પ્રાપ્તિ એ વિગેરે સખીના હું જણું છું. ૫૨૨૫–૨૨૬૫ એ ઉપરાંત જયકુસારે પ્રવાસમાં બે ભાઇઓ વચ્ચે જે જે બાબતમાં જે જે સકેતા થયેલા તે તથા જે જે આશ્રયસ્થાના બનેલાં તે કહી આપવાથી વિજયકુમાર ચમત્કાર પામ્યા થકે ભાઈના વિયોગ યાદ આવવાથી અશ્રુભરી આંખે એસ્થેા. ૨૨ણા હૈ નૈમિત્તિક ! “મારા ભાઇ કયાં છે ? કેવી રીતે રહે છે ? અને મને કયારે મળશે ?” નિમિત્તિસ્ત્રાએ કહ્યું “હે રાજન્ ! તમારા ભાઇ દેવની માફ્ક સ્વેચ્છાએ વિચરે છે અને અત્યંત સુખી છે. ૨૨૮૫ સૂર્યથી વધવાની ઇચ્છાએ સૂર્યથી દૂર દૂર વિચરતા ચંદ્રની જેમ તમારાથી દૂર દૂર વિચરતા તે તમારા માટાભાઇ જયકુમાર સાથે અહિં તમારી જલદી મેળાપ કેવી '' માટાભાઇ રીતે થાય ? ૫૨૨૯ા અથવા એ રીતે જયકુમારે નાના- તમારા ભાઈના મેળાપ જે અહિં થવા ભાઈના સ્નેહની સંભવિત નથી, તે પણ વિદ્યાના ઉદ્યમથી કરેલી પરીક્ષા ! હમણાં પણ સંભવિત અને ! કારણ કે– કની જેમ દિવ્ય શક્તિઓને કાઇપણ વસ્તુ અગ્રાહ્ય-અસાધ્ય નથી જ. ાર૩૦ના પરંતુ એક વાત છે કે–તમારે મોટા ભાઇને મળવું એ ઉચિત જ નથી ! કારણ કે— તમારા માટેા ભાઈ નાના ભાઈની આટલી બધી ઋદ્ધિ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ( ૪૬ ) માન મહત્તા કેમ સહન કરી શકે ?” ર૩૧ નિમિત્તિયાની તે વાત સાંભળીને વિજયકુમાર રાજાએ કહ્યું કે–“હે ભદ્ર! તું અમે બંને બંધમાં ભેદ ઊજે કરે તેવું વચન ન બેલ: હું તે મારું રાજ્ય આપવાની ઇચ્છાએ જ મોટા ભાઈને મળવાને ઈચ્છું છું! વળી તે મારા વડિલ બંધુ પણ રાજ્યાદિકની ઈચ્છાથી પર એવા સત્વવંત પુરુષને વિષે તેમજ સ્નેહ ધરાવવાની બાબતમાં સ્નેહીજનેને વિષે કઈ પૂર્વ છે! કે-જે ભાઈએ “આ રાજ્યાદ્ધિ પિતે જ સ્વીકારવી, તે ન્યાય હતે છતાં પણ વડીલજને જેમ પિતાનાં બાળકને પહેલું લેજન આપે, તેમ આ રાજ્ય પિતે નહિ લેતાં નાના ભાઈ એવા મને આપ્યું છે ! મને રાજ્ય મળતી વખતે મેં તે મારા વડિલ બંધુની ચારે બાજુ શેધ ચલાવી હતી, પણ “પાપીને જેમ ગુમ થએલ નિધિ પ્રાપ્ત થતું નથી, તેમ મારા વડિલ બંધુ મને કયાંઈ પણ મળ્યા નહિ ! અને તેથી તે મેં જ્યાંસુધી તે મારા વડિલ બંધ મને ન મળે ત્યાં સુધી “ફટાયા કુંવરની માફક હું રાજ છત્ર ધારણ કરીશ નહિ, તેમ ચામર વીંજાવીશ નહિ!” એમ મેં અભિગ્રહ કર્યો છે. તેથી હે નૈમિત્તિક! જે તારામાં કેઈપણ શક્તિ હોય તે તે મારા વડિલ બંધુને હમણાં જ લાવીને મિલાવ!” [ વિજયકુમારની મેટા ભાઈ પ્રતિની આવી અદભૂત લાગણી જોઈને અંતરમાં અનહદ પ્રસન્નતાને પામેલા] નિમિત્તિઓએ પણ વિજયકુમારને કહ્યું કે–હે રાજન્ ! જરાવાર થેલે આકર્ષણ વિદ્યાવડે તમારા મેટા ભાઈને હું અહિં હમણું જ ખેંચી લાવું છું.!! ૨૩૨-૩૩-૩૪-૩૫-૩૬ 1 दीक्ष्यस्व *। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ (૪૭) બંને બંધુને આદર્શ સંગમ, રાજ્યમંત્રનું ગ્રહણ અને જયકુમારને રાજ્યપ્રાપ્તિ! એ પ્રમાણે બેલતે હર્ષાયમાન થયેલે તે નિમિત્તિઓ, કઈ રથાને જલદી અદશ્ય થઈને “વાંદળાની અંદર છૂપાવેલ વૈભવવાળે સૂર્ય પ્રગટ થાય, તેમ” નૈમિત્તિક મટને સાક્ષાત્ જયકુમારરૂપે પ્રગટ થયે! ર૩૭ ક્ષણ પહેલાં જોયેલ નિમિત્તિઓ હવે જાણે જયકુમારના જ શરીરવાળો ન હોય તેમ હવે તે નિમિત્તિઓને નહિ પણ જયકુમારને જોઈને રાજા વિસ્મયતાને પામ્યું કે અત્યંત આનંદિત બન્યા અને મેટાભાઈ કુમારને સંભ્રમથી નમી પડ્યો! પર૩૮ ત્યારબાદ બુદ્ધિમાન એવા જયકુમારે નાના ભાઈને પિતાને સર્વ વૃત્તાંત કહીને અને પિતાને રાજ્ય આપવાના નાના ભાઈના આગ્રહને રેકીને તેની પાસેથી રાજ્યમંત્ર જ મેળવ્યું ! ર૩૯ એ રીતે વદ ચૌદશે પૂર્વમાં તેજહીન બની જવાને લીધે ચંદ્ર “સૂર્ચા -અમાસે પૂર્વમાં ઊગતા તેજના અંબાર સમા સૂર્યને સંગમ પૂર્વમાં જ સાધીને સૂર્ય પાસેથી “શુદ બીજથી પશ્ચિમમાંથી નિત્ય ચડતી કળાએ પ્રકાશવા જેવું તેજ પ્રાપ્ત કરવારૂપ સ્વાર્થસિદ્ધ બનીને અંતે પૂર્વ દિશા તરફ જ વેગ કરે છે, તેમ પિતાનાથી દૂર રહેલા 1 " येनास्यभ्युदितेन चन्द्र ! गनितः क्लान्ति रखौ तत्र ते, युज्येत प्रतिकर्तुमेव न पुनस्तस्यैव पादाग्रहः ॥ क्षीणेनेतदनुष्टितं यदि ततः किं लजसे नो मनागस्त्वेवं जडधामता तु भवतो यद्वयोम्नि विस्फूर्जसे ? ॥१॥" અર્થ-હે ચંદ્ર! જે સૂર્યની આબાદીવડે તું છે; એવા તે સૂર્યની યાતિમાં તે તારે પ્રસન્ન થવું જોઈએ, તેને બદલે) તું ગ્લાનિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ( ૪૮ ) નાના ભાઈ પાસેથી રાજ્યમંત્ર મેળવીને સ્વાર્થસિદ્ધ થએલ જયકુમાર આકાશગતિએ લગાવતી (જ્યાં કુવે લેગિની નામની કન્યાને પર હતા, તે) નગરીએ વેગે આવ્યા. ર૪ો નિષ્પા૫વૃત્તિવાળા જયકુમારે અહિં તે રાજ્યમંત્રનો જાપ આદર્યો અને સાતમે દિવસે તે લેગાપુરી નગરીના રાજા(જયકુમારના સસરા)ને એક નિમિત્તિમાએ આવીને કહ્યું કે હે રાજન ! જ્યારે તમારો મદન્મત્ત થએલે પટ્ટ હસ્ત, બળજબરીથી આલાનસ્તંભને ઉખેડી નાખીને “મહાવાયુ વૃક્ષને અત્યંત હચમચાવી મૂકે તેમ નગર લેકને અત્યંત ત્રાસ આપી રહ્યો છે ! ત્યારે જાણે કે હવે આજથી પચમે દિવસે તમારું નકકી પંચ-મરણ છે! માટે હવે તમને ગ્ય ગણાય તેવું પલેકનું ભાતું આદરે' ર૪૧-૪૨-૪૩ નિમિત્તિઓ દ્વારા એ પ્રમાણે પિતાનું મૃત્યુ નિકટમાં જાણીને ખેદ ધરવાને બદલે ઉદ્વેગના લેશ વગરના વૈરાગ્યને ધારણ કરતાં સાત્વિક રાજાએ પોતાનું નિકટમાં મરણ જણાવ્યું તે તે પાક સુધારી લેવાની અભ તક આપી, એમ માનીને ભજે છે, તે રીતનો તારે સૂર્યને વિષે પ્રતિકાર કરે તે ઘટત નથી. [ એક બાજુથી એ રીતે સૂર્યને પ્રભાવ જેને ઈર્ષ્યાથી બળે છે અને બીજી બાજુથી 3 વળી પાછો તેના જ (અમાસે) કિરણ મેળવવાને આગ્રહ ધરાવે છે! ક્ષીણ થાય છે ત્યારે તેજ મેળવવા સારૂ જે આ કાર્ય કરે છે, તે તેવા ઉપકારી સૂર્યના પ્રભાવ પ્રતિ ગ્લાનિ ધરાવવારૂપ પ્રતિકાર કરવાથી જરાય લાજ કેમ નથી ? કે-જેથી આકાશમાં રહ્યો થકે ઝળકે છે? ખરેખર તારું તેજસ્વીપણું તે તારે જ્યાંથી (ક્ષીરદધિમાંથી) જન્મ થયો છે, ત્યાં જ રહે છે ! ૧ પુનર્જુર્માનાથુપિ x Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ). શુભ જણવનાર નિમિત્તિઓને પોતાને ઉપકાર માનીને ઘણું તુષ્ટિદાન આપ્યું. એ ૨૪૪ u અને પિતાને પુત્ર નહિ હેવાથી આપવા લેવામાં પંડિત એવા તે સજાએ (ગાપુરીમાં જ હાજર હતા, એવા પોતાના તે જમાઈ) જયકુમારને રાજ્ય આપીને સદ્ગુરુ પાસે તે દિવસે જ ચારિત્ર ગ્રહણ કર્યું ! છે ૨૪૫ ૪ અને દીર્ઘાળે સિદ્ધ તેવા કઠિન કાર્યને જલદી સિદ્ધ કરવાની તમન્નાએ નિરંતર એકાગ્રપણે કાયેત્સર્ગથ્થાને રહેતાં પિતાના આયુષ્ય અંત હતું તે પાંચમે દિવસે જ મુક્તિપદને પામ્યા! ૨૪૬a જ્યકુમારને જયાપુરીના બીજા ૨જ્યની પ્તિ અને ભાઇ સાથે નિવાસ. એ પ્રમાણે સસરા પાસેથી ભગાવતી વગરનું રાજ્ય મળ્યા બાદ તે રાજ્યની યોગ્ય વ્યવસ્થા કરીને જયકુમાર ( જ્યાં કામલતા ગણિકા રહેલ છે તે પિતાના પહેલા સસરાની) જયાપુરી નામની નગરી ભાણું ચાલ્યું, અને તે વખતે પિતાની વિશાળ સેનાવડે અચલ મનાતી પૃથ્વીને ચલાચલ કરી લી! ૨૪૭ અ પિતાના સામર્થ્ય પર નિર્ભર રહેલા શત્રુની સામે જનાર વીરની જેમ સામે આવતા જયકુમારને રાજ અનુચરેથી “એ બીજું કઈ નહિ, પરંતુ જમાઈ છે એમ જાણૉ કે બહુમાન આપીને નગરમાં લાળે. વાર્તા હવે રાજ પણ પિતાને પુત્રનું કુષાણું હોવાથી જાપુરીનું રાજ્ય જમાઈ જયકુમાર જેવા પાત્રને માટે છેડીને એટલે કેપિતાનું રાજ્ય તે જમાઈને આપને ચાસ્ત્રિ કિસ શિવ સામ્રાજ્યને સ્વામી થયે-મુક્તિપદ પામ્યું. ૨૪લા અહિં પૂર્વ - ભવને પ્રેમ છૂટે મુશ્કેલ બનવાથી કામલતા ગાણિક્તને રાણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ તરીકે સ્થાપી અને તેમ કરીને બે રાણીની વચ્ચેની ત્રીજી રાણી કરી લીધી ! ખરેખર રાજાથી શું નથી બનતું ? ૨૫૦ અને નિદ્ય કાર્યમાં ડંકા જેવી-નિંદ્ય કાર્ય બેધડક કરનારી અક્કાને પિતાના દેશમાંથી હાંકી કઢાવી. ખરેખર મેટા પુરુષોને પ્રેમ અને દ્વેષ નિષ્ફળ હોતા જ નથી. ૨૫૧ . પુરીના રાજ્યની જેમ આ બીજા જયાપુરીને રાજ્યની પણ યોગ્ય વ્યવસ્થા કરીને “દોરડાથી ખેંચાઈને ગાય આવે, તેમ નાનાભાઈ પરના પ્રેમ રૂ૫ દેરડાથી ખેંચાઈને જયકુમાર ત્યાંથી પિતાની ત્રણેય પ્રિયાઓ સહિત વિજયકુમાર પાસે કામપુર નગરે આવ્યો રેપર છે પુણ્યશક્તિ, મંત્રશક્તિ અને આત્મશક્તિ તે ત્ર શક્તિ સાથે શોભતા પુણ્યવંત પુરુષની જેમ તે ત્રણ પ્રિયા સાથે શેભતા જયકુમારવડે “પરાકમવડે જેમ ન્યાય-નીતિ શોભે, તેમ વિજયકુમાર શોભવા લાગે. છે ૨૫૩ મેટાભાઈ જયકુમારે આવતાની સાથે જ નાનાભાઈ વિજયને અતિ પ્રેમપૂર્વક દિવ્ય નિધિ સરખી મણિ અને ઔષધિ એ બે દિવ્ય વસ્તુઓ ભેટ આપી. ૨૫૪ છે જયન્તીપુરના રાજાની અતિરૂપવાન કુમારી સાથે વિજયકુમારનું ગુજરૂપે પાણિગ્રહણ હવે વિજયકુમારને એકદા સ્વપ્ન આવ્યું કે-“રૂપની દ્ધિવડે ઈન્દ્રની પુત્રી જયન્તીને પણ જીતે તેવી “જયન્તીપુરીના રાજની’ વિજયા નામની કુંવરી સ્વયંવરમાં મને વરી.” એ રપપ છે તેવું સ્વમ જેઈન એકદા તે જયંતિપુરી પ્રતિ ઉત્કંઠાવાળે વિજયકુમાર, પિતાના મોટાભાઈ જયકુમારને પિતાનું રાજ્ય ભળાવીને દિવ્ય મણિના પ્રભાવે વિદ્યાધરની માફક આકાશગતિ વડે જયની નગરીએ આ. ૨૫૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ (૫૧ ) ત્યાં આવતાની સાથે તેણે પિતાનાં રૂપને ઔષધિના પ્રભાવે કદરૂપું બનાવ્યું અને તે કદરૂપને પણ પાછુ ગુજરૂપ આપ્યું! આથી બનેલ કદરૂપ કુબડાના રૂપવાળા તે વિજયકુમારને કુતુહલપ્રિય લોકેએ કૌતકથી ગેળની જેમ વીંટી લીધે [એ રીતે કુતુહલી લેકથી વીંટળાઈને સ્વયંવર મંડપ તરફ ચાલ્યો જતે ] કુન્જ પણ સ્વયંવર મંડપમાં આવીને ઊંચા માંચડા પર બેઠેલા રાજકુમારની હળમાં ઝટ બેસી ગયે! a ૨પ૭ લાંબા હેઠ, લાંબા દાંત, તીણી આંખે, વાંકે નાક, વાંકા હાથ અને વાંકા પગવાળા તે કદરૂપ પણ વડે વળી કરાતા વિલક્ષણ અભિનય–નખરાં અને હાસ્ય પેદા કરે તેવા વાણપ્રયાગ વડે તે વખતે આ કુમાર કેને હાસ્યનું ભાજને શ્વેતા બન્યા છે ૨૫૮ ૫ ઉત્તમ માંચડાઓ પર બેઠેલા યજાઓની અણુથી શોભતા સ્વયંવર મંડપમાં “અશ્વોના શ્રેણિથી શોભતી. અશ્વાળામાં માંકડું શોભે તેમ આ કુન્જ શોભતે હતે. ૨૫૯ ૫ અહિં રાજ્યની કુલદેવીએ રજકન્યાને સ્વમ આપ્યું કે-“હે સ્વયંવરે! તું જે વિશ્વને વિષે ઉત્તમપણને ઈચ્છતી હે તે સ્વયંવરમાં વિશ્વને વિષે શ્રેષ્ઠ એવા તે કુન્જરૂપવાળા વરને વર-વરમાળા પહેરાવજે!” બા પછી દેવીને આદેશ પામેલી તે જાણે સ્વર્ગીય કન્યા જ ન હોય, તેવી અધિક ભાગ્યશાળી રાજકન્યા પાલખીમાં બેસીને સ્વયંવર મંડપમાં આવી ૨૬૦-૬૧ રાજકન્યાએ મંડપમાં આવતાની સાથે ત્યાં બેઠેલા સર્વરાજાઓની દષ્ટિ અને મનને હરી લીધાં! આ રીતે તે રાજાઓને આ કન્યા ઉધાર આંખે લૂંટી રહેલ હોવા છતાં પણ આશ્ચર્યની વાત तत्कृत् ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ( પ૨ ) છે કે–તે દરેક રાજાઓ તે તે કુંવરીને પિતાની પ્રાણેશ્વરી જપિતાને પ્રાણની પણ માલિકીની જ બનાવવા ઈચ્છે છે! ૫ ૨૬ર છે કુંવરીના સાથે મંડપમાં આવેલી દાસીએ કુંવરી સામે સર્વ રાજાઓને એક પછી એક એમ અનુક્રમે વર્ણવી બતાવ્યા, (સર્વ રાજાએ નીતિમાન-ખ્યાતિમા–રાજ્યાદ્ધિમાન અને સ્વરૂપવાન હતા, તે પણ) તે દરેક રાજાઓને “ગંધ વિનાના પુષ્પને ભમરી તજી દે, તેમ” કુંવરીએ એક પછી એક છેડી દીધા! ર૬૩ હવે જાણે “આ સર્વ સ્વરૂપવંત રાજાઓની પંક્તિમાં કુન્જને વર્ણવવાનું છેડી દીધેલ તે રૂપ પંકિતભેદ ન થાવ, એમ વિચારીને હેય તેમ કુંવરીએ કોઈ જ રાજાને વરમાલ ન પહેરાવી તેથી ખેદ કરીને દાસીએ કુંવર રીને આક્ષેપ કરીને-ટેણું મારીને કહ્યું કે-“હવે તે આ કુબડે બાકી છે તેને વર:” ૨૬૪ ૫ “જાણે દાસીના તે કટાક્ષભર્યા વચનને સત્ય કરવા માટે જ હોય તેમ કુલદેવીએ આપેલા સ્વમના આધારે તે કુંવરીએ ખરેખર તે કુબડાના જ કંઠમાં વરમાળ આપી! અને તેમ કર્યું તેમાં આનંદ અનુભવવા લાગી! ૨૬૫ . આ રીતે તે એટલે અત્યંત (અથવા તીર્થ એટલે પિતાને ઉત્કર્ષ નહિ સહન કરી શકવાને લીધે) ઈષ્યને ધારણ કરવા લાગેલા રાજાઓને તે વખતે મુજે કહ્યું કે “હે દુર્ભાગીઓ! તમે મારા ઉપર નકામે ષ કરે છે, તમારા દુર્ભાગ્ય ઉપર દ્વેષ કરે” રદ છે કુન્જનાં એ પ્રમાણે વચને સાંભળતાં જ ક્રોધથી હથિયારે ચા કરેલા કેટલાક ઉચહૂંબલ રાજાએ, “કળ વિનાના હાથીઓની માફક કન્યાનું હરણ કરીને અને મુમડાને હણ ૧ દિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ( ૫૩ ) વાને માટે જલદી દેડ્યા. ૫ ૨૬૭ સિંહની માફક અપરાભવિત પસકમવાળા આ કુત્તે પણ ત્રણ લેકને ત્રાસ પમાડે તેવું કાંઈક પરાક્રમ દેખાડવા વડે તે સર્વ રાજાઓને શીધ્રપણે ત્રાસ અસ પમાડી દીધા! . ૨૬૮ કુમારનું આવું અદ્ભુત પરાક્રમ જોઈને-કન્યા, પોતાની કાર્યસિદ્ધિમાંરાજ, જમાઇ પરાક્રમી હોવા છતાં મુજ હવાની ચિતામાં–વરવા આવેલા અન્ય રાજાઓ, કુબડે આવા કન્યા લઈ જાય? એ ઈષ્યમાં-તે ઈર્ષ્યાથી કુમારને હણવા જનારાઓ, માર ખાઇને ઉપરથી કુમારને ખેપ વહેરી બેઠા તેના વયમાં અને બધા ૨ જાને છોડીને કન્યાએ કુજને જ વરવું તેમજ મુજે પણ એકલા હાથે સમસ્ત નૃપતિએને પરજીવિત કરવા એ વિગેરે રોમાંચક બનાવે જોનારા લેકે, આ માં અગ્ન બની ગયા છે, તેવા સંજોગોમાં ત્યાં સ્વર્ગના વિમાનની દ્ધિને તિરસ્કારે તવું રૂદ્ધિવાળું અને અત્યંત કાંતિવાળું એક વિમાન રાખ્યું ! તે વિનમાંથી કઈ એક પુરુષે ઉતરીને બંદીજન જેમ તે સ્વયંવર મંડપમાં વિરૂદાવલી બેલે, તે માટે સ્વરે વિજયકુમારને બીજી સ્વયંવર મંડપમાં બે કે-નાર૬૯પણ બે વિદ્યાધરોની ૨૭૦ હે વિજયરાજ! તમે ક્યવંતા કન્યાને પરણવશ વ: પતિએન વિષે શિરામણી વિધાધરનું એવા હે બુદ્ધિમાન રાજન ! વિદ્વઆમંત્રણ! જ્ઞાન ભંડાર એ વૈતાઢયની દક્ષિણ શ્રેણિને અધિપતિ વિવાર, પ્રશસ્તિજેવીનાં વચનથી પિતાની કન્યાના વિવાહને માટે અને બે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ( ૫૪ ) છે; કારણ કે-ઉત્કૃષ્ટ ગુણવાળી કન્યા ઉત્કૃષ્ટ વને જ આપવી ગ્ય કહેલ છે. તેમને ત્યાં આ વિમાન દ્વારા લાવવા સારુ પિતાને માન્ય એવા આ મને ખેચરને તે વિદ્યાધરે અહિં એક છે; માટે કૃપા કરીને મારી આ પ્રાર્થના જલદી સફળ કરે. ર૭૧-૭૨–૨૭૩ વળી તે સાથે જ “જાણે પિતાના માગણીને સફલ કરવામાં પિતાને કેઈ સહાયક પ્રાપ્ત થયે હોય તેમ ઉત્તરશ્રેણીના વિદ્યાધરેન્દ્રના કેઈ બીજા પુરુષે પણ ત્યાં આવીને એ જ રીતે વૈતાઢયની ઉત્તરશ્રેણીના અધિપતિ વિદ્યાધરની કન્યાના વિવાહ માટે વિજયને મંત્ર આપ્યું ! : કે રજ છે “એક પ્રહણને એક સાથે બે ઘર જમવાનું આમંત્રણ આવે તેમ અહે! આશ્ચર્યની વાત છે કે–આ. વિજયકુમાર બે મંડપમાં એક સાથે બે વિદ્યાધરેન્દ્રની કન્યાના વિવાહનું આમંત્રણ આવ્યું ! અથવા તે પૂર્વનાં પુણ્યથી પ્રાપ્ત એવી ચતુરાઈ અને ઠકુરાઈના ઉદય વખતે શું શુભ ન બને? A ર૭૫ “ આ વિદ્યાધરખેચથી મારી મુજપણાની કૃત્રિમતા અને મારું મૂળસ્વરૂપ છૂપું રહ્યું નથી. અર્થાત તે પુરુથી તે હું સત્ય સ્વરૂપે ઓળખાઈ જ ગયો છું” એમ જાણુને પિતાનું કુજરૂપ તજી દેવાપૂર્વક મૂળરૂપે પ્રગટ થએવ તે વિજ્યકુમાર રામચંદ્રજી સીતાને પરણે તેમ પ્રીતિવડે કરીને ત્યાં પહેલાં તે તે સ્વયંવર્કન્યા વિદ્યાને પર. ૨૭૬ u ત્યાર બાદ (આમંત્રણ મુજબ) અનુક્રમે “રતિ અને પ્રીતિને કામદેવ પરણે તેમ” તે બે વિદ્યારશ્રેણિના સ્વામિની વૈજયની અને જયન્તી નામની બે કન્યાઓને પાઠ પરણ્ય ! . ૨૭૭ ત્યવાજ — — — — — — -: * - - --- --- - --- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) બને પણ શ્રેણિઓમાં સસશો આગ્રહથી ગૌરવપૂર્વક કેટલેક વખત રહેવું પડવાથી વિજયકુમાર, ત્યાં વૈતાઢ્ય પર રહેલા શાશ્વત જિનચૈત્યોમાં રહેલા જિનબિંબની પૂજા કરી કૃતાર્થ થયે ! ૨૭૮ છે મેશ માટે લેવાતું તાપસપણું કે સ્વીકારતું ભીખારીપણું વિગેરે જેમ મોક્ષકલ રૂપ સત્કલ દાયક નીવડવાને બદલે પ્રાજ્ઞજનેમાં ઉપહાસાદિ અસફલદ નીવડે છે તેમ ઘણુંએને ઉત્તમ સ્વમો પણ સ્વમાનુસારી સફલવાળા નીવડવાને બદલે (આ ભાઈ, રાજા ન બને તે બીજે કણ બને ? આ ભાઈને વિદ્યાધરેન્દ્રો પોતાની પુત્રીઓ ન પરણાવે તે બીજા કેને પરણાવે ? એમ લેકમાં ) ઉપહાસાદિ અસત્ ક્લવાળાં નીવડે છે; જ્યારે આ વિજયકુમારને તે તે સુવ (સ્વમમાં દીઠું તેવું સલ્ફળ આપનાર તે નીવડયું જ, પરંતુ) ઉત્તમ બીજની જેમ ઉત્તરોત્તર સલ્ફલ આપનાર નીવડ્યું! (અર્થાત્ ૨૫૫ મા લેકમાં જણાવ્યા મુજબ આ વિજયકુમારને તે માત્ર “જયપુરીને રાજાની વિજયા નામની રાજકન્યાને જ પિતે વરી,’ એટલું જ તે સ્વમ આવેલું, પરંતુ તદુપરાંત તે સ્વપ્ન બે વિદ્યાધરેન્દ્રોની બે પુત્રીઓને પણ પરણાવી આપનાર નીવડયું !) ૨૭૯ છે ત્યારબાદ વિદ્યાવિધાધરેન્દ્રોની બે ધરોના રાજાની માફક વિદ્યાધરોનાં કન્યા પરણીને ત્રણે વિમાને વિગેરે ઋદ્ધિસહિત તે ત્રણે પ્રિયા સહિત વિજય- પ્રિયાયુક્ત વિજયકુમાર, પિતાનાં કામકુમારનું પોતાનાં પુર નગરે આવ્યો. ત્યાં આવતાં નગરકામપુર નગરમાં વાસી જનેએ કુમારનું વિસ્મયકારક આવવું. ગૌરવભર્યું સ્વાગત કર્યું છે ૨૮૦ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) ત્યારબાદ પિતાના મોટાભાઈ સહિત વિશાળ પૃથ્વીને પિતાના સેથી સાંકડી કરતો અને વિદ્યાધરનાં વિમાનેથી વિશાળ આકાશને સાંકડું કરતે વિજયકુમાર, પોતાના પિતાને મળવા નંદિપુર નગર ભણી ચાલે છે ૨૮૧ શત્રુઓને દીન બનાવનાર જણે અનેક ઉત્પાત જ ન હોય, તેવાં તે સૈન્ય જોઈને વ્યાકુળ બની ગયેલ પિતા, શુકન આદિ પામીને ઉત્સાહિત થયે એટલે વિજયકુમારની જોડે યુદ્ધ કરવા સામે આવ્યું. ૨૮૨ પિતાની સેનારૂપ નદીની સાથે પિતાની સેનારૂપ નદીના થએલ સંગમરૂપ યુદ્ધતીને વિષે અત્યંત શ્રદ્ધાવાળે એ તે વિજયકુમા, પિતાની સાથે દરેક સુભટને નિવારીને પિતાના દરેક સુભટાદિકની સાથે એકલે યુદ્ધ કરવા લાગ્યું. ! ૨૮૩ મહાઔષધિના પ્રભાવવડે પિતાને કઈ જ શસ્ત્ર લાગતું નહિ હોવાથી પિતાના સર્વ સૈન્યને તેઓનાં સમસ્ત શસ્ત્રોને પિતાના શસ્ત્રોવડે છેદી નાખીને વિજ્યકુમારે સ્ત્રીની જેમ શસ્ત્ર વિનાનાં બનાવી દીધાં! ૨૮૪ છે એ પ્રમાણે વિજયકુમાર પિતાને પણ શસ્ત્ર વગરને બનાવ્યું. આથી શાસ્ત્ર વિનાના શાસ્ત્રીની માફક રાજા વિલ બની ગયું. એ જ વખતે જય અને વિજયે સામે આવીને પિતાને ખમાવ્યા! ૨૮૫ મે પિતાએ પણ બને પુત્રોને ઓળખીને અને અત્યંત પ્રેમથી ભેટીને ઉલ્લાસ પામતા હર્ષવડે મેજ ઉછાળી રહેલ સમુદ્રની ઢીલાને ચિરકાળ ધારણ કરી, જે ૨૮૬ છે અને બે કે–તે અર્થ યુક્ત અન્યક્તિઓને કહેનાર હે પુત્ર! તમારા વિયેગથી ચાયત ૨- હેદનાન + ૨ પર્વ + Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ( પ૭ ) દુ:ખી થવાને લીધે સે વર્ષને વિગ તે મને સે ક૯૫ જે થયે, ૨૮૭ | વિગેરે દિલ-દર્દ જણવ્યા બાદ રાજાએ, પિતાને સજદેવીએ જે સ્વમ આપેલ છે તથા કુમારની અપરમાતા શ્રીમતીએ પણ તે સ્વમ મુજબ જ પિતાને સ્વમ આવ્યું હોવાની જણવેલી વાત વિગેરે વૃત્તાંત જેમ બને તેમ જણાવીને પુત્રનું જયકુમારને મનુષ્યપણુમાં શ્રેષ્ઠ દેવપણું માનવા લાગે! પિતાના રાજ્યની ૨૮૮ ત્યારબાદ મેહાભાઈએ નાના પ્રાપ્તિ અને ભાઈનાં અને નાનાભાઈએ મોટાભાઈનાં પિતાનું ચારિત્ર ચરિત્ર કહી બતાવવાથી અત્યંત વિસ્મય ગ્રહણ પામેલા પિતાએ બંને પુત્રને મેટા મહોત્સવ પૂર્વક નગરપ્રવેશ કરાવીને રાજ્ય આપવા માટે કહ્યું ૨૮લા એટલે વિનયી એવા વિજ્યકુમારે (પિતાના વડીલભાઈને જ પિતાનું રાજ્ય ગ્યા છે, એમ ધારીને) જયકુમારને રાજ્ય આપવાનું કહેવાથી રાજ્યને ભાર જયકુમારને સંપીને (એAી આનંદની પળે પણ આશ્ચર્ય છે કે–રાણી સહિત રાજાએ મુક્તિ અર્થે તીવ્ર એવા વ્રતભારને ધારણ કર્યો ! દીક્ષા સ્વીકારી. પાર૯ (નાનાભાઈનાં તે વર્તનથી પિતાનું રાજ્ય પિતે સ્વીકારે તેમાં નાનો ભાઈ વિજ્યકુમાર પિતાના રાજ્યથી વંચિત રહે છે તે ઠીક નહિ લાગવાથી) મહાન આશયવાળા જયકુમારે મટાભાઈએ) તે રાજ્યતે. ભાર ૧-લૌકિકમાં ૩૦૦૦ વર્ષનું એક યુગ, અને એવા ચાર યુગનું એટલે કે ૧૨૦૦૦ વર્ષનું દેવેનું એક યુગ કહે છે. દેવેનાં તેવાં ૫૦૦ યુગને એક કલ્પ કહેવાય છે. જુ-અભિધાનચિંતામણિ, દ્વિતીયકાંડ, લેક હ૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) (ત્રીજાને જ) પિતાના પુત્ર નયધીરને અને પિતે “વાસુદેવની પાસે મટાભાઈ બળદેવ રહે તેમ કાયમને માટે નાનાભાઈ વિજયકુમારની પાસે જ રહેવાનું રાખ્યું. ઇરલ વિજ્યકુમારને દિગવિજય. એમ થતાં વિજયકુમાર “પિતાનાં રાજ્યના જયવાળા જાને મટાભાઈ જયવાળે; એમ બે પ્રકારે જયવંત બન્યું! આથી દિવિજય કરતાં વિજયકુમારે “યેગી, મન, વચન અને કાયાના ત્રણ વેગને સાધે, તેમ પૃથ્વીના ત્રણ ખંડ સાધ્યા ! ર૯રા ત્યારબાદ વિજયકુમાર પિતાના નામથી વિજયપુર તરીકે ખ્યાતિમાં વેલા કામપુરનગરે આવ્યા, અને ત્યાં તેણે વાસુદેવની માફક ત્રણ ખંડના રાજાઓની સેવા ઝીલતા રહીને ઘણુ કાળ સુધી રાજ્ય કર્યું. કેરલા એ પ્રમાણે દરેક ઉદાત્ત ચરિત્રેવડે જે વિજયકુમાર, યુધિષ્ઠિર છે, ભીમસેન છે અને અર્જુન છે ! તે પણ આશ્ચર્યની વાત છે કે-ત્રણેયને જેમ વાસુદેવ કૃષ્ણમાં પ્રીતિ હતી તેમ આ વિજયકુમારને ક્યારેય પણ કૃષ્ણમાં પ્રીતિ ન થઈ ! (અર્થાત તેને એક શ્રી જિનેશ્વર દેવાં જ પ્રીતિ હતી.) ર૯૪ો એક વખતે જિનકલ્પી | મુનિની જેમ એકલા વિહાર કરતા કામપુરે પધારેલા વિજયકુમારના પિતા તે કામપુરનગરે પિતા નિ ધર્મ- પધાર્યા અને ત્યાં તે પિતા મુનિશ્રી રાજર્ષિને કેવલજ્ઞાન ધર્મરાજર્ષિ કેવલજ્ઞાન થયું! એટલે અને જય વિજયના તેજથડે સૂર્ય શેભે તેમ તે મહામુનિ પુભવ પ્રકારન, કેવલ લક્ષ્મીથી શેભવા લાગ્યા.રહ્યા . (ા પ્રમદદથી સમાચાર જાણીને) १ धर्म सनुर्भीमसेनः x Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ). જય અને વિજયકુમારે પિતાની સ્ત્રીઓ સહિત આવીને મહાન ત્રાદ્ધિપૂર્વક કેવલીભગવાનને વંદન કર્યું. (દાને ઉચિત સ્થાને ઉપદેશ સાંભળવા બેઠા.) ઉપદેશને તે કુમારોએ પૂર્વભવ પૂછળે, એટલે કેવલીભગવંતે જણાવ્યું કે-નારદ “ભૂતિલક નામના નગરમાં પરસ્પર અત્યંત રેમવાળા અને ભૂતકાલથી જ-પૂર્વભવેથી જ જાણે રિદ્ધિના સ્વામી ન હોય તેવા ભરપૂર વૈભવથી શોભતા ભાનુ અને ભાસ નામના બે ભાઈઓ હતા. ર૯ળા એક વખત માતાપિતાના શ્રાદ્ધને દિવસે ખીર વાલાવનારી કૂતરીને તેઓએ મારી, તેથી કેડ ભાંગી જવાને લીધે તે કૂતરી ત્યાં તેના ઘર આંગણે જ પડી. ર૯૮ તેવામાં તેને ઘેર પાણી વહેતાં થાકેલા અને સુધાથી પીડિત એ. એક પાડે આવ્યા, અને તે કૂતરીની સાથે પિતાની ભાષામાં ઊંચે સ્વરે વાત કરવા લાગે!ારલા આ બનાવ જોઈને સહુ આશ્ચર્ય ચક્તિ થયે તે ત્યાં કે જ્ઞાની મુનિ પધાર્યા. તેમને તે બંને ભાઈઓએ “આ પાડે અને કૂતરી શું વાત કરે છે? એમ પૂછતા તે મુનિએ કહ્યું કે આ કુતરી અને પાડે તમારા માતાપિતા . છે! છે ૩૦૦ પ મિથ્યાત્વના પેગે તેઓ સાત ભવને વિષે : પ્રમાણે કૃતજી અને પાડે થઈને એ પ્રમાણે જ મનુષ્યોથી હણાયા છે. આ સાઠમા ભવને વિષે ચકામ નિર્જરાથી તે બંનેને હમજાતિસ્મરણ જ્ઞાન કર્યું છે.ઈને હવે તે બંને પરસ્પર કહે છે કે–ગા શ્રાદ્ધ આપાિ માટે કર્યું છે, જ્યારે આપણી દશા તે આ છે! ધિક્કાર છે એ મૂઢતાને ૩૦૧ તેથી કરીને હે મહાનુભાવ! ખેદપૂર્વક મિથ્યાત્વને તજીને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ અને સહજમાં મુક્તિદાયક એવા સમ્યકત્વને બાદરપૂર્વક સ્વીકારે. ૩૦૩ . શ્રી શ્રેણિક મહારાજ અર્ડિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ ( ૬૦ ) માફક એક સમ્યગદર્શન માત્રથી તીર્થકરલફપી પણ દૂર નથી; એવા તે સમ્યકત્વરત્ન વિના કોડપૂર્વ વર્ષો સુધી કરેલી અતિ ઉગ્ર તપશ્ચર્યાથી પણ ફક્ત પાંચમા દેવલેક સુધી જ જઈ શકાય છે.” એ પ્રમાણે તે મુનિરાજને ઉપદેશ સાંભળીને ભાનુ અને ભામ આદિ દરેક જન પ્રતિબંધ પામ્યા, જનુ-ભામ અને પાડે તથા કૂતરી તે અનશન તે એની એ સ્ત્રી કરીને સત્વર દેવવેકે ગયા ! a ૩૦૫ અને તે સ્ત્રીઓની દેવકથી તે બંને દેએ આવીને પિતે ચાર સખીઓને કલા અનશનના પ્રભાવે પિતાને પ્રાપ્ત સમ્યકત્વની થયેલ દિવ્યત્રદ્ધિ પિતાના તે ભાન અને પ્રાપ્ત અને ભામ નામના પુત્રને દેખાડવાથી તેઓને કેઈને કવચિત્ દેવ, ગુરુ અને ધર્મરૂપી તત્ત્વત્રથીના લાગેલ અતિચાર. આરાધનામાં એકાગ્રતા . થવા પામી. છે ૩૦૬ છે (આમ છતાં) વિવિધ પ્રકાwાં દુન્યવી સુખની લાલસામાં દેશવિરતિ આદિ ધર્મના કિયા કરવામાં તેઓ આળસુ રહ્યા, તેથી શ્રી કૃમહારાજની જેમ તે બંને ભાઈઓને સમસ્ત જગતને-આખાયે ભવચકને જીતવા સમર્થ એક સુદર્શન-શાયિક સમું સમ્યકત્વ થયું. ૩૦૭ માં એનાં વચનથી તે બે ભાઈઓની બે સ્ત્રીઓ તથા એક્ટ સ્ત્રીની બબ્બે સખીઓ મળીને ૬ સ્ત્રીઓ પણ સમ્યકત્વરિત્ન પામી! સત્સંગતિના પJ કે ગુણ? ૩૦૮ કે અન્ય દર્શનનાં વચનથી “ઉજ ડાઘની જેમ ભાનુને દેવાદિ ત્રણેય તને વિષે તત્ર દીઠ એકેક શંકા ઉપજી. તે શંકા સંપા. ગામનિંદા વિગેરે પણ ભૂલાયું ! છે ૩૦૯ છે આ બાજુ મેટા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) કુળમાં ઉત્પન્ન થએલી ભાનુની સ્ત્રીઓ વચ્ચે વચ્ચે કુળને મદ કર્યો. કેમ? તે કહે છે કે સ્ત્રીઓને અને હાથીઓને મદ રાય છે. જે ૩૧૦ છે ત્યાંથી આયુષ્ય પૂર્ણ કર ને તે છએ જણ પહેલા સૌધર્મ નામના દેવકને વિષે ભાન અને ભામ, વિમાનવાસી દેવ (અને દેઓ) થયાં. તે તમે આ ભવે ત્યાંથી ચ્યવીને તે ભાનુ અને ભામના જય અને વિજય; તે બંને આત્માઓ અનુક્રમે તમે જય અને તે ભાનુ અને અને વિજય થયા અને તે ત્રણ ત્રણ ભામની બે સ્ત્રીઓ સ્ત્રીઓ આ તમારી ત્રણ ત્રણ પ્રિયાઓ અને તેની ચાર થઈ! ૩૧૧ દેવ, ગુરુ અને ધર્મરૂપ સાખીઓ તે આ ભવે તવત્રયીની આરાધનાથી તમને આ તમે જય અને રાજ્યમંત્ર, મણિ અને મહૌષધિ જેવી વિજયની ૩-૩ ત્રણ દિવ્ય વસ્તુઓ, ત્રણ ત્રણ અવી સીએ. ઉત્તમ પ્રિયાએ અને ત્રણ ખંડનું રાજ્ય વિગેરે પ્રાપ્ત થયું. ૩૧૨ (ભાનુને દેવ, ગુરુ અને ધર્મએ) ત્રણેય તત્વને વિષે એકેક્વાર એકેક શંકા થએલ તે ત્રણ શંકાથી તેના જીવ. આ જ્યકુમારને તે શુ દિવ્ય વસ્તુઓનું ચાલ્યું જવું, રાજા સસરા આદિમાં વેશ્યા. ગામીપણું છતું થઈ જવાને યોગે લાજ ખેવી, (તેથી તે સસરા રાજાને મુખ બતાવી શકવું મુશ્કેલ બની જવાથી સસરાનું નગર તજીને અરણ્યમાં જવું,) વિગેરે બનવા પામ્યું ! અને જયકુમારની પહેલી પ્રિયા કામલતા (કે જે મણિટા હતા) ને પૂર્વભવમાં કરેલ કુલના મેગે નીચકુ. (ગણિકાપણું) વિગેરે પ્રાપ્ત થયું. ૧૩ એ પ્રમાણે કેવી પિતાએ કહેલ પૂર્વભવના સર્વ વૃત્તાંતને સાંભળીને અનિધર્મને ઈચ્છતા એવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ તે છએ જણે જતિ મરણજ્ઞાન પામને અને દઢ આત્મપણું ધારણ કરીને કેવલી ભગવંત પાસેથી હર્ષપૂર્વક શ્રાવકધર્મ, - દેશવિરતિધર્મ સ્વીકાર્યો. ૩૧૪ | બાદ વિજયરાજાએસમ્યકત્વાદિ ધર્મને સર્વત્ર પ્રવર્તાવવા વડે શ્રી અહિંત પ્રભુના ધર્મને એકછત્રી બનાવ્યું. ધમી રાજાની આજ્ઞાથી શું ન બને? છે ૩૧૫ આ વિજયરાજને ચાર સહણુ-શ્રદ્ધા આદિ સમ્યકત્વના ૬૭ ભેદે કરીને એવી તો દર્શનશુદ્ધિ થઈ કે–તે વિષમ પ્રસંગે પણ સ્કૂલના ન જ પાપે ! એ ૩૧૬ મે અનેક પ્રતિમા એની પૂજા, જિનમંદિર, વીર્થયાત્રાઓ અને શ્રી સંઘની ભક્તિ કરવાવડે તથા સત્તા-ઉદય આદિ સર્વ પ્રકારનાં મિથ્યાત્વને હણ નાખવાવડે કરીને વિરાજાએ સમ્યકત્વને દીપાવ્યું. છે ૩૧૭છે તે રાજાની વિજયા આદિ ત્રણ રાણુંઓને તે કમે વિજ્યાને નંદન, વૈજયન્તીને આનંદ વિજય રાજાને સમ્ય- અને જયન્તીને સુંદર નામે ત્રણ કત્વથી ચલિત કરવા પુત્રો થયા. ૩૧૮ છે એકદા પૂર્વ મહાઆવેલ મિથ્યાદષ્ટિ વિદેહમાં સૌધર્મ ઈન્ડે, શ્રી અરિહંત દેવનાં ઘર ઉપસર્ગો. ભગવંતને પૂછયું કે-હે પ્રભે. વર્તમાન કાળે ભરતક્ષેત્રમાં અહંદુ ભગવંતના ધાં બુદ્ધિ એ કોઈપણ ગ્રસ્થ છે? છે કેસમુદ્રમાં મીઠું છે કે નહિ?” એવા પ્રશ્નની જેમ અહિં તે પ્રશ્ન જ શું હોય ? પણ ભરતક્ષેત્રને વિષે મારે સંબંધ હોવાથી તે સંબંધને આશ્રયીને મારો આ પ્રશ્ન છે. એ ૩૧–૩૨૦ ભગવંત બોલ્યા-“હે ઇન્દ્ર! વર્તમાનકાળે વિજયપુર નગરને વિષે વિજયરાજા, સમ્યકત્વરૂપ આત્મધર્મમાં વાની માફક - દહ છે. એ રાજાને. સમ્યકત્વગુણથી મેરુપર્વતની જેમ દેવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ( ૬૩ ) પણ ચલાયમાન કરવા શક્તિમાન્ નથી ! ” એમ સ ંભળીને અત્યંત પ્રમુદ્રિત થએલા સૌધર્મેન્દ્ર મહારાજે તે વિજયરાજાની પ્રશસા કરી. ॥ ૩૨૧ ૩૨૨ ॥ પર ંતુ કાઈ મિથ્યા,ષ્ટિ દેવ, પ્રભુની તે તવાણીને પણ મતથ્ય-ખાટી કરવાને માટે ત્યાંથી નીકળ્યે ! સર્વજ્ઞનાં વચનમાં પણ અનાસ્થાને-અવિશ્વાસને ધિકાર હા: ૫ ૩૨૩ ૫ જૈન અવધૂત(પાસસ્થા)નું રૂપ લઇને તે દેવ વિજયનગરે આવ્યે અને કળા વિગેરેના અભ્યાસની કુશળતાવડે વિજય રાજાને રીઝવી લીધા! ॥ ૩૨૪ ૫ · જાણે પેલાએ વશ કરી લીધેા ન હોય, તેમ ' હુ ંમેશને માટે તેને આધીન થઇ ગએલ રાજા પણ વિનીત આત્મા ગુરુનુ વચન માને તેમ તે અવધૂતનું વચન માનવા લાગ્યા ! ॥ ૩૨૫ ધર્મચર્ચાને વિષે આદરવાળા રાજાને તે અવધૂત, કોઈ વખતે નિંગાદ આદિ સૂક્ષ્મ ખાખામાં અત્યંત સદેહે। દેખાડવા લાગ્યા. ॥ ૩૨૬ ॥ તત્ત્વના પ્રકાશ કરવામાં કુશળ એવા રાજાએ પણ હાથી વૃક્ષોને જેમ જલદી ઉખેડી નાખે તેમ તે તે દરેક સદેહાને યુક્તિરૂપી સુઢવડે મૂળમાંથી ઉખેડી નાખ્યા ! ૫૩૨૭૫ તેથી (જિનવચન તા પોતાને ય માન્ય છે, એમ : પ્રભુવચનમાં આસ્થા દેખાડવાપૂર્વક વિજય રાજાને સમ્યકત્વથી ચલિત કરવાના ખીજો માર્ગ હાથ વીને) અવધૂતે કહ્યું કે 66 ખાખર હે રાજન ! શ્રી સર્વજ્ઞોએ સુભાષિત એવા ધર્મ, અહે કેવા સુંદર સુખ આપનારા અને કર્મના મત હુણનારા છે ? પરંતુ ખડ્ગની ધાર પર ચાલવા જેવા તે. કઠીન ધર્મ, કાણ પાળી શકે છે ? ” રાજાએ પણ કહ્યું કે–મહામુનિ તે ધર્મ પાળે છે. ૫૩૨૮૩૨૯ ૫ અવધૂતે માથું હલાવીને ગજાને કહ્યું–એ તે મુનિએના ધર્માડંબર જ છે: તેનુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) અતર કોણ જાણે છે કે કેવી સ્થિતિવાળુ છે ? ’ ૫૩૩૦૫ રાજાએ કહ્યું હા ! ખેદની વાત છે કે હે ભાગ્યશાળી ! તુ આવુ વિપરીત કેમ ખાલે છે ? અરિહંત પ્રભુનાં વચનાની જેમ અર્હિંત ભગવંતના મુનિએના પણ આચાર અને અંતરમાં કઢિપણ વિસંવાદ હાતા નથી. ' । ૩૩૧ ૫ અવધૂતે કહ્યુ - · જૈન સાધુઓમાં આચારાથી વિપરીત અંતર ન હોય, એમ હું પણ પહેલાં જાણતા હતા; પરંતુ અંતર વિપરીત દેખવાથી હાલ મારી પણ તે માન્યતાથી હવે આમ વિપરીત કહું છું. ॥ ૩૩૨॥ અથવા તે તીક્ષ્ણમુદ્ધિવાળા આપ પોતે જ તેની પરીક્ષા કરે: તિજનાના અને તેમાં પણ વિશેષે કરીને અરિહંતના મુનિઓના અપવાદ તો કાણુ દુર્બુદ્ધિ બાલે ?” ૫.૩૩૩ ૫ રાજાએ કહ્યુ –‘જેએના ગુણ સુનિીત છે, તેની પરીક્ષા શી ? અથવા જો તને તેમાં પણ સંશય છે, તે કાઇ અવસરે પરીક્ષા પણ હા: ૫ ૩૩૪ ૫ એકદા ગચ્છપરિવારે શે!ભતા કેઈ શ્રેષ્ટતર ગુરુમહારાજ ત્યાં પધાર્યા. રાજા વિગેરેએ તે ગુરુમહારાજની પૂજા—સેવાથી અનુષ્યજન્મનું ફૂલ પૂરેપૂરું’ઉડાવ્યું. ॥ ૩૩૫ ૫ મુનિના ગુણાનુ વણું ન કરતા રાજાને અવધૂતે કહ્યુ – અવધતવેષે આવેલા મુનિડી પ્રશંસા પણ રત્નોની જેમ તે દેવે, વિજયરાજાને પરીક્ષા કરીને જ કરવી ઉચિત છે, દેવમાયથી બતાવેલા ૫ ૩૩૬.૫ અને આ દરેકની તે પરીક્ષા જૈન સાધુઓમાં અત્રે છૂપાવેશથી સ્પષ્ટ થઇ શકે; તેથી કુસચા તેવા પ્રકારની પરીક્ષણ નિધિમાં તમે જવી ચત્ન કરે; અને તેમ પરીક્ષા કરીને પછી તમને જે અગ્ય લાગે તે કા' (અર્થાત ગુણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ ( ૬પ). દેખે તે ગુણોનું અને અવગુણે દેખે તે અવગુણેનું વર્ણન કરે.) છે ૩૩૭ છે એ પ્રમાણે રાજાને અવધૂતે પોતાની માન્યતા ખાત્રીપૂર્વકની જ છે, એમ રાજાને ઠસાવવાની પ્રમાણિક બે પ્રેરવાથી છુપાવેશે ફરવાને અથી બનેલ રાજા, રાત્રે અંધકાર જાગ્યે સતે મુનિઓની અંતરસ્થિતિ જોવા સારુ રામચંદ્રજીની માફક કાળે વેષ પહેરીને નીકળે છે ૩૩૮ ૩ તપાસતાં એક સ્થાને માંસમદિરાના આસ્વાદમાં આસક્ત એવા પ્રકટ વિષ્ટાવાળા એક મુનિને વેશ્યા સાથે દીઠે ! ૩૩૯ તેવા તે મુનિને જોઈને નિવેદ-કોંધ લજ્જા–ઉગ અને બ્રમણાવડે રાજા, ધર્મને વિષે એકભાવવાળે હોવા છતાં પણ મિશ્રિતભાવને અનુભવવા લાગે! ૨ ૩૪ તેપણ વિશેષજ્ઞ એવા તે.રાજએ વિચાર કરીને તે મુનિને કહ્યું-“અહહ ! તદ્દન અગ્ય અને હદપાર ઊલટું આ શું? એ ૩૪૧ છે ( મુનિ અતિચરિત ચારિત્રવાળા પણ હોય, પરંતુ) ઈન્દ્રનું રમણ કયાં અને (તમારું આ) વિષ્ટાના કીડાનું રમણ ક્યાં? તમારું પવિત્ર ચારિત્ર ક્યાં અને કયાં આ દુષ્ટ આચરણ? આ તે શું જ્ઞાન છે કે દર્શન છે? આ શું ચારિત્ર છે? આ શું તપ છે? આ કયે જપ? કઈ કિયા? કઈ લજજા? (ભવની કઈ બીક? કે જેથી આવું દુષ્ટતર દુરાચરણ કરી રહ્યા છે? ૧ ૩૪૨–૩૪૩ ધિક્કાર છે તમને અને ધિક્કાર છે તમારી અદ્ધિને! ધિક્કાર છે તમારા દંભી વેષને! ધિક્કાર છે તમારા નિ:શંક મનપણને! ધિકાર છે સંસારને અને ધિક્કાર છે તે સંસારને વધારનારા) વિષયને! યા ૩૪૪ u આ લેકમાં અને પàકમાં પણ તમારું સ્થાન કયાં થવાનું? અરે ! અતિ મેટા અનંત દુ:ખે તમે કેમ કરીને સહન કરશો ? ૫ ૩૫ પા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ નિષ્કલંક ધર્મને કલંક લગાડતા હેવાથી તમે અનંત દુ:ખ ભરેલા અનંત ભાવે જ ભમશે, તેથી હે તત્ત્વજ્ઞ! તે કુકર્મોથી તમે જલદી વિરમે. જે આત્મા કુકૃત્યમાં પ્રવર્તે છે <ણે તત્ત્વ શું જાણ્યું? ૩૪૭” એ પ્રમાણે શિક્ષા આપતા પતિને તે વેધારી સાધુ કહ્યું “અરે અરે ! તત્ત્વાર્થને જાણ્યા વિના મને એવું વિપરીત કેમ બેલે છે? અન્ય મુનિઓની પણ આંતરરીતિ આ પ્રકારની જ છે. આ રીતિને તજી દેવા કેણ શક્તિમાન છે? અથવા તે તેઓને પણ જોતાં તે સ્વયં જાણુશ ૩૪૮૩૪લા આશ્ચર્યપૂર્વક ખેદની વાત છે કે-“પતિત મનુષ્ય બીજાઆને પણ પતિત કહે છે !” એમ વિચારીને જ આગળ જતાં એક સાધુને પરીલંપટ સ્વીકે, એકને ચેરી કરતે, એકને શિકાર કરૂં તથા એકને માછલાં પકડતા દેખે છે! ૩૫૦-૩૫લા “આ બધા સાધુઓ નક્કી ભ્રષ્ટ અને અધમ છે. ગુરુમહારાજ દ્વારા તે સર્વે સડેલા પાનની જેમ જલદી અછબહાર કઢાવવા જેવા છે.” એ પ્રમાણે ચિંતવતે રાજા જેવામાં પિતાના મહેલે આવે છે, તેવામાં તે સાધ્વાભાસેના ગુરુને પિતાના અંતે ઉરમાંથીરાણીવાસમાંથી નીકળતા દેખે છે! એ ઉપર-૩૫૩ છે તેથી આવેશપૂર્વકના અત્યંત ઉદ્વેગને વહન કરતા રાજાને તે કળાકારે-અવધૂતે, “રાત્રે શું જોયું ?” એમ પૂછતાં રાજાએ જોયું હતું તેવું સર્વ કહ્યું! ૧ ૩૫૪ અવધૂતે કહ્યું–“રાજન્ ! વેદની જેમ મારું વચન ખેકેમ હેય? માટે ધૂની જેમ સાધુઓને વિષે તમે. આસ્થાવાળા ન થાવ.” ૩ષપ રાજા સન્માવતિમાર્ગને અનુગામી હોવાથી પિતાની (તે માન્યતામાં) ઉતા પ્રગટ કરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ થક કહે છે-“હે કલાવાન ! સાધુઓમાં એ વાત અત્યંત જ અસંભવિત છે. સૂર્યથી અંધકારની જેમ અહે! સાધુએથી એવું કુકૃત્ય યુગાન્ત પણ યુક્તિયુક્તતાને કેવી રીતે પામે ? એ જે કાંઈ સાક્ષાત્ દેખ્યું તે અસત્ય હો અથવા સત્ય પણ છેસત્યપણું હોય તો પણ તે બધા જ સાધુઓને વિષે અનાસ્થા-અવિશ્વાસ રાખ તે યુક્ત નથી. કેઈ જનસમૂહ ચોર કે ધાડપાડુ દીઠ, તેથી શું બધા જ સાર્થો અવિશ્વસનીય છે? એ રીતે જે એક પરથી બધા માટે અવિશ્વાસ રાખવામાં આવે તે વ્યવહારને જ લેપ થાય. માટે જેઓ ચારિત્રવંત છે તેઓ તે નક્કી પૂજનીય જ છે. જે તેઓ પણ પૂજનીય નથી, એ અવ્યક્ત મત ગ્રહણ કરવામાં આવે તો હે અવધૂત! નિલેવપણું જ પ્રાપ્ત થાય.” ૩૫૬-૫૫૮–૨૯-૩૬૦ મા ૧-અનાગા યોગમાં નાખેલા શિષ્યોને યોગ કરાવવા ચાલુ હતા અને યોગની ક્રિયા કરાવનારા ગુમહારાજ કાલધર્મ પમી દેવલોકમાં ગયા. આથી શિષ્યોને વેગ પૂરા કરાવવાની ઈચ્છાએ દેવલોકમાંથી સુરત આવીને ગુના તે આત્માએ પોતાના મૃત દેહમાં પ્રવેશ કર્યો અને શિષ્યોને વેગ પૂરા કરાવ્યા બાદ “હું તો કાલધર્મ પામીને દેવ થયો છું, અને મારી આ કાયામાં પેસીને મેં તમને એગ કરાવ્યા છે' અમ જણાવીને ગુએ–દેવ તરીકે અવિરતિ એવા પિતાને શિષ્યોએ કરેલ વંદનાદિકનું શિષ્યોને પ્રાયશ્ચિત્ત લેવડાવ્યું, અને પોતે સ્વકાય ન દેવલોકમાં ગયા ! ત્યારથી તે આચાર્યના શિષ્યોને એવી ભ્રમણા થઈ કે-જે સાધુને વંદના કરી–એ તે સાથું મૂળ કાયામાં છે તેની ખાત્રી શું ? માટે કોઈપણ સાધુને વંદનાદિ કરવાનું બંધ કર્યું. અંતે એક નૃપતિના યત્નથી તે ઠેકાણે આવ્યા એ રીતે એક સાધુના દેહમાં દેવ જાણવાથી સર્વ સાધુઓમાં દેવપણું-અવિરતિપણું માનવા લાગેલા સાધુઓ અવ્યક્તમતવાળા નિતંવ તરીકે પ્રસિદ્ધ થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ( ૬૮ ) કલાકાર-અવધૂતે કહ્યું-“હે રાજન! તમારા જેવાને પણ અહે કે દષ્ટિરાગ છે? કે-તે સાધુઓમાં દુષ્ટ આચાર દીઠા હોવા છતાં પણ સ્ત્રીઓને વિષે જેમ કામી પુરુષ ગ રાખે તેમ તમે રાગ રાખો છે? ૩૬૧ દષ્ટિરાગમાં ધર્મ નથી કિન્તુ તત્વના નિર્ણયમાં ધર્મ છે.” રાજાએ કહ્યું-“મેં કહ્યું તે મારું વચન નથી, પરંતુ) સર્વાએ કહેલું વચન છે અને તે નિર્ણયવાળું જ છે, એમાં શંકા નથી. વળી સર્વજ્ઞ ભગવંતે કહેલી ગુતા જૈન સાધુઓને જ હોય છે. તેવી જૈન સાધુઓની. ગુસ્તાને મિથ્યા કરતે હકલાવાન ! તું મિથ્યાષ્ટિ છે: વાત કરવાને લાયક નથી.” છે ૩દર-૩૬૩. નૃપતિની તે યુતિવડે જેનો આરંભ નિષ્ફળ થયે છે, એ તે કપટની ભૂમિ સરખે કલાવાન-અવધૂત, વિલ બનીને ક્યાંઈ પણ ચાલ્યા ગયે. ફરી રાજાએ પણ તેની ત મિથ્યાષ્ટિ હોવાના કારણે શેધ ન કરાવી. . ૩૬૪ એકદા તે નગરમાં તે રાજા, પ્રધાન, નગરશેઠ વિગેરે મુખ્યજનને કઈ દિવ્ય પુરુષ સ્વમામાં આવીને આ પ્રમાણે કહ્યું કે-“અહો! પ્રાસંહારની કીડા વખતે વિજય રાજાને યમરાજની જે આકૃતિ હોય તેવી આકૃતિચલિત કરવા સારુ વાળા અને કઈ અતિ ભયંકર ઉપદ્રવ દેવે કરેલ સર્પોને થવાને છે અને વ્યાધિને પ્રતિકાર જેમ ભયંકર ઉપદ્રવો. ઔષધ છે, તેમ તે ઉપદ્રવને પ્રતિકાર - આ એક જ છે કે-આ નગરના નાગત્યને વિષે રહેલી દેદીપ્યમાન એવા ફણિધર સર્પની મૂર્તિનું આદરથી પૂજન કરવું.” ૩૬૫-૩૬૬-૩૬૭ ા પ્રભાતે રાજસભામાં એક નિમિત્તિઓએ પણ આવીને તે સ્વમપુરુષની જેમ કહ્યું ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ અહે! તે સ્વમમાં કહી ગએલ પુરુષના કથનને અને આ નિમિત્તિઓના કથનને કેવો સમાન વાદ? ૩૬૮ સમસ્ત નગરલેકે તે તે નાગેન્દ્રની મૂર્તિની વિવિધ પ્રકારની પૂજાવડે આદરપૂર્વક પૂજા કરવા લાગ્યા. અથવા તે મૃત્યુને ભય કેને નથી? ૩૬ સમસ્ત પ્રજાએ રાજાને નાગેન્દ્રની પ્રતિમાને પૂજવાનું કહ્યું-ઘણી પ્રેરણા કરી, તે પણ સમ્યકત્વમાં જ રતિ-આનંદવાળા તે રાજાએ નાગેન્દ્રમૂર્તિની પૂજામાં (કાયા તે નહિ જ પરંતુ) પિતાનું મન પણ ન આપ્યું ! ૩૭૦ અને શુદ્ધ ધર્મબુદ્ધિવાળા તે જ વિચારે છે કે-શુભ કે અશુભ થવું તે તે કર્માધીન છે. (અને જે તત્ત્વથી તે વાત જ સાચી છે) તો આ લેકના સુખની ઇચ્છાએ સ્વધર્મને–પિતાના ધર્મને કે મશિન કરે ? . ૩૭૧ છે ત્યારબાદ કલિકાલે જેમ ચારે બાજુ દુર્જને ઉભરાય, તેમ અત્યંત વધતા ગર્વવાળા અને વિકરાલ મુખાકૃતિવાળા અનેક ભયંકર સ ચારે બાજુ ફરવા લાગ્યા! ૩૭રે છે ત્યારબાદ ઘણ કુંફાડા મારતા અને વિસ્તારેલી ફણને જાણે ફેડી નાખતા હોય તેમ પછાડતા એવા ભયંકર સર્પોને જોઈને સમસ્ત રાજક ત્રાસ પામ્ય. છે ૩૭૩ છે તેથી રાજા, અંત:પુર આદિ પરિવાર સહિત રાજમહેલ તજી બીજે સ્થાને રહેવા ગયે. ઉપદ્રવવાળા સ્થળે કોણ બુદ્ધિમાન રહે ? ૩૭૪ દુષ્કર્મો, જીવને જ્યાં જાય ત્યાં પ્રકટ થાય તેમ તે સર્વે બીજા સ્થાને સર્પોના ઉપદ્રવની પણ તે પ્રમાણે જ પ્રકટ થયા! ત્યાંથી ઘેરતા જેવા છતાં બદલીને ત્રીજા સ્થાને ગયા, ત્યાં પણ નાગપૂજનહિં કરનાર એ જ પ્રમાણે સર્પ પ્રકટ થયા! રાજાને કાપવાદ (એમ એક નાગમૂર્તિને નહિ માનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com _ Page #83 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) વાના સામાન્ય લાગતા આગ્રહ ખાતર સજા આવા બીહામણા કષ્ટો સહન કરી રહેલ છે, તે જોઈને રાજને અંગે ) સમસ્ત પ્રજાજને વિપરીત બોલવા લાગ્યા કે–“ બુદ્ધિમાન રાજાના પણ આ કદાગ્રહને ધિક્કાર છે-ધિકાર છે, અ૫ કાર્ય માટે પિતાને ઘણે અનર્થ થાય તો આ કદાગ્રહ આદરવાવડે રાજા પિતે જ પિતાને શત્રુ બનેલે છે! કે–જેથી કરીને કષ્ટની શાંતિ માટે રાજા હજુ પણ નાળમૂર્તિની પૂજા કરતો નથી! (રાજાને આ આગ્રહ જોતાં તે લાગે છે કે–ખીજાચેલા સાપે ખુદ રાજાને ઉપદ્રવ કરશે, તે તે ઉપદ્રવ નિવારવાનું પણ ઔષધ નહિ કરવાનો રાજા આગ્રહ પકડશે, અને જે એમ જ થયું તે) વેદ્ય વિના વ્યાધિગ્રસ્તની પાછળથી પણ શી ગતિ? ૩૭૫–૭૭ (આવી પડેલે અસહ્ય ઉપદ્રવ કેવલ નાગમૂર્તિની પૂજાથી જ દૂર થઈ જાય તેમ હોવા છતાં ધર્મના આગ્રહમાં તેની પૂજા તે નહિ જ કરવાને જે આગ્રહ, રાખે છે, તે આગ્રહ માટે હવે તો આપના સમસ્ત પ્રજાજને આવો આવો અપવાદ બોલી રહ્યા છે ) એ પ્રમાણે મંત્રીપ્રધાન વિગેરેએ, ધર્મમાં દડ એવા તે રાજાને સાક્ષાત-મે મેઢ પણ કહ્યું છતાં પણ રાજાએ નાગમૂર્તિને પૂજી નહિ! આથી ક્રોધે ચડેલા નાગે રાજાને સ્વપ્રમાં કહ્યું કે “રે રે ! તું મારી અવગણના કરે છે, પણ મારું પરાક્રમ જાણતા નથી: હું કોધ પામે તો સાક્ષાત્ યમરાજ છું અને તેાષ પામું તે કલ્પવૃક્ષ છું . ૩૭૮-૩૭૯ છે પૂજા કરતા સમસ્ત જનને સર્પોને ઉપદ્રવ નથી અને પૂજા નહિ કરતા એવા તમને નાગને ઉપદ્રવ છે, એમ પૂજાનું અને પૂજા નહિ કરવાનું અન્વયવ્યતિરેકથી પણ પ્રકટ ફલ જેવા છતાં સમ્યકત્વના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) કદાગ્રહથી ગ્રહણ થયેલ હૃદયવાળે તું મને પૂજતે નથી ? હજુપણ સવારે ઊઠીને તું જાતે પૂજા કરી જે નહિ કરે તે તારી સ્ત્રી અને તારા પુત્ર સહિત તને યમરાજને મહેમાન બનાવીશ.” ૩૮૦-૩૮૧ છે એ ત્રણેય રાણી તથા પ્રમાણે નાગે રાજાને સ્વપમાં સાક્ષાત્ ત્રણેય કુમારને કહે તેમ કહ્યું, છતાં પણ સમ્યકત્વની સપનું કરડવું અને હાનિના ભયથી રાજાએ પ્રભાતે નાગરાજા આદિ સમસ્ત મૂર્તિની પૂજા ન કરી ! એટલે પ્રજામાં ફેલાયેલ શક (વર્ણમાં કાલ (કાળા) અને આયુ પ્રસંગે ગારૂડીનું ધ્યને અંત આણવામાં પણ કાલઆગમન થતાં ફેલા- યમરાજ એમ) બન્ને પ્રકારે કાલ ચેલનિરર્થક ખુશાલી. એવે તે ભયંકર સર્ષ રાજાના પુત્રને ડ, અને તે દંશથી રાજપુત્ર અત્યંત જલદી મૂછ પામે છે ૩૮૨–૩૮૩ u તે પણ રાજા પિતાના ચિત્તને વિષે (ધર્મમાં ) નિશ્ચલ રહે સંતે તે સર્પ, રાજાની પટ્ટાણીને પણ ડસવાથી પટ્ટદેવી પણ રાજપુત્રની દશાને પામી. એ પ્રમાણે બે બીજા પુત્ર અને બે બીજી દેવીઓને તે નાગ ડયે અને તેથી તે બીજા ચારે જણ પણ તત્કાલ મૂછો પામ્યા. આમ છતાં પણ રાજાનું મન સમ્યકત્વથી જરા પણ લેભ પામ્યું નહિ લેશમાત્ર પણ ચલાયમાન થયું નહિ ! છે ૩૮૪-૩૮૫ તે ઉપદ્રવમાં મંત્ર, તંત્ર અને ઔષધિઓના સમૂહ નિષ્ફલ જવાથી રાજા આદિ સર્વ જલેક ઘણું શેકપૂર્વક અત્યંત પીડાઈ રહેલ છે, અને પ્રધાન પુરુષે શું કરવું ?” એમ દિગમ અને વિચારમાં પડી ગએલ છે, તેવા સંજોગમાં કર્મShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ( ૭૨ ) રાજાના આદેશ પામીને આવ્યા હોય તેમ ત્યાં જલદી કઇ માટા ગારૂડી આવ્યા ! ॥ ૩૮૬–૩૮૭ ૫ ગારૂડીને જોતાં જ ‘રાણી અને પુત્રો જીવતા થશે’ એવી આશાવાળા બનેલા રાન્ત વિગેરે આન ંદિત થયા અને ગારૂડીને સ્વાગત આદિ સત્કારથી પાષવા લાગ્યા. ૫ ૩૩૮ । ગારૂડીએ પણ કહ્યું–રાજન! આ સને અસાધ્ય જેવું અતિ આકરૂ' ઝે ચઢયુ છે, તે પણ મારી શક્તિથી કાંઇક ઉપાય ક. ૫ ૩૮૯ ૫ એમ કહીને એક પાત્ર બનાવેલી કન્યાને જેવામાં મરેલા અખંડ અક્ષતાવડે જોરથી છાંટે છે, તેવામાં તે કન્યાના શરીરમાં દેવશિકત અવતરી-પેઠી. ગારૂડીએ તે દેવને કહ્યું--હે નાગેન્દ્ર ! પ્રસન્ન થા અને પીડાઇ રહેલા શરીરવાળા આ રાણીઓ અને રાજપુત્રાને તું મૂકી દે. ॥ ૩૯૦-૩૯૧ ॥ કન્યામાં અવતરેલા કૃષ્ણીન્દ્રરૂપ દેવે કહ્યું હે દક્ષ ગારૂડી ! અટલ કદાગ્રહી એવા આ રાજા, અમારી નાગજાતિની અવગણના કરતા હોવાથી આ સર્વને ક્રોધથી હું ડસ્યા છું, અને તેથી એમને તા સુથા નહિ મૂકું; પરંતુ આ રાજાને પપ્પુ જલ્દી ડસીશ કારણ કે દેવાના ક્રોધ વિષમ હોય છે. ૫ ૩૯૨–૩૯૩ ॥ ગારૂડીએ કહ્યું:રાજાને આટલા ઉપદ્રવ થવાથી પણ આપને ક્રોધનુ ફળ આવી ગયુ, માટે હવે કૃપા કરો: સત્પુરૂષોના ક્રોધ પ્રણામ સુધી જ હાય છે. ૫ ૩૯૪૫ નાગદેવે કહ્યું–હૈ જગમાન્ય ગારૂડી ! તારી વાત કાણુ ન માને ? પરંતુ આ રાજા સુકા લાકડાની માફ્ક મને કયારેય ( પૂજતા તા નથી, પણ ) નમતા પણ નથી, તેથી અત્યંત વૃદ્ધિ પામેલા મારા ક્રોધાગ્નિની શાંતિ કેમ થાય ? શત્રુઓ પણ પ્રણામ કરે તે જ મૂકાય છે, અન્યથા મૂકાતા નથી. ૫ ૩૯૫-૩૯૬ ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ). એ પ્રમાણે નાગરાજનાં વચન સાંભળીને ગાડી પણ રાજાને કહેવા લાગ્યું કે–હે રાજન ! જે (પૂજાને બદલે ) નાગમૂર્તિને નમવા માત્રથી આ અનર્થથી છૂટી શકાય છે, તે (પૂજા નથી જ કરવી, તે ધ્યેય સચવાતું હોવાથી) આપણને શું ધાર્યું થતું નથી ? વળી મન વિના માત્ર કાયાથી પ્રણામ કરવામાં (જિનદેવ સિવાય અન્ય દેવને ન નમું, એ ) નિયમને કેઈ હાનિ પહોંચતી નથી. આવા નિયમનાં પાલન કાને અપાલનને વિષે પ્રાણીઓને થતાં પુણ્ય અને પાપમાં મન જ પ્રમાણુ ગણાય છે. ૩૯૭–૩૯૮ વળી વ્રતને વિષે–રાજભિયેગણું, દેવાભિયોગેણું વિગેરે આગાર પણ ( સ્વરૂપ ) કહેલા છે. ભયરૂં પણ કયાંય બારણું વિનાનું હતું નથી: વ્રતના પાલનમાં આવી પડેલી આપત્તિ દૂર કરવા જેવા મહાન કાર્ય માટે વ્રતથી અંશમાત્ર ઊલટી પ્રવૃતિ કરવી પડે તે નવા વરવાળાને આહારના ત્યાગની જેમ મેટા ગુણને માટે જ થાય છે. આ ૩૯૯ ૪૦૦ છે છતાં ‘નાગમૂ તને મન તેમ અંશમાત્ર કાયાથી નમવામાં વિનાનામવા માત્રથી પણ જે કઈ દેષ મનાયા કરતે વતને દેષ નથી, હેય તે “માંદાને લાંઘણથી આવેલી અને કિંચિત્ દોષ નબળાઈ પાછળથી પચ્ચ ભેજનવડે હોય તો પણ પ્રાય- ફર થાય છે! તેમ” અહે ! પાછળથી શ્ચિત્તથી તે શુદ્ધ થાય લીધેલું પ્રાયશ્ચિત પણ તે દેષને દૂર કરે છે એમ ગારૂડીને છે! વળી હે રાજન! સાધુનાં મહારાજાને ઉપદેશ, અને વ્રતરૂપ ધર્મમાં પણ ઉત્સર્ગ અને તે બદલ રાજાને અપવાદ બંને કહેલ છે, પછી શ્રાવકના શુદ્ધધર્મોપદેશ. ધર્મમાં તે અપવાદ હોય જ એમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ( ૭૪ ) પૂછવાનું શુ ? એકાન્તના ઉત્સર્ગના આગ્રહ ખેાટે છે. વળી સ્યાદવાદમતવાળાઓને સત્ર સ્યાદ્વાદ જ યુકત છે: એકાન્તવાદ તા તેઓને મિથ્યાત્વ તરીકે ગણાય છે, માટે હે રાજન્ ! (ઉત્સર્ગના) એકાંત આગ્રહ તજીને નાગદેવને (મન વિના માત્ર કાયાથી) પ્રણામ કરે; અને તમારી પ્રિયાએ તથા પુત્રાને પ્રકૃષ્ટપણે જીવાડા-ઉલ્લાસભેર જીવાડા: પાતાના હિતમાં કોણ બુદ્ધિમાન્ મૂંઝાય ? ૫ ૪૦૧-૪૦-૪૦૩-૪૦૪ ૫ અહિ તદેવના ધર્મ ના જાણુ ગારૂડીએ-ધર્મ ને વિશેષે કરીને —તારતમ્યતાપૂર્વકની જાણ બુદ્ધિવાળા રાજાને એ પ્રમાણે યુક્તિક ધમપદશ કો સતે પરાક્રમ અને મહાત્મ્યરૂપી ગૌર કહેતાં કચનની શેાભાવાળા તે રાજાએ કહ્યું:-જૈનદર્શનમાં જે ઉત્સર્ગ અને અપવાદ વિગેરે કહેલ છે, તે દરેક ચિત્તથી આ નબળા હોય તેન માટે છે; પરંતુ જે મક્કમ પુરુષા હાય છે, તે તેા ધર્મને લગારેય પ્રાણાન્તે પડ્યુ અતિચ તિ થવા દેતા નથી-કૃષિત કર્તા નથી. અતિ અલ્પ પણ અતિચારથી ધર્મની અસારતા જ થાય છે! પગમાં માત્ર કટો વાગવાથી પણ શું પુરૂષ ખાડંગાતા નથી? વળી જેની શુદ્ધિન માટે પ્રાયશ્ચિત લેવું પડે તે દોષ પ્રથમથી ત્યાજ્ય છે. જ કાદવ ધાવા લાયક છે તેને અડકવુ નહિ અ શ્રેષ્ઠ છે. ઉત્સર્ગમાર્ગમાં જે અશકત હાય તેને માટે શાસ્ત્રકારે અપવાદ જણાવે છે, શિકિતવાળાને તો તે અપવાદ, અપવાદનું નિંદાનુ કારણું છે. શ્રી સર્વ જ્ઞાએ સ્યાદ્વાદ પણ પાપકૃત્ય માટે નથી તાન્યેા: સ્યાદ્વાદના પણ એકાંતવાદ તરીકે સ્યાદ્વાદીઆના મત નથી. અર્થાત્ સ્યાદ્વાદીઓના મતમાં સ્યાદ્વાના પણ દ્વાદ છે: એટલે કે દરેક અપવાદ સેવવા, અવા સ્યાદ્વાદીઆના . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ( ૭૫ ) મત નથી: પ્રિયા–પુત્ર વિગેરેના સયેાગે તે પૂર્વે મને ભવભવને વિષે પ્રાપ્ત થયા છે, કારે ય આવા આત્મધર્મ મળ્યા નથી: પ્રિયા–પુત્રાદિના સયેાગને માટે ધર્મ કેવી રીતે તજવા યોગ્ય ગણાય ? તે પ્રિયા-પુત્ર દિ દરેકથી પણ અધિક પ્રાણ છે, તે પણ હમણાં જ ચાલ્યા વ્યવ; પરંતુ સ્વીકારેલા ધર્મને તો જરાપણ તિ નહિ કરું !!! માટે હું ગારૂડીક ! જે હારી શક્તિ હાય તો આ સર્વને જીવાડ, અને જે તેવી કઇ શક્તિ ન ઢાય તા જલ્દી મચ્છુ આવે ત્યાં ચાલ્યા જા: અથવા તે આ સર્વને જીવાડવાને માટેની મારી આ પ્રાર્થના પણ ફેાકટ છે, કાચ્છુ કે-જીવવુ તે આયુ:કર્મીને ઘ્યાધીન છે, માટે આયુષ્ય વિના જે નિષ્ણ છે તેવા મંત્ર, ત ંત્ર અને યંત્રથી સર્યું ! ” ॥ ૪૦૫ થી ૪૧૪ ૫ બાદ ક્રોધ પામેલ ગારૂડીએ કહ્યું–“ રાજન્ ! ધિક્કાર છે કે-કદાગ્રહક્રોધ પામેલા ગાડીએ રૂપી ભૂતે ગળેલા હૃદયવડે તું મારી રાજાના તિરસ્કાર કરી પપ્પુ અવગણના કરે છે! ઉત્તમ વૈદ્યના નાગને છૂટા કરવે! વિદ્વેષ કરનાર રાગીની જેમ જે હિતને પણ અહિત માને તે દુર્બુદ્ધિનું ભલું શી રીતે થાય ? માટે હવે કદાગ્રહરૂપી વિષવૃક્ષનું ફળ પામ: આ અમે પડુ જઈએ છીએ. હે નાગરાજા ! (તમે પણ) ઇચ્છા મુજબ કરે: ” ૫ ૪૧૫-૧૬-૧૭૫ એ પ્રમાણે ફરીથી કહીને ગારૂડી ઊઠયા: તે વખતે રાજાના સત્ત્વની પ્રક તાને જોવાને માટે જ હાય નહિ, તેમ સૂર્ય ઉદય પામ્યા. ૫ ૪૧૮ ॥ હવે (કન્યામાં ઉતારીને રોકી રાખેલ નાગરાજને ગારૂડીએ અ પ્રમાણે છૂટ આપ્યું સતે) ક્રોધાતુર અનેલ નાગરાજ, · રેકી રાખેલ પાણીના છૂટા કરેલા પૂરની સાક’ અત્યંત મહાવેગ " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ( ૭૬ ) વાળો બન્યથકે દૂરથી રાજાને કહેવા લાગ્યું કે “હે નિ:શંક ચિત્તવાળા રાજન ! ઉન્મત્તની માફક તું સહુને તૃણ સરખા ગણે છે, પણ અત્યંત દુ:ખે સહન થાય એવી દેવશક્તિને તું જાણ નથી મૂર્ખ માનવી, તોફાની પવનના સુસવાટાની માફક અત્યંત પણે અફળાવ્યા વિના માનતા નથી. માટે હવે તું પિતાની મૂર્ખાઈનું ફળ જે.” કે ૪૧૯-૨૦-૨૧ છે એમ કહીને “જીવ જેમ શરીરને છોડે, તેમ” તે સર્પ, પાત્ર બનેલ કન્યાને ક્ષણવારમાં છોડીને સર્પનું શરીર ધારણ કરે રાજાના શરીરને નિર્દયપણે ડો. ૪રર છે દુ:ખસમૂડના વંશરૂપ તે દંશથી રાજાનું સકલ અંગ કાળજવરથી પીડાય તેમ જલ્દી પીડાવા લાગ્યું છે. ર૩છે તે સર્વ અંગ સડી સડીને ફૂટતું અને “જાણે માનતા બદલ કે દેવને આપવા કપાતું ન હોય, તેમ” ચારે બાજુથી ગુટતું ગુટતું પડયું ! અહે! દુષ્ટની ચેષ્ટા તે જુઓ. ૪૨૪ . રાજાનું આખું શરીર સડી રહ્યું છે અને ત્રુટી રહ્યું છે તેની ખાત્રી આપનારા અત્યંત આકદવડે રાજા તેને થયું કે-જેને સાંભળીને પણ કે મર્યું અને બીજાઓ મૂછિત બન્યા ! જરા આ વખતે રાજ પીડાવાળાઓથી પણ અતિ પીડિત, દુ:ખિતેથી પણ અતિ દુ:ખિત અને બીહામણાઓથી પણ અતિ બીડામણે . ૪૨૬ તે અવસ્થા રાજાને પૂર્વભવને વિષે કવચિત્ ભેગવેલી અને અત્યંત વીસરેલી નરકાવસ્થાને પJ યાદ કરાવનારી થઈ હતી. ૪૨૭. તે વખતે તે પીડામાં વળી સેવક પુરુષએ રાજાને “ક્ષત ઉપર ક્ષાર નાખવા સ્વરૂપ” પ્રિયાએ અને પુત્રનું મરણ થયું હોવાના અત્યંત દુઃખે સાંભળી શકાય તેવા સમાચાર આપ્યા ! ૪૨૮ ત્યારે તે રાજાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ( ૭૭ ) જે દુ:ખદ સ્થિતિ અનુભવી તેની ઉપમા એ જ દુઃખદ સ્થિતિ સાથે ઘટે અર્થાત્ જગતમાં તેની કેઈ ઉપમા ન હતી. અથવા એ દુ:ખદ સ્થિતિને આરાજ જ ભોગવી ગારૂડીનું પુનરા- શકે છે ૪૨૯ મે આવી દુ:ખદ સ્થિતિગમન અને રાજાને વાળી તે રાજાને પ્રથમ તિરસ્કાર ફરી ઉપદેશ કરીને ગએલ તે જ ગારૂડીએ આવીને પિતાનું દયાલુપણું ખેલત હોય તેમ આ પ્રમાણે ભારપૂર્વક કહ્યું કે:-“હે વિચારવંત રાજન ! કહેતાં ખેદ થાય છે કે–હજુ પણ તમે તમારું હિત વિચારે અને નાગને નમસ્કાર કરે, કે-જેથી આ સર્વને હમણાં સ્વસ્થ કરૂં” છે ૪૩૦-૪૩૧ છે દુ:ખના તાપથી કંપતા હોવા છતાં પણ વ્રતમાં નિપ્રકંપ એવા તે રાજાએ પણ પ્રથમની માફક જ ઉત્તર આપે! અથવા પુરુષોને વચનમાં ફેરફાર શાને હેય? ૪૩ર છે રાજાએ તે મંત્રવાદીને ફરી પણ કહ્યું“તારે આ બાબતમાં મને સર્વથા કાંઈપણ ન કહેવું. પરંતુ તને એક વાત પૂછું છું, તે જાતે હે તે કહે કે “અત્યન્ત પિડ પામતે હું અલ્પ પણ જીવવું સહન કરી શકું તેમ નથી, માટે આ જાતિના દુષ્ટ સર્પ કરડેલ પ્રાણ કેટલું જીવે ?” ગારૂડીએ કહ્યું-“આ સપના દંશવાળાનું મૃત્યુ છે માસ પહેલાં ન થાય! હે રાજન! ખેદની વાત છે કે–પુષ્પને દાવાગ્નિ સહેવાની જેમ અત્યંત દુ:ખે સહન થાય તેવું આ અતિ અસહ્ય દુખ એટલા કાળ સુધી તમે કેવી રીતે સહન કરશે? છે ૪૩૩ થી ૪૩૬ ઘણું સત્વરૂપી શય્યામાં ઝુલતા મહર્ષિની માફક તે દુ:ખને ધર્મના હેતુથી સુખ તરીકે માનતે રાજા, કોઈ કલ્પનાને અવકાશ જ ન રહે તેવું સચોટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ( હ૮ ) બોલે કે-“દુ:ખે કરીને સહન થઈ શકે તેવું આ દુ:ખ છ માસ છે કે છ યુગ છે, પરંતુ તેને ધર્મના ઈરાદે સહન કરતાં ગુણને માટે જ થશે. ધર્મની ખંડનામાં તે અનંતા પણ નવા નવા ભ કરવા પડે અને તેથી દુ:ખને અંત જ આવે નહિ ! વળી વ્રતની ખંડનામાં ગુણ તે કાંઈ પણ નથી તેમજ દુ:ખ તે પૂર્વકૃત પાપથી થાય છે, પાપના ક્ષયથી ક્ષય પામે છે અને પાપને ક્ષય સુકૃતથી–ધર્મથી થાય છે, માટે ધર્મમાં કેણ સુદી બે બને ?” મે ૪૩૭ થી ૪૦ છે એ પ્રમાણે વિજયરાજાએ ગારૂડીને ગમે દેવકત તે ઘર ઉપ- તેવા દુ:ખમાં ધર્મને તે અલ્પ પણ સર્ગોમાં પણ રાજા બાધ નહિ જ લગાડવાને” સ્પષ્ટ અચળ રહે તે પ્રગ- ઉત્તર આપે તે તીર્થકરને દાન ટેલાં પાંચ દિવ્ય ! આપનારને પાંચ દિવ્ય પ્રકટ થાય તેમ “વસ્ત્રની વૃષ્ટિ, પુષ્પ વૃષ્ટિ, વસુધા (ધનવૃષ્ટિ), દુંદુભીને નાદ અને અહે સત્વ! અહે સત્વએવી આકાશે દેવની વાણી” એ પ્રમાણે પાંચ દિવ્યે પ્રગટ થયાં ! અહો ! ધમીપણાને મહિમા કહે છે? છે કજ૧-૪૪ર છે રાજા પણ તત્કાલ સર્વાગે સ્વસ્થ થયા થકા પાતાની સામે પોતાની પ્રતિ) સ્વરબ્રિયા (શ્વાશ : =ારણ, ર શ્રી તથા ) પિતાપણના રાગની શોભાવડે સૂર્ય જેવી કાંતિવાળા દેવને જુએ છે ! અને તે જ વખતે પિતાની પ્રિયાઓ અને પુત્ર સ્વસ્થ થયા હોવાને લીધે રાજ્યપ્રાપ્તિની જેમ આમજનોએ રાજાને તે વધાર ણી આપી ! ખરેખર શુભમાં શુભને જ વેગ હોય. જ૩-૪૪ હવે દેવે આ પ્રમાણે કહ્યું –“હે નરદેવ ! દીર્ઘકાળ જયવંત રહો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ( ૭૯) તમારા સખે સાત્વિક પુરુષમાં દેવે પ્રગટ થઈને શિરોમણિ પુરૂષ જગતભરમાં કોણ અધમ આચરણને હોય? ધન્ય પુરૂષમાં પણ તમે ધન્ય ખેદ કરો, રાજાની છે. પ્રશંસનીય પુરૂષોમાં પણ તમે સ્તવના કરવી અને પ્રશંસનીય છે. માન્ય પુરૂષોમાં પણ માફી માગવા !?! તમે માન્ય છે. તમારા સિવાય બીજો કેઈ અધિક ધન્યપ્રશંસનીય કે માન્ય પુરૂષ જગમાં નથી ! હે રાજન ! આ દુષ્ટ બનાવમાં અધમ હું છું કે-જે પૂર્વ મહાવિદેહમાં શ્રી અહિંતપ્રભુએ ઈન્દ્ર આગળ તમારી ધર્મદઢતાને વર્ણવેલ તે સ્થાને હતી, બરાબર હતી, પરંતુ તે જિનવચન પર મેં શ્રદ્ધા ન રાખી અને તમને ધર્મથી ચલિત કરવા સારૂ સદાચારી એવા સાધુઓને પણ દુરાચારી દેખાડ્યા! . અરે! એટલું જ નહિ પણ મનુષ્યક્ષેત્રની બહારના સમુદ્રોની જેમ ધર્મ સ્થિરમનવાળા એવા તમારી ઉપર મે જલદી આ પ્રમાણે સર્પોના ઉપદ્રવને અત્યંત પ્રકારે પ્રપંચ કર્યો ! બીજા જને તે મલિન આચારવાળા એક જ સાધુને જોઈ સર્વ સાધુઓ ઉપરની શ્રદ્ધા ઉઠાવો લે છે, સર્વને તેવા માની લે છે! પરંતુ તમે તે એટલા બધા દુરાચારી સાધુએ જોયા છતાં ધર્મમાં વિપરીત પરિણામવાળા ન થયા શ્રદ્ધા તજી નહિ ! વળી બીજા અને તે સ્ત્રી-પુત્રાદિકને માટેય કુકર્મો પણ સેવે છે! પરંતુ અલ્પષની પણ ભીતિવાળા તમે તે અહે! સ્ત્રી-પુત્રાદિકને અને પોતાના પ્રાણને પણ તૃણ સમાન ગણ્યા! હે રાજ! પ્રાય: વજીના અગ્નિ જેવી મારી તે માયાવડે પણ જો તમે આક્રમિત-ચલિત ન થયા, તે પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ ( ૮૦ ) તમને ચલાયમાન કરવાને બીજે કોણ સમર્થ છે? હે જન! મારાં આ દુ િતને તમે ક્રોધ રહિતપણે માફ કરે. કારણ કે–પૃથ્વીને વિષે પૃથ્વીના સર્વસહ ગુને ધારણ કરવાવાળા સપુરૂષ જ હોય છે. જે અને હે રાજન! મને સેવક માનીને કોઈ કાર્ય ફરમાવે. હુર્ત તે કાર્ય કરી આપીશ.” દેવની આ વાત સાંભળીને રાજાએ પણ કહ્યું કે:–ના જપથી ૪૫૫૫ સર્વ ઈષ્ય પદાર્થો સિદ્ધ થાય એવું તે ધર્મરૂપી કલ્પવૃક્ષ મારા હૃદયરૂપ ઘરમાં જે સુસ્થિર થઈને કહ્યું છે તો તેનાથી બીજે યે શ્રેષ્ઠ પદાર્થ છે? (કે-જે અન્યદ્વારા સાધવે બાકી રહે તે હોય?) પરંતુ હે સુમન –સુદેવ! તું જ મિથ્યાત્વને ત્યાગ કરીને સમ્યકત્વને સ્વીકાર કર કે જેથી સેવા માગનાર દેવને તારું સુમનપણું–દેવપણું સાર્થક થાય! સેવા આપ્યા વિના છે ૪પ૬ છે આથી “ના” ભણવાપૂર્વક રાજાએ કરેલું સભ્ય-સમ્યકત્વ અંગીકાર કરી અત્યંત કત્વનું પ્રદાન !!! આનંદિત થએલ તે દેવ, રાજાને પૂછીને દેવકને શોભાવવા લાગ્યોપિતાના સ્થાને દેવકમાં ગયે. ૪૫૭ એ પ્રમાણે સમ્યકત્વની દઢતાને સિદ્ધ કરી આપવામાં પ્રઢતાને વરેલ અને ઘણું કાલપર્યત જ્યલક્ષ્મીને ભેગવેલ શ્રી વિજય રાજા એક વખતે વિચાર કરે છે કે - વિજયરાજાની તીર્થ ૪૫૮ “ધિકાર છે કે-પાંગળો યાત્રા અને કેવલ- જેમ ચરણ-પગ માટે તૈયાર થત જ્ઞાનની પ્રાપ્તિ! નથી તેમ હું આજ સુધી ચરણ-ચારિત્ર માટે તૈયાર થતું નથી! અને તે ચારિત્રની ઉજમાળતા વિના આત્માને મુકતપદની પ્રાપ્તિ કેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧ ) ચાય? ૫ ૪૫૯ ૫ અથવા ો. સહેલી પણ દૅશનશુદ્ધિ ઉત્કૃષ્ટ થાય તા મને પણ કદાચિત્ સર્વદેશીપણાનેા સંભવ થાય ! ૫૪૬૦૫ અને દનદ્ધિની ઉત્કૃષ્ટતા સમ્યકત્વનાં અગાનુ આરાધન કરવાથી જ થાય: ” એમ વિચારીને રા'દેવ, ગુરુ અને ધર્મના ધ્યાનમાં એકાગ્રચિત્ત બન્યા. ॥૪૬૧ ૫ એક વખતે તે રાજા સમ્યક્ત્વનાં ભૂષણરૂપ તીર્થ સેવા કરવાને ‘રાજ્ય પર મેટા પુત્રને સ્થાપીને’ શ્રી સિદ્ધાચલજી તીર્થે ગયા. ૫ ૪૬૨ ॥ ‘શત્રુને જીતવાની ઇચ્છાવાળાને પેાતાના સ્વાર્થની સિદ્ધિને માટે કિલ્લા જેમ નિત્ય છે અને અજોડ પ્રભાવવાળા છે તેમ’ જે તીર્થ રાગદ્વેષરૂપ શત્રુને જીતવાની ઇચ્છાવાળા મેક્ષના અીઆને પોતાના તે સ્વાર્થની સિદ્ધિને માટે ત્રણ લેાકમાં પણ શ્રેષ્ઠ છે, નિત્ય છે અને અન ંતપ્રભાવવાળુ છે. ૫ ૪૬૩૫’ શાસ્ત્રોક્ત વિધિ મુજબ તે તીર્થની સ સામગ્રીંથી સેવા કરતાં ત્રણે કાલ જિનપૂજા, ચૈત્યેના જીર્ણોદ્ધાર આદિની ચિંતા વિગેરે દર્શનશુદ્ધિના ઉપાયે કરવાવડે રાજા પોતાનાં જન્મને સફળ કરે છે. ૫ ૪૬૪૫ એક વખતે શ્રી જિનેશ્વરપ્રભુની મહાપૂજા સાંજે કરીને અતિ સ્થિરચિત્ત બનેલે તે રાજા, ઉચ્ચપ્રકારે સમ્યક્ત્વની ભાવના ભાવવા લાગ્યો કેઃ–૫ ૪૬૫ ૫ “ અહે ! સર્વજ્ઞ ભગવતે એ સુખનાં સાધનવાળા કેવા સુંદર ધર્મ કહ્યો છે, કે–જેના બળથી કષ્ટ વિના પણ સંસાર સમુદ્રના પાર પામી શકાય છે!!! ૫૪૬૬ ૫શું સુંદર ન મતની સ્થિતિ !!! કે–જેમાં પરમાત્મ સ્વરૂપ શ્રી અહિંતદેવ, શ્રેષ્ઠ આચારવાળા નિ થ ગુરુ અને સ શ્રેષ્ઠ ધર્મ રહેલા છે ! ! !” u૪૬૭૫ એ પ્રકારનાં ધ્યાનવડે રાજા જણે મેાક્ષની નીસરણીએ જ ચઢયો હોય તેમ ક્ષપકણિએ ચઢયા !!! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ (૮૨ ) અહે! જીવની શું શક્તિ ! ! ! ! ૪૬૮ તે વખતે રાત્રિ હતી, છતાં રાત્રે પણ અંધકારના સમૂહને (અજ્ઞાનાંધકાર સમૂહને) નાશ કરનાર કષ્ટ પ્રાપ્ત થાય તે કેવલજ્ઞાનરૂપ સૂર્યને ઉદય તે રાજાને વિના કષ્ટ થયે! છે ૪૬૯ મે દેવે જેમને મુનિવેષ આપેલ છે, એવા તે વિજય રાજર્ષિને (પિતાને કેવલજ્ઞાન દિક્ષાથી મળ્યું, જ્યારે પુત્ર દીક્ષાથી લભ્ય કેવલજ્ઞાન ગૃહસ્થપણે મેળવ્યું! એથી) પુત્ર, પિતા કરતાં અધિક (વીર્યવાન) પણ છે, એ હિસાબે (પિતાના કેવલજ્ઞાન વખતે નહિ આવેલ, પરંતુ આ વખતે) દેવેએ આવીને પૂજ્યા ! અર્થાત્ જ્ઞાનને ઓચ્છવ ઉજવ્યું છે ક૭૦ છેપ્રથમ પિતાની જ્ઞાતિ (રાજકુટુંબ) તારેવા ગ્ય છે, એ હિસાબે વિજયરાજર્ષિ કેવલીએ ત્રણ પ્રિયા સહિત મોટાભાઈ જયરાજાને, પિતાની ત્રણ સ્ત્રીઓને અને પિતાના બે પુત્રોને જલ્દી દીક્ષા આપી! ૪૭૧ છે બાદ દીર્ઘકાળ સુધી પૃથ્વીતલ પર વિચરી, એક લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વિજયરાજર્ષિ કેવલી તે સર્વ કુટુંબ સહિત મોક્ષપદ પામ્યા! અહે! દહ સમ્યકૃત્વનાં કેવાં ફળે છે !!! છે ક૭૨ છે એ પ્રમાણે સમ્યકત્વનાં આરાધનમાં, સમ્યક્ત્વની દઢતાના સંબંધમાં અને સમ્યક્ત્વનાં ફળની પ્રાપ્તિમાં પણ વિજયરાજા અને જયરાજાનાં સમ્યક્ત્વનું અદ્ભુત દષ્ટાંત સાંભળીને હે ભવ્ય ! નિર્મળ સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પ્રયત્ન કરે. એ ૪૭૩ છે ॥इति सम्यक्त्वनी आराधना उपर जयविजयनी कथा समाप्त.।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ I'S , સમ્યકત્વનું સ્વરૂપ UR ! LE31333 - - --- -- - પ્રથમ સમ્યત્વને લાભ, ચાર ગતિમાં [એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અગ્નિ પંચેન્દ્રિય જીવેમાં કઈપણ જીવને નહિ, માત્ર થાય તે ] સંસી પર્યાપ્ત પંચેન્દ્રિય જીવને થાય છે. અને તે આ રીતે... કોઈ અનાદિ મિસ્યાદ્રષ્ટિ જીવ, મિથ્યાત્વને લીધે પહેલાં અનંતાપુગલપરાવર્ત સુધી સંસારમાં ભયે થકે “પર્વતમાંથી નીકળત્તી નદીને પ્રવાહમાં પર્વતને પત્થર ઘસડાતાં-મસળાતાં જેમ અનાયાસે જ–ઘડાયા વિના જ ગેળ કે સુંવાળા બની જાય છે, તેમ અનભેગે–વગર પ્રયાસ અને વગર ઈરાદે બની જતા - શુભ પરિણામના ભેદરૂપ યથાપ્રવૃત્તિકરણ વડે આઠ કર્મોમાંના આયુકર્મ વજીને સાત કર્મોને પપમને અસંખ્યાતમે ભાગ ન્યૂન એવી એક કટાકેદી સાગરોપમની સ્થિતિવાળાં બનાવે છે.. (૧) આઠ કર્મોમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, પેન્નીય અને અંતરાય એ ચારેય કર્મની સ્થિતિ ત્રીસ કડાકોડી સાગરેપમ પ્રમાણ છે, નામકર્મ અને ગોત્રકર્મની સ્થિતિ વીસ કડાકોડી સાગરામ પ્રમાણે છે અને મેહનીય કર્મની સ્થિતિ કડાકોડી સાગર રોપમ પ્રમાણ છે. એમ એ સાત કર્મોની સ્થિતિ જ વિશાલ છે, અને સેપક્રમી છે, જ્યારે આયુષ્યકર્મની સ્થિતિ તે વધુમાં વધુ ૩૩ સાગર૫મ જ છે, આત્મસત્તામાં રહેલાં તેવી વિશાલ સ્થિતિવાળાં તે સાતેય કર્મોના દૃલિકને લીમડાનાં પાનાં એકઠાણીચા, બેઠાણીયા આદિ રસને દઝાન્ડે પ્રથમ જે શુભ પ્રકૃતિનો દિસ્થાનિક અને અશુભ પ્રકૃતિને ચતુઃસ્થાનિક રસ બંધાતું હતું, તેને બદલે જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ ( ૮૪) અહિં એ પછી પ્રાણુને દુષ્કર્મથી નીપજેલી અને પૂર્વે કદી નહિ ભેદેલ એવી ગાહ રાગદ્વેષના પરિણામરૂપ કિકેશ-ગા, અને લાંબા કાળની મજબૂતપણે ગંઠાઈ ગએલ ગાંઠની માફક સજજડ] કર્મચન્થિ હોય છે. આ ગ્રન્થી સુધી ભવ્ય જીવે તેમજ અભવ્ય છે પણ તે રીતના યથાપ્રવૃત્તિકરણવડેઅનામે કર્મ ખપાવીને અનંતી વાર આવે છે, અને તે ગ્રન્થી દેશે તે જ કરણના પરિણામમાં વર્તતા. યથાપ્રવૃત્તિકરણ, સતા ત્યાં સંખ્યાત અથવા અસંખ્યાત અપૂર્વકરણ અને કાળ રહે છે. ગ્રંથપ્રદેશે રહેલ તે ભવ્ય અનિવૃત્તિકરણ. અથવા અભવ્ય જીવ શ્રી જિનેશ્વર પ્રભુનાં સમવસરણ આદિની ઋદ્ધિ દેખવાથી “તેવી પરિણામની વિકૃદ્ધિવડે શુભ પ્રકૃતિને ચતુસ્થાનિકાદિ અને અશુભપ્રકૃતિને ધિસ્થાનિકાદિ રસ સ્વાભાવિક રીતે જ બંધાય તે શુભ પરિ. મવિશેષને થથાપ્રવૃત્તિ કહેવાય છે. તે કરણને કાલ અન્તર્મુહૂર્ત છે. એટલે વખત તેવા શુભ અધ્યવસાયે સમયે સમયે અનંતગુણવિશુદ્ધિવાળા હેય છે. જેમ કે-એક કરતાં બીજા સમયે અનંતગુણવિશુદ્ધિ-બીજા સમય કરતાં ત્રીજા સમયે તેથી પણ અનંતગુણવિશુદ્ધિ.” એ પ્રકારની પરિણામવિશુદ્ધિ, વિશાલ સ્થિતિવાળાં તે સાતે ય કર્મોની સ્થિતિને પાપમના અસંખ્યાતમે ભાગ ન્યૂન એવી એક કડાકડી સાગરોપમ પ્રમાણ બનાવી દે છે. અર્થાત “આત્મસત્તામાં રહેલા લાંબી સ્થિતિના કર્મ પ્રદેશને અપવર્તાના સંક્રમવડે લઘુ સ્થિતિના કરે, નવાં કર્મને બંધ પણ અંતઃ કડાકડી સાગરેપમથી વધારેન કરે, પુણ્ય પ્રકૃતિને બંધ ચતુઃસ્થાનિક આદિ તેમજ પાપપ્રકૃતિને બંધ દિસ્થાનિકાદિ કરે, સમય સમયે પલ્યોપમના અસંખ્યય ભાગ છે સ્થિતિબંધ કરે અને ગ્રન્થિદેશની સન્મુખ આવે તે શાપ્રવૃત્તિવરણનું કાર્ય છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ ( ૮૫ ) દ્ધિ તે દેવકમાં મળે, એ હિસાબે દેવલેકનાં સુખની છાથી જ–અથીપણાથી જ દીક્ષા ગ્રહણ કરે અને દક્ષામાં “કાંઇક ન્યૂન એવાં દસ પૂર્વે સુધીનું” દ્રવ્યશ્રુત મેળવે: તેવું આત્મનિસ્તારક જ્ઞાન, મેશને બદલે દેવકનાં સુખને માટે મિથ્યાત્વી જ મેળવે. અને તેથી–મિથ્યાત્વી જીવે ગ્રહણ કરેલું હવાથી દ્રવ્યશ્રુત ગણાય છે સમ્યફ હેવા છતાં પણ તેવા પાત્રવિશેષે મિથ્યાશ્રુત થાય છે. જે જીવને ચોદ પૂર્વનું યાવત સંપૂર્ણ દસ પૂર્વનું શ્રત હોય તે જીવને નિશ્ચયે સમ્યકત્વ હેય છે. અર્થાત્ દસ પૂર્વથી ન્યૂન શ્રુતજ્ઞાનવાળા જીવમાં સમ્યકત્વની ભજના છે. –હાય પણ ખરું અને ન પણ હોય. શ્રી ક૯પભાષ્યમાં કહ્યું છે કે-રર રર ર અમિને નિરમા , તુ સેવક મયા' અર્થ:-ચૌદ પૂર્વ અને યાવત્ દસ પૂર્વનાં જ્ઞાનવાળા સાતમાને વિષે નિયમા સમ્યક્ત્વ છે અને દસ પૂર્વથી એછે. જ્ઞાનવાળામાં સમ્યક્ત્વની ભજના છે. યથાપ્રવૃત્તિકરણવડે ગ્રન્થશે રહેલા છે જેમાંથી કઈ જીવ. તીણ કુહાડાની ધાર જેવા વિશુદ્ધ પરિણામવડે (કુહાડાની તીક્ષણ ધારવડે જેમ લાકડાં આદિની કઠોરતર ગાંઠ ભેદે તેમ) તે ગ્રન્થીને-કમની તીવ્ર રાગદ્વેષના પરિણામરૂપ ગાંઠને ભેદે છે. મિથ્યાત્વની સ્થિતિને કાલ પણ અન્તમુહૂર્ત પ્રમાણ (1) બારમા દેવલેક સુધી દેવામાં સ્વામિસેવકની સ્થિતિ છે. એ ઉપરના નવ યકા અને પાંચ અનુત્તરના દવામાં સ્વામિસેવકભાવ નથી, સહુ સરખા હેઈને અહમિન્દ્ર અને અતુલ સુખોના ભોક્તા છે. આવી અહમિન્દ્ર સ્થિતિના દેવ બનવું તે દીક્ષાથી જ બનાય છે, અચરમશરીરી જવ તે દીક્ષા આ લેકનાં સુખને અર્થે પાળે તે રૈવેયક સુધી જાય છે અને મોક્ષના ધ્યેયથી પાળે તો અનુત્તરમાં ઉત્પન્ન થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) છે. આ ગ્રન્થી ભેદતી વખતે ગ્રન્થી ભેદનાર્ જીવના શુભ પરિણામ એવા પ્રમળ હાય છે કે--(તે શુભ પરિણામના અન્તમુહૂર્તના કાલ પછી મિથ્યાત્વની સ્થિતિના અંતર્મુહૂત્તના જે તુરત જ ઉદય થવાના હતા તે) મિથ્યાત્વની સ્થિતિના ઉદયક્ષણની ઉપર એળગી જઇને આગળ વેગ કરી ગયા હૈાય છે. પહેલા તમૂહૂર્ત વેદ્ય એવા તે મિથ્યાત્વ દલીકાને દાબીને ખીજા અંતર્મુહૂર્તે વેઢવાના મિથ્યાત્વના દલીકેની ઉથલપાથલ કરવા લાગી ગયા હૈાય છે! એ રીતે મિથ્યાત્વની સ્થિતિના અંત ત્ત કાલીન ઉદયક્ષણને તેના ઉદયકાલે ઉદ્દયમાં જ નહિ હૂં આવવાદેવાપૂ ક ખીજા અંતર્મુહૂ કાલીન મિથ્યાત્વની સ્થિતિને પણ વલેાવી નાખનારા પ્રબલ આત્મસામર્થ્ય ના આ જીવે કદિ નહિં પ્રગટાવેલા પ્રાદુર્ભાવને અપૂર્વકરણ કહેવાય છે. આ અપૂર્ણાંકરણ કર્યા બાદ સત્તામાં મિથ્યાત્વની સ્થિતિના આ રીતે તે જીવ એ ભાગ કરવાના ઉદ્યમે લાગી જાય છે. જીવની આ પ્રવૃત્તિને અતિવૃત્તિ કરણ કહેવાય છે. [ટીકામાંની ટુક પંક્તિના આશયને અનુલક્ષીને એ અનિવૃત્તિકરણનું અહિં યથાસમજ વિશેષથી સ્વરૂપ બતાવાય છે.] આ અપૂર્વીકરણ અને અનિવૃત્તિકરણ લક્ષણરૂપ પરિણામવિશુદ્ધિના સામર્થ્યથી તે જીવ અનિવૃત્તિકરણમાં રહ્યો થક તે સ્થલે મિથ્યાત્વનાં દલીકાને મિથ્યાત્વની પ્રથમ અન્ત હૂ (૧) અપૂર્વકરણના સામર્થ્યથી નીપજતા આ કરણના તે રિણામ, આવ્યા બાદ ‘અંતરકરણ કરીને ઉપશમમ્યક્ત્વને પ્રાપ્ત કરાવી આપવારૂપ' પેાતાનુ કાર્ય કર્યા સિવાય પાછા જતા જ નહિં હાવાથી આ કરને અનિવૃત્તિકરણ કડેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ ( ૮૭ ) ત્તકાલીન વૈદ્ય સ્થિતિમાંથી વેદતા જાય છે અને બીજા અંતર્મુહૂત્ત કાલીન વેદ્ય સ્થિતિમાંનાં અતિવૃત્તિકરણમાં મિથ્યાત્વના દીકાને પણ તે પ્રથમ મિથ્યાત્વનાં પુદ્ગલા સ્થિતિમાં રહ્યા રહ્યા જ વેદી નાંખવા વેદતા થકા કરાતી- સારુ તે પ્રથમ અન્ત હૂકાલીન અંતરકરણની ક્રિયા વેદ્ય સ્થિતિમાંજ નાખવા લાગી જઈને બીજા અન્તમુહૂર્ત કાલીન ભાવિ વેદ્યસ્થિતિને મિથ્યાત્વના પુદ્ગલે વિનાની ખાલી કરી નાખે છે! પરિણામે મિથ્યાત્વની આવી... આખી સ્થિતિને આ = રીતે વચમાં ફાચર મારવરૂપ એ ભાગમાં વહેંચી નાખીને તે આખી સ્થિતિની તેવી એ સ્થિતિ કરી નાખે છે. આ રીતે મિથ્યાત્વની સ્થિતિમાં આંતરૂ પાડી દેનારી આત્માની તે ક્રિયાને અંતરકરણ કહેવામાં આવે છે. આ આંતરકરણ કરતાં વે મિથ્યાત્વની જે એ સ્થિતિ બનાવી, તેમાં નીચેની નાની સ્થિતિ અન્તમું હૂંકાલ પ્રમાણુ વેદ્ય હોય છે અને તે પ્રથમ સ્થિતિની પછીના પાડેલ આંતરાની ઉપરની માટી સ્થિતિ અત:કોડાકોડી સાગરોપમકાલ પ્રમાણુ હાય છે. ( બીજા અન્તર્મુહૂર્તોભાવિ વેઢવાના મિથ્યાત્વન પુદ્ગલાન પ્રથમ સ્થિતિમાં નાખવારૂપે જીવ અતકણુ કરી લે છે તેટલામાં તે બીજા અન્તમુહૂર્તની સ્થિતિના અને પડેલા અન્તર્મુહૂત્ત પ્રમાણની પહેલી સ્થિતિના મિથ્યાત્વનાં દલીકેાને વેદી નાખે છે. ઉપરામ સમ્યકત્વની પ્રાપ્તિ તે અંતરકરણના પહેલા સમયે જ થાય છે.) ઉપર મુજબ આ આંતરકરણ ની ક્રિયા અનિવૃત્તિકરણમાં રહીને જ થતી હાવાથી અંતરકરણને ચોથા કરણ તરીકે પૃથગ્ જણાવેલ નથી. યથાપ્રવૃત્તિકણું, અપૂર્વ કરણ અને અનિવૃત્તિકણુ એમ ( Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ ( ૮૮ ) ત્રણ જ કરણ જણાવેલ છે. આ ત્રણ કરણને કમ શ્રી ક૫ભાષ્યમાં આ પ્રમાણે જણાવે છે કે "जा गठी ता पढमं, गठि समइच्छओ भवें बी॥ अनियट्टोकरण पुण सम्मत्त पुरक्खडे.जीवे ॥१॥" અર્થ ગ્રંથી સુધી પહેલું યથાપ્રવૃત્તિકરણ હોય છે, ગ્રન્થિ ભેદનાર જીવને બીજું પાપૂર્વકરણ હોય છે અને સમ્યક્ત્વને પિતાની સમીપે-નજીકમાં લાવી મૂકનાર જીવને-એટલે કે અપૂર્વકરણ પછીના “અનિવૃત્તિ નામના ત્રીજા કરણમાં કરવામાં આવતા અંતકરણના પહેલા જ સમયે સમ્યક્ત્વ પામવાની યેગ્યતાવાળા જીવને ત્રીજું અનિવૃત્તિકરણ હોય છે. જે ૧ એ પ્રમાણે અનિવૃત્તિકરણમાં અંતરકરણ કર્યું તે મિથ્યાત્વની એક અન્તર્મુહૂર્ત પ્રમાણ અને દાંતરકરણ ઉપરની બીજી પાપમને અસંખ્યય ભાગ ન્યૂન એવી એક કેડીકેડી સાગરેપમ પ્રમાણ એમ બે સ્થિતિ થાય છે, તે બંને સ્થિતિની ઉપર વિશેષાર્થમાં બતાવેલ આ સ્થાપનામાંની નીચેની પ્રથમ સ્થિતિમાં જીવ, મિથ્યાત્વનાં પુદ્ગલે વેદતે હેવાથી મિથ્યાષ્ટિ જ છે, અને અંતરકરણમાં મિથ્યાત્વનાં પુગલેને જ અભાવ હોવાથી જીવ, તે અંતરકરણના પહેલા સમયે જ (અપૌદ્ગલિક એવું) ઉપશમ સમ્યકત્વ અનિવૃત્તિકરણમાં પામે છે. એ પ્રમાણે જીવે પ્રાપ્ત કરેલ જતા જીવને ઉપશમ સમ્યકત્વરૂપ ઔષધવિશેષવડે એન્ડરકરણના સાફ કરેલ મદનકેદ્રવા (મદન=કેતાં અને પ્રથમ સમયે જ કેદ્રવા=બંટીના કુરીયાં તરાંવાળી બંટી સમ્યકત્વ સ્વરૂપ મિથ્યાત્વની બાકી રહેલ બીજી મેટી સ્થિતિમાં રહેલા મિથ્યાત્વનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ ( ૨૯ ) પુદ્ગલેાના શુદ્ધ, અભ્રંશુદ્ધ અને અશુદ્ધ એમ ત્રણ પુજ (ભાગ) કરે જ છે. (તેટલામાં ઉપશમ સમ્યક્ત્વના અન્તર્મુહૂત્ત પ્રમાણ કાલ પુરા થાય છે ) અને ઉપશમ સમ્યક્ત્વથી શ્રૃત થતા તે જીવ ઉપશમ સમ્યક્ત્વ પામ્યા બાદ ત્રણ પુંજ કરતા હાવાથી જ [ શુદ્ધ પુંજના ઉદયે અને અશુદ્ધપુંજના પ્રદેશદયે ] ક્ષયેાપશમ સમ્યગદષ્ટિ, [ મિશ્રપુંજના ઉદયે મિશ્રષ્ટિ, અથવા [ અશુદ્ધપુંજના ઉદયે] મિથ્યાષ્ટિ થાય છે: અર્થાત્ ઉપશમ સમ્યક્ત્વ પામ્યા બાદ જીવ જો એ પ્રમાણે ત્રણ પુંજ રચતા જ ન હાય તો ઉપશમ સમ્યક્ત્વથી શ્રૃત થયે સતે ક્ષયાપાર્મિક સભ્યગૂદૃષ્ટિ અથવા મિશ્રષ્ટિ અથવા મિથ્યાષ્ટિ કેમ અને ? ક ગ્રન્થમાં કહ્યું છે કે धुवं पढमोसमी करेइ पुंजति ॥ तव्वडियो पुण गच्छ सम्मे मिस्तंमि मिच्छे वा ॥ १ ॥ અર્થ :-પ્રથમ ઉપશમ સમ્યક્ત્વી નિશ્ચયે ત્રણ પુંજ કરે છે: અને ઉપશમ સમ્યક્ત્વથી પાયા થકા ક્ષયાપશમ સભ્યમાં-મિશ્રમાં અથવા મિથ્યાત્વમાં જાય છે. ॥ ૧ ॥ આ બાબત સૈદ્ધાંતિક મત એમ છે કે “ કાઇક અનાદિ મિથ્યાષ્ટિ જીવ, તથાવિધ સામગ્રી સિદ્ધાન્તના મતે એ સદ્ભાવે અપૂ કરવડે ( અનેિવૃત્તિકરણથી ક્ષયા- કરણ વિના જ ) શુદ્ધ પુદ્ગલાને વેદતા સભ્ય, ત્રણ રણુથી થકે [ત્રણ પુંજ કર્યા વિના જ ] પ્રથઉ૫૦ સભ્ય૦, ત્રણ મથી જ ક્ષાયેાપશમિક સભ્યષ્ટિ થાય પુજ નહિ અને છે, અને કેાઈક જીવ યથાપ્રવૃત્તિ આદિ ઉપ॰ સમ્યકત્લી ત્રણ કરણના ક્રમવડે [ અનિવૃત્તિકઙ્ગમાં મિથ્યાત્વેજ જાય. રચેલાં ] અંતરકરણમાં ઉપશમ સભ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ( 20 ) હ્ત્વ પામે; પરંતુ ત્રણ પુજ તે ન જ રચે, અને ત્યાર બાદ ઉપશમ સમ્યક્ત્વથી પડીને અવશ્ય મિથ્યાત્વને જ પામે. આ માટે શ્રી કલ્પભાષ્યમાં કહ્યુ` છે કે आलंबणमलद्द ती जह सर्वेक्षण न मुचए इलिआ ।। एवं अकयतिपुजो मिच्छ चिय उवसमी एइ ॥ १ ॥ અર્થ:⟨આગળ સ્થાન કરવા સારૂ પાછલા બે પગે ખાખુ શરીર ઊંચુ કરી આમથી તેમ ભમાવવા છતાં કચાંય પણ) આલ્બન ન પામતી ઇયેળ જેમ સ્વસ્થાન=મૂળસ્થાન છેડતી નથી, તેમ ત્રણુ પુજ નહિ કરેલ ઉપશમસમિતી જીવ સિથ્યાત્વને ન પામે. ॥ ૧ ॥ વળી કેઇ જીવ પ્રથમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કયે સતે સમ્યકત્વ પામતાંની સાથે જ દેશવિરતિ અથવા સ વિકૃતિ સ્વીકારે છે. શતક( પાંચમા ક ગ્રન્થ)ની બૃહત્ ણનાં કહ્યું છે કેઅંતરકરણમાં વર્તતા કોઇ ઉપશમસમિતી જીવ દેશિવકૃતિ પશુ પામે અને કોઇ જીવ પ્રમત્તાપ્રમત્ત ભાવને પણ પામે; પરન્તુ ઉપશમ સમ્યક્ત્વથી પડેલે સાસ્વાદની જીવ એક પણ ભાવને ન પામે. અર્થાત્ મિથ્યાત્વને પામે. ) .. ત્રણ પુજના સક્રમ, શ્રી કલ્પભાષ્ય(સિદ્ધાન્ત)માં એમ જણાવેલ છે કે- વધતા શુ પાિમવાળા સભ્યદૃષ્ટિ જીવ મિથ્યાત્વનાં દલીકામાંથી મિથ્યાત્વનાં પુદગલાને સમકિતમેાહનીય પુજમાં અને મિશ્રમેહનીય પુજમાં . સ કમાવે છે-તે તે રૂપે ત્રણ પુંજને સંક્રમ બનાવે છે, શ્રિમેહનીય પુજમાંથી અને સત્તાધિકાર. મિશ્ર પુદ્ગલાને સમ્યગ્-દૃષ્ટિ જીવ સમ્યક્ત્વમાં અને મિથ્યાષ્ટિ જીવ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #104 -------------------------------------------------------------------------- ________________ ( ૧ ) મિથ્યાત્વમાં સંક્રમાવે છે તે તે રૂપે બનાવે છે અને સમ્યક્ત્વનાં પુદ્ગલાને મિથ્યાદષ્ટિ જીવ મિથ્યાત્વમાં સંક્રમાવે-મિથ્યાત્વરૂપે બનાવે; પરન્તુ મિશ્રમાં ન સંક્રમાવે મિશ્રમેહનીયરૂપે ન અનાવે. આ માટે (શ્રી કલ્પભાષ્ય ગાથા ૧૧૭માં) જણાવે છે કેमिच्छत्तंमि अखीणे तियपुजी सम्मदिट्टिणो नियमो ॥ खीणंमि उ मिच्छते दु एगपुंजी व खवगो वा ॥ १ ॥ અર્થ :–જેઓના મિથ્યાત્વપુંજ ક્ષીણ થયે! નથી તે સમ્યગ્દૃષ્ટિએ નિયમા ત્રણ પુજના સત્તાવાળા હોય છે, જેએના મિથ્યાત્વપુંજ ક્ષીણ થયા છે તે સભ્યષ્ટિ જીવા બે પુજની સત્તાવાળા હોય અથવા મિશ્રપુજને ક્ષય થયે સતે એક પુજની સત્તાવાળા હોય અથવા સમ્યકત્વપુજને પણ ક્ષય થયે સતે ક્ષેપક હાય. ૫ ૧ ૫” 6. (૧) એ પ્રમાણેના અર્થ, આ શ્રી શ્રાદ્ધ તિક્રમણ સૂત્રની ટીકામાં આપેલ શ્રી કલ્પભાષ્યની ગાથા ૧૧રની ટીકાને આશ્રયાને છે; જ્યારે પ્રકારાન્તરે એ અર્થના દોતક અને જણાવતી ગાથા ૧૧૩ની ટીકા અને તેના અર્થ આ પ્રમાણે છે કે- મિથ્યાત્વવૃદ્ધિાત્ પુળજાનાकृष्य कश्चिन्मिश्च सम्यक्त्वं च संक्रमयति । यदि वा कश्चिद्गुणैर्वृद्धिर्यस्य स गुणवृद्धिः - प्रवर्द्ध मानपरिणामः सम्यग्दृष्टिरित्यर्थ: ' मिश्रात् ' मिश्रदलिकात् पुद्गलानादाय सम्य: क्त्व ं संक्रमयति । ' हायक: ' हीनपरिणामो मिथ्यादृष्टिरित्यर्थः મિક્ષાત્ પુ જાનાય મિથ્યાત્વ સ ંમતિ” અર્થ:-સમ્યગ્દૃષ્ટિ જીવ મિથ્યાત્વનાં દલીયામાંથી મિથ્યાત્વનાં પુદ્દગલાને ખેંચી લઈને સમ્યકત્વમાહનીયના પુંજમાં અને મિશ્રમેાહનીયના પુંજમાં સંક્રમાવે છે–તે તે રૂપે બનાવે છે. જો કાઈ વધતા શુભ પરિણામવાળા સભ્યષ્ટિ જીવ હોય તા તે મિશ્રમોહનીયના પુજમાંથી મિશ્રપુદ્ગલાન સમ્યકત્વમાં સંક્રમાવે છે અને મિથ્યાર્દષ્ટિ જીવ મિથ્યાત્વમાં સંક્રમાવે છે–તે તે રૂપે બનાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) પુનઃ શુદ્ધ કરેલ બંટીના કુરીયરૂપ જે સમ્યકત્વનાં પુદગલો છે, તે કુ.ર્થિકને સંસર્ગ અને કુશાસ્ત્રનાં શ્રવણ વિગેરે મિથ્યાત્વવડે મિશ્રિત થયા થકા તત્કાલ જ મિથ્યાત્વરૂપ બની જાય છે. ઉપ૦ સભ્યoથી પડેલા જીવ જ્યારે ફરી સમ્યકત્વ પામે ત્યારે પણ અપૂર્વકરણવડે ત્રણ પુંજ કરીને અનિવૃત્તિકરણવડે સમ્યકત્વપુંજ પામે ત્યારે જ તેને સમ્યકત્વ જાણવું. શંકા “એમ થતું તે પહેલાં જે રીતે અપૂર્વક પ્રાપ્ત કરેલ તે રીતે જ આ બીજી વારનું પણ અપૂર્વકરણ ગડતું હોવાથી તે કરણની અપૂર્વતા કેમ કહી શકાય?” સમાધાન અપૂર્વ સરખું તે અપૂર્વ જાણવું અથવા તેવા ઉચ્ચ વીલ્લાસમય શુદ્ધ પરિણામે જીવને અ૫ વાર જ પ્રાપ્ત થતા હોવાથી વૃદ્ધ મહાપુરુષોએ તે કરણને પ્રથમનાં અપૂર્વકરણ જેવું પૂર્વકરણ કહ્યું છે. - વળી સૈદ્ધાંતિક મત એમ છે કે-“ક્ષાપશનિક સગ્યકત્વની પ્રાપ્તિમાં જેમ યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણ હાય છે, અનિવૃત્તિકરણ હેતું નથી, તેમ દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિમાં પણ તે બે કરણ હોય છે, શનિવૃત્તિકરણ હેતું નથી કારણ કે-અપૂર્વકરણને કાલ સમાપ્ત થયા પછીના પ્રથમ સમયે જ તે જીવને દેશવિહિતિ અથવા સર્વવિરતિને સદભાવ છે.” જ્યારે કમ્મપયડીની ટીકામાં જણાવેલ છે કે “દેશવિરતિ કે સર્વવિરતિ દેશવિરતિ સર્વવિ- પામ્યા બાદ જીવ અન્તર્મુહૂર્ત સુધી રતિની પ્રાપ્તિ અને અવશ્ય વધતી વિશુદ્ધિમય પરિણામવાળે પતનને વિધિ રહે છે. ત્યારબાદ તે તે નિયમ નહિ એટલે કે તે પછી કઈ જીવે વધતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) વિશુદ્ધિમય પરિણામવાળે હેય અથવા તથાવસ્થિત પરિણામ વાળ અથવા હીન પરિણામવાળે પણ થાય છે! વળી જે જે અનાભેગે ( પ્રગટ ઉપગ વિના જ) કઈ પ્રકારે પરિણામ ઘટી જવાથી દેશવિરતિ કે સર્વવિરતિથી પડ્યા હોય, તે છે કરણ કર્યા વિના જ પુનઃ દેશવિરતિ કે સર્વવિરતિને પામે છે. અને જે જે આગથી (ઈરાદાપૂર્વક) શુભ પરિ. ણામથી પડયા હોય અને ઈરાદાપૂર્વક મિથ્યાત્વ પામ્યા હોય તે જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ઘણે કાલ ગયા બાદ (આગળ કહ્યું છે તે રીતે) કરણે કરીને જ વિરતિપણું પામે.” સિદ્ધાંતના મતે-“સમ્યકત્વની જેણે વિરાધના કરી હોય તે કઈ સમ્યકત્વી જીવ [સમ્યકત્વ વિરાવ્યું હેવાના કારણે) સમ્યકત્વ સહિત છઠ્ઠી નરક સુધી ઉત્પન્ન થાય છે.” અને કર્મચન્થકાના મતે તે-“જેણે સમ્યકત્વ ગ્રહણ કર્યું છે તે સમ્યકત્વવાન્ જીવ સિમ્યકત્વ વિરાધ્યું હોય તે પણ વૈમાનિક સિવાય બીજે ઉત્પન્ન થતું નથી.” કર્મગ્રન્થકારના તે મત પ્રમાણે પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે. વળી કર્મગ્રન્થકારના મતે સમ્યકત્વ પામીને મિથ્યાત્વે ગએલો જીવ ઉત્કૃષ્ટ સ્થિતિની કર્મપ્રકૃતિઓને બાંધે, અને સિદ્ધાંતના મતે તે ગ્રન્થિભેદ કરેલ જીવને કર્મપ્રકૃતિએની ઉત્કૃષ્ટ સ્થિતિને પુનઃ બંધ ન જ થાય. પાંચ પ્રકારનું સાકત્વ તે સમ્યકત્વ, “ઉપશમ-ક્ષાયિક- પશમ–વેદક અને સાસ્વાદન’ એમ પાંચ પ્રકારે છે. તેમાં ૩૫રમ સવ્ય ૧ કમમ્પયડીમાં ‘સમ્યકત્વથી પડીને મિથ્યા ગએલ છવ કપ્રકૃતિ ની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે’ પરતુ ઉત્કૃષ્ટ રસ ન બાંધે એમ તે કહ્યું જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વરૂપ દર્શન મેહનીયને ઉપશમાવવાનું સ્વરૂપવાળું છે, અને સ્થિભેદ કરનાર(અનાદિ મિથ્યાદષ્ટિ)ને અથવા ઉપશમણિ આરંભનારને હેય છે. ક્ષતિ રચવવ–(અનંતાનુબંધી કષાયની ચેકડી અને દર્શનમેહનીય તરીકે ગણાતા સમ્યકત્વમે હનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમેહનીયના ત્રણ પુંજ મળાને થતા દસપ્તકનો સમસ્ત પ્રકારે ક્ષય કરનારને અને શ્રેણિ સ્વીકારનારને હેાય છે. ક્ષપાન ક્યા-ઉદયમાં આવેલા મિથ્યાત્વ મેહનીય પુજના પુદ્ગલેને વેરી નાખવાથી તેના ઉદયને ક્ષય કરી નાખવાથી અને ઉદયમાં નહિ આવેલા મિથ્યાત્વ મેહનીયને ઉપશમાવવાથી હોય છે. આ સમ્યકત્વમાં સમકિતી જીવ સમ્યકત્વ મેહનીયના પુજના પુદગલને વિપાકેદયથી વેર છે [છાશ પરથી પરાશ કાઢતાં વચ્ચે વચ્ચે આછી છાશની જણાતી સૂક્રમ ધારાની જેમ પ્રદેશદયથી તે મિશ્રમેહન ય પુજનાં તેમજ મિથ્યાત્વ મેહનીય પંજનાં પુદ્ગલેને પણ વેદે છે. જ્યારે ઉપશમ સમ્યકત્વમાં તે તે ત્રણેય પુજમાંના એકપણ પુદ્ગલને વિપાકોદય કે પ્રદેશદય સર્વથા હેત નથી ! ઉપશમ સમ્યકત્વ અને પશમ સમ્યકત્વમાં એ તફાવત છે. વૈવ ત ત્વ-ક્ષપકશ્રેણિ અંગીકાર કરનારને અનંતાનુબંધી કષાયની ચોકડી તેમજ મિથ્યાત્વ તેમજ મિશ્ર એ બે પુંજને ક્ષય કર્યા બાદ સમ્યફ પુંજની ક્ષપણું કરવા માંડતાં સમ્યકત્વપુંજમાંના છેલે એક પુદ્ગલ વેદતી વખતે એક સમયની અવસ્થાવાળું હોય છે. સાવ સત્વ-ઉપશમ સમ્યકત્વને વમતાં તેના વમShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ ( ૯૫ ) નમાં–વમન વખતે જીવને માત્ર ઉપશમ સમ્યકત્વનાં આસ્વાદન રૂપે હાય છે. પાંચેય સમ્યકત્વની સ્થિતિ, કાલ, માન વિગેરે દ્વાર, સમ્યત્વાહ-ઉપશમ સમ્યકત્વના કાલ અંતર્મુહૂત્ત, સાસ્વાદન સભ્યને કાલ ( ૧ સમયથી) ૬ આવલિકા, વેદકા કાલ ૧ સમય, ક્ષાયિકના કાલ સાધિક [ એક ભવને આશ્રયીને] ૩૩ સાગરોપમ અને ક્ષયાપશમ સભ્ય૦ ના કાલ સાધિક ૬૬ સાગરોપમ છે. આગમન પ્રમાળ-ઉપશમ અને સાસ્વાદન સમ્યકત્વ જીવને આખા સંસારચક્રમાં વધુમાં વધુ પાંચ વાર, વેદક અને ક્ષાયિક એકેક વાર અને ક્ષાયેાપશમિક અસખ્ય વાર આવે. આઈ -સમ્યકત્વાદિને પ્રથમ ગ્રહણ કરવા કે ગ્રહણ કરેલ સમ્યકત્વાદિભાવાને મૂકયા પછી પાછા ગ્રહણ કરવા તેને આકષ કહેવાય છે. શ્રુત સામાયિક, યાપશમ સભ્ય॰ અને દેશવિરતિ એ ત્રણેય ભાવા એક ભવમાં જઘન્યથી ૧ વાર અને ઉત્કૃષ્ટથી હજાર પૃથકત્વ (એથી નવ હજાર વાર) આવે, સ વિરતિ એક ભવમાં જઘન્યથી ૧ વાર અને ઉત્કૃષ્ટથી શતપૃથકત્વ એથી નવસો વાર આવે.અને આખા સંસારચક્રમાં શ્રુતસામાયિકાદિ ત્રણ ભાવ અસંખ્ય હજાર વાર આવે તથા સર્વવિરતિ હજારપૃથક્ક્ત્વ=મેથી નવ હજાર વાર આવે. મુળસ્થાન-સાસ્વાદન સમ્યકત્વ બીજા ગુણુસ્થાને હોય છે, ઉપશમ સમ્યકત્વ ચેાથાથી અગીયાર સુધીના આઠ ગુણા૧ શ્રુત સામાયિકાદિ ત્રણ ભાવા સમુદિતપણે–(એક સાથે અથવા ત્રણે ય)-આવે, એમ સમજવું: એકલું શ્રુતસામાયિક અભવ્ય આદિને અનતી વાર પણ આવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ માં હોય છે, ક્ષાયિક સમ્યકત્વ ચેથાથી ચૌદ સુધીના અગીયાર ગુણસ્થાનમાં હોય છે અને વેદક તથા પશમ સમ્યકત્વ ચારથી સાત સુધીના ચાર ગુણસ્થામાં હોય છે. માસિકમ-આયુ સિવાયના સાતે ય કર્મની સ્થિતિ સત્તા એક કેડીકેડી સાગરોપમની અંદર રહે ત્યારે જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થાયી સમ્યકત્વ પામ્યા બાદ કર્મની તે સ્થિતિસત્તામાંથી પપમ પૃથ=બેથી નવ પલ્યોપમ સ્થિતિ સત્તા ઓછી થાય ત્યારે દેશવિરતિ પ્રાપ્ત થાય, તે સ્થિતિમાંથી પણ સંખ્યાતા સાગરેપમ સ્થિતિસત્તા ઓછી થાય ત્યારે સર્વવિરતિ પ્રાપ્ત થાય, તે સ્થિતિમાંથી પણ સંખ્યાતા સાગરેપમ સ્થિતિ ઓછી થાય ત્યારે ઉપશમ શ્રેણિ પ્રાપ્ત થાય. સમ્યકત્વથી પતિત નહિ થએલ જીવને દેવ અને મનુષ્યના ભવમાં બેમાંથી એક (ક્ષપક અથવા ઉપશમ) શ્રે વઈને તે સર્વ ભાવે પ્રાપ્ત થાય અને સાત કે આઠ ભવની અંદર મેક્ષની પ્રાપ્તિ થાય છે. - ચિરખેવીના રૂ–૪ મ-ક્ષાયિક સમ્યગુષ્ટિ જીવ તે ૩-૪ ભવમાં અથવા તે જ ભવમાં મુક્તિ પામે છે. પંચસંગ્રહ આદિ ગ્રન્થમાં કહ્યું છે કે –“જે જીવને દર્શન સક ક્ષીણ થયેલ છે તે ક્ષયિક સમ્યગૃષ્ટિ જીવ કહેવાય છે. તેવા જીવે પ્રથમ દેવનું આયુષ્ય અથવા નરકનું આયુષ્ય બાંધ્યું હેય તે તે જીવ મરીને દેવ અથવા નારક થાય ત્યારે તે દેવ અથવા નારકના ભવ પછી મનુષ્ય થઈને મેક્ષ પામે. તેથી આયુષ્ય બાંધ્યું તે ભવ પછીના ત્રીજે ભવે, અને પ્રથમ યુગલિક મનુષ્યનું કે યુગલિક તિર્યંચનું આયુષ્ય બાંધ્યું હોય તે બીજ ભવે યુગલિક થઈને ત્રીજે ભવે તે તે જીવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) પેજ ૯૬ ઉપરના પેરા બીજની પંક્તિ “સભ્ય–થી લઈને પંક્તિ ૧૧ ‘ભાવા પ્રાપ્ત થાય ત્યાં સુધીના લખાણને સ્પષ્ટાઈ એમ છે કે-ઉપર પ્રમાણેના દરેક ભાવની પ્રાપ્તિ, દેવ અને મનુષ્ય-દેવ અને મનુષ્યના ભવેમાં જે આત્મા સખ્યત્વથી પતિત થયેલ ન હોય તેને હોય અથવા તે દરેક ભાવોમાંની લપકણિ અને ઉપશમણિમાંથી એક શ્રેણિ વઈને તે દરેક ભાવની પ્રાપ્તિ એક ભવમાં પણ હેય, પરંતુ એક ભવમાં બે શ્રેણિની પ્રાપ્તિ હેતી નથી. અથવા નારકના ભવ પછી મનુષ્ય થઈને મોક્ષ પામે તેથી આયુષ્ય બાંધ્યું તે ભવ પછીના ત્રીજે ભવે અને પ્રથમ યુગલિક મનુષ્યનું કે યુગલિક તિર્યંચનું આયુષ્ય બાંધ્યું હિય તે બીજે ભવે યુગલિક થઈને ત્રીજે ભવે તે તે જીવ દેવ× થાય. આથી ત્રીજા દેવભવ પછીના ચોથા ભવે મનુષ્ય થઈ મેક્ષ પામે. અને આગામી ભવનું આયુષ્ય [ ક્ષાયિક સમ્યકૃત્વ પામ્યા પહેલાં ] ન બાંધ્યું હોય તે તે જ ભવને વિષે ક્ષપકશ્રેણિ પૂર્ણ કરીને મેક્ષ પામે. ૧ બ્ધિ અને પાન-સમ્યક્ત્વને ઉપયોગ એક અથવા અનેક જીવની અપેક્ષાએ જઘન્ય અથવા ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત જ હોય છે, અને સભ્યત્વની ઉપશમસ્વરૂપ લબ્ધિ તે એક જીવની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ મનુષ્ય ભવ અધિક ૬૬ સાગરેપમ હોય છે. ત્યારબાદ સમ્યકૃત્વથી ન પડે તે જીવ મુક્તિ જ પામે. [અને પડે તે મિથ્યાત્વે આવે.] અનેક જીવની અપેક્ષાએ તે સમ્યકત્વ સદા કાલ ૪ યુગલિક મનુષ્ય કે યુગલિક નિર્ય, મરીને દેવ જ થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ ( ૯૮) હોય. કહ્યું છે કે રે વારે વિશાપુગાયત્ત તિરૂપ अहव ताई ॥ अइरेग नरभवि नाणाजीवाण सव्वद्धा ।। १ ।। અર્થ -વિજય, વૈજયંત, જયંત આદિ અનુત્તર વિમાનમાં બે વખત ગએલા જીવન કે અચુત નામના બારમા દેવલેકમાં ત્રણ વખત ગએલા જીવને તે દદ સાગરોપમ પ્રમાણ સમ્યકત્વ લબ્ધિ નરભો અધિક હેય. અને ઘણા ને આશ્રયીને તે સમ્યકત્વલધિ સર્વકાલ હય. ૧ છે સત્તા ( વિરહકાલ) સમ્યકત્વનું અંતર એક જીવની અપક્ષાએ જઘન્યથી અન્તર્મુહૂર્ત હોય; કારણ કે-કે જીવ સમ્યકત્વને ત્યાગ કર્યો તે અન્તર્મુહૂર્ત મિથ્યાત્વે રહીને તે આવરણને પશમ થવાથી પુનઃ સમ્યકત્વ પામે છે. અને ઉત્કૃષ્ટથી દેશે ઊન અદ્ધપુદ્ગલપરાવર્ત (અનંત) કાલ વીત્યા બાદ ફરીથી અવશ્ય સમ્યકત્વની પ્રાપ્તિ થાય જ. કહ્યું છે કે तत्थयरपवयणसुअं आयरिशं गणहर महट्टीअं॥ ગાતા , તરંવવિો દેશ ? અર્થ - શ્રી તીર્થકરદેવની, પ્રવચન સંઘની, શ્રુતજ્ઞાનની, આચાચેની, શ્રી ગણધર ભગવંતની તેમજ મહદ્ધિકની બહુ વખત આશાતના કરવાથી જીવ અનંત સંસારી થાય છે તે છે અનેક જીવની અપેક્ષાએ સમ્યકત્વનું અંતર નથી. (અર્થાત્ જગતમાં સમ્યગદષ્ટિ જીવની સત્તા સર્વકાલ છે.) ઇત્યાદિ શ્રી રાવયક સૂત્રની વૃત્તિમાં કથન છે. અથવા— કારક, રોચક અને દીપક એમ ત્રણ પ્રકારે સમ્યકત્વ. (૧) સમ્યગ ધર્માનુષ્ઠાનની તદ્ગતચિત્ત પ્રવૃત્તિ કરાવે તે કારક સમ્યકત્વ કહેવાય છે. અને તે વિશુદ્ધ ચારિત્રવંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) જીવને જ હોય છે. (૨) સમ્યગ્ ધર્માનુષ્ઠાનાની સમ્યક્તયા પ્રવૃત્તિ ન કરાવે પરંતુ તે પ્રતિ રુચિ કરાવે તે રોચક સમ્યકત્વ કહેવાય છે. અને તે શ્રી કૃષ્ણ મહારાજ તથા શ્રી શ્રેણિક મહારાજ આદિની જેમ અવિરતિ સગ્લિષ્ટ વેને હાય છે. (૩) જીવ, અથવ વિગેરે સત્યપદાર્થોને તથારૂપે જ પ્રરૂપે-બીજાને તે સ્વરૂપે જ ઉપદિશે છતાં પાતે મિથ્યાદૃષ્ટિ હોય તેને દીપક સમ્યકત્વ કહેવાય છે. દીવા બીજાને પદાર્થો દેખાડે છે છતાં પાતે દેખતા નથી, તેમ એ દીપકસમ્યકત્વાન માટે સમજવું ] આ સમ્યકત્વ અગારમક આચાર્ય આદિની જેમ અભવ્ય જીવને પણ હોય છે. અથવા સમ્યકત્વ અનેક પ્રકારે છે. કહ્યું છે કે-પવદ તુવિદ વિદું ચડ્ડા પંચવિદ નविहं सम्मं । दव्वाइ कारयाई उवसमभेएहि वा सम्मं ॥ १ ॥ एगविहं सम्म (तत्त) रुई निसग्गहिगमेहि तं भवे दुहि ॥ तिविहं તે સદ્નારૂં, અાવિ અ૫ ૨ ૫ અતત્ત્વને વિષે સમ્યપ્રકારે રૂચિ, તે એક પ્રકારે સમ્યકત્વ, નિગ થીસ્વાભાવિક રીતે પ્રાપ્ત થાય તેમજ ગુરૂઆદિના ઉપદેશથી પ્રાપ્ત થાય એમ એ પ્રકારે સમ્યકત્વ અથવા શુદ્ધ પુજના પુદ્ગલા વેદવારૂપ દ્રવ્ય સમ્યકત્વ તેમજ તત્વરૂચિરૂપ ભાવસમ્યકત્વ એમ એ પ્રકારે સમ્યકત્વ: અથવા અપૌદ્ગલિકરૂપ નિશ્ચય સમ્યકત્વ અને પૌદ્ગલિક રૂપ વ્યવહાર સમ્યકત્વ એમ એ બે પ્રકારે સમ્યકત્વ જાણવું. કારક, રોચક અને દીપક એમ ત્રણ પ્રકારે અથવા ઉપશમ, ક્ષયાપશમ અને ક્ષાયિક એમ ત્રણ પ્રકારે સમ્યકત્વ જાણવું. ॥ ૧-૨ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) खइआइ सासणजुआं चउहा वेअगजुरंतु पचविह। त मिच्छचरमपुग्गलवेअणओ दसविहं एवं ॥३॥ निसग्गुवएसरुई आणरुई सुत्तबोअरुइमेव । अभिगम वित्थाररुइ किरिआ संखेव धम्मरुई ॥ ४ ॥ भूअत्थेणाहिगया जीवाजोवा य पुनपाव च । सहसंमइआऽऽसवसंवरो अरोएई निसग्गो ॥ ५ ॥ અર્થ –ક્ષાયિક, ઉપશમ અને ક્ષપશમ એ ત્રણ પ્રકારનું સમ્યકત્વ સાસ્વાદન મેળવતાં ચાર પ્રકારે ગણાય છે, અને તેમાં મિથ્યાત્વને શુદ્ધ પુંજમાને અંતિમ પુદગલ વેદવારૂપ વેદક મેળવતાં પાંચ પ્રકારે થાય છે. દસ પ્રકારે સમ્યકત્વ આ પ્રમાણે છે. ૩ ૧ નિસર્ગ ચિ, ૨ ઉપદેશરુચિ. ૩ આજ્ઞારુચિ, ૪ સૂત્રરુચિ, ૫ બીજરુચિ, ૬ અભિગમરુચિ, છે વિસ્તારચિ, ૮ કિયારુચિ, ૯ સંક્ષેપચિ અને ૧૦ ધર્મરુચિ છે જ. તેમાં નિસગચ સભ્યત્વ તે છે કે-જીવ અજીવ–પુણ્ય-પાપ–આશ્રવ–સંવરબંધ વિગેરે વિગેરે સદભૂત પદાર્થો જે આત્માને સદ્ભૂત પદાર્થપણે (ગુરુના ઉપદેશ વિના જ) સ્વયં ઠસી જવાની રીતે સમેત્યા–જાતિસ્મરણજ્ઞાનની પ્રતિભા આદિ રૂપે આત્માની સાથે અગિત થયા હેયઆત્માને પરિક્ષાત થયા હોય. આત્મા સાથે આત્મગુણરૂપે વણાઈ ગયા હોય, તેમ આત્માને સહજ રૂચિ ગયા હોય તે નિસર્ગચિ સમ્યકત્વ જાણવું. એ પછે આ અર્થને જ ગાથા ૬ થી સ્પષ્ટતર જણાવે છે કે जो जिणदिठ्ठ भावे चउविहे सद्दहाइ सयमेव । ‘पमेव नन्नहत्ति अ' स निसग्गरूइति नायब्वो ॥ ६ ॥ અર્થ:-શ્રી જિનેશ્વર ભગવંતે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૧ ) એ અથવા નામ, સ્થાપના આદિ ચારેય ભેદે દીઠેલા ભાવે પ્રતિ તે તેમજ છે, અન્યથા નથી' એમ પિતે જ (ગુર્નાદિકના ઉપદેશ વિના જ) શ્રદ્ધા ધરાવે, તે નિસર્ગજચિ સમકિત જાણવું. છે ૬ ૫ શ્રી જિનેશ્વર ભગવંતે એ રીતે દીઠેલા તે જ ભાવેને બીજા કઈ કેવલી ભગવંતે કે છઘ0 ગુર્નાદિકે ઉપદેશ કર્યો સતે તેમાં શ્રદ્ધા કરે તે ઉપદેશરુચિ સમકિત જાણવું. ૭ જેઓને રાગ-દ્વેષ–મેહ–અજ્ઞાન દૂર થએલ છે, તેવા આચાર્ય ભગવંત આદિની આજ્ઞાવડે જ જીવ-અજીવ આદિ પદાર્થોને પ્રમાણ તરીકે માનવાની રુચિ ધરાવે, તે માષતુષ ઋષિની માફક આજ્ઞારુચિ જાણવું . ૮સૂત્રને ભણતે થકે મુતવડે અથવા અગીઆર અંગવડે કે અંગબાહ્ય સૂત્રવડે સમ્યકત્વ પામે તે ગોવિન્દવાચકની જેમ સૂત્રરુચિ જાણવું. છે ૯ તેલનું એક બિંદુ પાણીમાં સર્વત્ર પ્રસરી જાય તેમ જીવ આદિ એક પદ રચવા માત્રથી અનેક પદે રુચી જાયપ્રસાર પામે તે બીજચિ સમકિત જાણવું છે ૧૦ | सो होइ अभिगमरई, सुअनाणं जेण अत्थओदिह। इकारसमंगाई पइन्नग दिठिवाओ अ ॥ ११ ॥ અર્થ –જે આત્માએ અગીયાર અંગરૂપ શ્રુતજ્ઞાન, દષ્ટિવાદ, ઉપાંગ અને ઉત્તરાધ્યયન આદિ પ્રકીર્ણને અર્યથી દીઠા હોય તે આત્મા અભિગમચિ સમકિતી જાણ. કે ૧૧ છે ધર્માસ્તિકાયાદિ સર્વવ્યને ભાવેનું તેના સર્વ પયો સાથે જેને સર્વ પ્રમાણ અને નયથી જાણપણું હોય તે વિસ્તારરૂચિ સમકિતી જાણ. ૧૨ | દર્શન-જ્ઞાન અને ચારિત્રને વિષે, તપ તથા વિનયને વિષે તથ્વમશુરીયુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ (૦ર ) ઈસમિતિ આદિ સર્વ સમિતિને વિષે તેમજ માગુપ્તિ આદિ સર્વગુણિને વિષે કિયામાં ભાવરુચિ ધરાવે. અર્થાત્ તે દર્શન આદિ દરેક આચામાં જેને ભાવથી રૂચિ હેય તે ક્રિયારૂચિ સમક્તિ જાણવું. ૫ ૧૩ . શ્રી જિન પ્રવચનને વિષે વિશારદ ન હોય–પ્રવીણ ન હોય અને બૌદ્ધ-કપિલ આદિના પ્રવચનને અનભિગ્રહિત હોય–તે તે કુદષ્ટિને જેણે સ્વીકાર કર્યો ન હોય તે જિનધમી સરલભાવે “સર્વ ધર્મ સારે છે, કોઈની નિંદા ન કરવી” એમ માને અને જેનધર્મમાં રૂચિ ધરાવે તે ચિલતિપુત્રની જેમ સંક્ષેપરૂચિ સમકિત જાણવું. ૧૪ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યના ગતિ–ઉપખંભ આદિ ધર્મને, અંગપ્રવિષ્ટ આદિ આગમસ્વરૂપ શ્રુતધર્મ અને ચારિત્ર ધર્મને વિષ “શ્રી જિનેશ્વરે બતાવ્યું છે તેથી તે દરેક પદાર્થો તેમ છે પ્રમાણે જે શ્રદ્ધા કરે તે ધર્મરૂચિ સમકિતી જાણ. આ પ્રમાણે સમ્યકત્વનું સ્વરૂપ કહ્યું. રૂતિ મકવેસ્વરુપમ | * * * * * * * * * * - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાસન સુધાકર પત્રની ફાઇલ તથા પુસ્તકા. 2 visuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuN ૦. ܘ̄ ૦ -૦-૦ ܘ̄ ૦ ܘ̄ ૦ ૦ ૦ ܘ̄ ܘ̄ ܂ ܘ ૦ ܘܲ તુ ર્ત ....જ... સા. . ૧ શાસન સુધાકર વર્ષ ૧ લું. ૧૦૦-૦૦ ૨ શાસન સુધાકર વર્ષ ૨ જુ. ૧૦૦–૦-૦ ૩ શાસન સુધાકર વર્ષ ૩ - ૪ શાસન સુધાકર વર્ષ ૪ થું. પ શાસન સુધાકર વર્ષ ૫ મું. ૬ શાસન સુધાકર વર્ષ ૬ ઠું ૨૦-૦–૦ (૭ શાસન સુધાકર વર્ષ ૭ મું ૨૦-૦–૦ ૮ શાસન સુધાકર વર્ષ ૮ મુ. ૨૦–૦ ૦ ૯ શાસન સુધાકર વર્ષ ૯ મું. ૨૦–૦-૦ ૧૦ શાસન સુધાકર વર્ષ ૧૦ મું. ૧૧ શ્રાદ્ધપ્રતિકમણ સૂત્રાનુવાદ (પ્રેસમાં) ૮–– * ૧૨ શાસન જયપતાકા. ૨-૦–૦ ! ૧૩ વંદિત્ત સૂત્રના અનુવાદના સુધારા ૧–૪–૦ ' ૧૪ જયકુમાર અને વિજ્યકુમારનું ચરિત્ર તથા શ્રી સમ્યક્ત્વનું સ્વરૂપ ૧-૪-૦ ૧૫ દિશા ફેરે ભા. ૨-૩-૪ ૦-૧૨-૦ ' ૧૬ સુધાકર રત્નમંજૂષા. ૦–૧૦–૦ ઉપરનાં પુસ્તક ખરીદનારને ૧૭ આત્માની ઉન્નતિના ઉપાય. ૧૮ માનવ જીવન પ્રાપ્તિસ્થાન. શા. મેતીચંદ દીપચંદ મું. કળીયા • • • વાયા તલાજા. [સૌરાષ્ટ્ર) છે. ભાવનગર. ' ભેટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ menninneneneneneruneninnene, 3 શ્રી શ્રાદ્ધપ્રતિકમણુસૂત્ર યાને વંદિતસૂત્રને અનુવાદ. 3 અનુવાદક-પૂ. મુનિરાજ શ્રી હંસસાગરજી મહારાજ રે નં.૫૫૫ના ઊંચા સ્લેઝ ટકાઉ અને સફેદ કાગળ ઉપર શ્રી અર્થદીપિકા ટીકાના આધારે (અને અનેક હસ્તલિખિત પ્રતેના શુદ્ધ પાઠે હૈ મેળવીને) તલસ્પર્શી થયેલું ત્રીવંદિતૃસત્રનું ભાષાંતર પૂર ઝડપે છપાઈ રહ્યું છે. આગળ છપાયેલા અનુવાદોમાંની સેંકડે અને હજારે અલનાઓ સુધારીને આ શુદ્ધ અનુવાદ તૈયાર થઈ રહેલ છે. વિશેષાર્થ સ્પષ્ટીકરણ-ફૂટનેટ વિ. સહિત તલસ્પર્શી અનુવાદ કરતાં આ ગ્રંથ ઘણા ખર્ચે તૈયાર થઈ રહેલ છે. આમ છતાં દાતાઓની નેંધપાત્ર સહાર યના ગે શ્રાવકને નિત્ય ઉપયોગી એવા આ અનુપમ અને દળદાર ગ્રંથ. ર રત્નની કિંમત માત્ર રૂ ૮-૦-૦ રાખવામાં આવેલ છે. ગ્રંથ દેઢ ઈ રતલી પૂડાનાં પાકી છીંટનાં આકર્ષક બાઈડીંગમાં ક્રાઉન ૮ પેજી લગભગ ડ ૫૦૦ પૃષ્ઠમાં છપાઈને એક વર્ષમાં બહાર પડશે. આજથી જ આપની! કાપી નીચેના સ્થળે નોંધાનો અને ગ્રંથ વસાવી સંતોષ પામે. નકલે કે, ? મર્યાદિત હોવાથી વખતસર ગ્રાહક થએલ ભાગ્યવાનને જ મળે તેમ છે ? શ્રી સુધાકર...૨..ત્ન... મંજૂ...ષા. આ પુસ્તકરત્નમાં પૂ. મુનિરાજ શ્રી હંસસાગરજી મહારાજ વિરચિત અપૂર્વ ચૈત્યવંદન ચોવિશી તથા નૂતન રાગરાગણી યુક્ત ભાવવાહી સ્તવન વિશી તદુપરાંત ગÉલીઓ-સંગીત-દૂહાઓ સંસ્કૃત ગુજરાતી ચૈત્યવંદને-સ્તુતિઓ-સ્તોત્રો-મત્રો-સૂતક-ગ્રહણ અસક્ઝાય વિચાર– ૧૮૦૦૦ શીલાંગના રથ-ચરણસિત્તરી-કરણસિત્તરી-જિનભવનની ૮૪ ૧ આશાતના-ગોચરીના ૪૨ દે–પ્રભુની ૩૫ ગુણ યુક્ત વાણી-પ્રભુના ? ૩૪ અતિશય ગુરુની ૩૩ આશાતના ૨૫ ક્રિયાઓ વિ૦ તથા અક્ષયનિધિ, વાસસ્થાનક, ચૌદપૂર્વ વિ૦ અનેક તપને વિધિ પચ્ચખાણને . છે કેઠે–પ્રભુનાં પાંચે કલ્યાણકને કંઠે વિ૦ મળીને સેંકડે વસ્તુઓને સંગ્રહ કરવામાં આવેલ છે. છતાં ૯ ફેર્મનાં કિં ૦-૧૦-૦ આના. લખે –શા. મોતીચં દીપચંદ. મું ઠળીઆ છ ભાવનગર વાયા તલાજ (સૌરાષ્ટ્ર) nuriામાયા Innnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnniામ nitin શ્રી અરૂણોદય પ્રેસ-ભાવનગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ યશોવિ, alchbllo “Reaહ >> Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com