SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૨ ) અહે! જીવની શું શક્તિ ! ! ! ! ૪૬૮ તે વખતે રાત્રિ હતી, છતાં રાત્રે પણ અંધકારના સમૂહને (અજ્ઞાનાંધકાર સમૂહને) નાશ કરનાર કષ્ટ પ્રાપ્ત થાય તે કેવલજ્ઞાનરૂપ સૂર્યને ઉદય તે રાજાને વિના કષ્ટ થયે! છે ૪૬૯ મે દેવે જેમને મુનિવેષ આપેલ છે, એવા તે વિજય રાજર્ષિને (પિતાને કેવલજ્ઞાન દિક્ષાથી મળ્યું, જ્યારે પુત્ર દીક્ષાથી લભ્ય કેવલજ્ઞાન ગૃહસ્થપણે મેળવ્યું! એથી) પુત્ર, પિતા કરતાં અધિક (વીર્યવાન) પણ છે, એ હિસાબે (પિતાના કેવલજ્ઞાન વખતે નહિ આવેલ, પરંતુ આ વખતે) દેવેએ આવીને પૂજ્યા ! અર્થાત્ જ્ઞાનને ઓચ્છવ ઉજવ્યું છે ક૭૦ છેપ્રથમ પિતાની જ્ઞાતિ (રાજકુટુંબ) તારેવા ગ્ય છે, એ હિસાબે વિજયરાજર્ષિ કેવલીએ ત્રણ પ્રિયા સહિત મોટાભાઈ જયરાજાને, પિતાની ત્રણ સ્ત્રીઓને અને પિતાના બે પુત્રોને જલ્દી દીક્ષા આપી! ૪૭૧ છે બાદ દીર્ઘકાળ સુધી પૃથ્વીતલ પર વિચરી, એક લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વિજયરાજર્ષિ કેવલી તે સર્વ કુટુંબ સહિત મોક્ષપદ પામ્યા! અહે! દહ સમ્યકૃત્વનાં કેવાં ફળે છે !!! છે ક૭૨ છે એ પ્રમાણે સમ્યકત્વનાં આરાધનમાં, સમ્યક્ત્વની દઢતાના સંબંધમાં અને સમ્યક્ત્વનાં ફળની પ્રાપ્તિમાં પણ વિજયરાજા અને જયરાજાનાં સમ્યક્ત્વનું અદ્ભુત દષ્ટાંત સાંભળીને હે ભવ્ય ! નિર્મળ સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પ્રયત્ન કરે. એ ૪૭૩ છે ॥इति सम्यक्त्वनी आराधना उपर जयविजयनी कथा समाप्त.।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034900
Book TitleJaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherMotichand Dipchand Shah
Publication Year1950
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy