________________
( ૯ )
ચાલ્યા ગયા. ॥ ૮૩૫ પોતાની પાસેના મહામણિના પ્રભાવે તે જયકુમાર પૃથ્વી પર અને આકાશમાં જ્યકુમારનું વિદ્યાધરની લીલા વિલાસવડે સ્વેચ્છા જયાપુરી નગરીમાં પૂર્વક ભ્રમણ કરે છે! ખરેખર કૌતુકીજન આવવું અને આળસુ હાતા નથી. ॥ ૮૪ ૫ એ પ્રમાણે કામલતા નામની સર્વત્ર અસ્ખલિતપણે પરિભ્રમણ કરતાં
ગણિકામાં કરતાં પેાતાના નામ સરખા નામવાળી આસક્ત થવુ, અને સુવર્ણની હવેલીઓવડે લંકાનગરી હાવાની શકાને પેદા કરાવતી એવી જયાપુરી નગરીમાં તે કુમાર આવ્યા. ॥ ૮૫૫ આ નગરીના જત્રમલ નામે રાજા છે. તે રાજાને ત્રદેવી વિગેરે પટ્ટરાણીઓ છે. જગતની લક્ષ્મીને જીતવાની તાકાતવાળા એક સે પુત્ર છે અને જૈત્રશ્રી નામે પુત્રી છે. ૫૮૬૫ તે નગરીમાં સાક્ષાત્ કામની વેલડી સરખી કામહતા નામે પડ્યાંગના ગણિકા છે. જયકુમાર આ નગરીમાં આવ્યા બાદ તે કામલા ગણિકામાં આસક્ત બન્યા અને તેના મ્હેલમાં લાખે કાળ રહેવા લાગ્યો. ॥ ૮૭ ॥ જયકુમાર પાસે અખૂટ ધનની આમદાની જોઇને તેમાં લુબ્ધ-લેપી બનેલી અકાએ-કામલતાની ‘· મા ” એ એક વખત કામલતાને કહ્યું કે-હે પુત્રી! આ જયકુમાર કાંઇ વેપાર-રોજગારાદિ કરતા નથી છતાં તેને આટલી મનગમતી ઘેલતની ઉત્પત્તિ—આવા ક્યાંથી ? તે તુ તેને કેઇ ઉપાયે કરીને પૂછી લે, ॥ ૮૮ ॥ સારાસારની જાણ એવી કામલતાએ અક્કાને કહ્યુ કેમ્હે માતા ! કુમારને આવી તુચ્છ વાત પૂછવાનું ાપણને શું પ્રયજન ? જો માંડાને માટે જ કલેશ છે તે માંડાથી જ પ્રયાજન ડાવુ ઘટે! અર્થાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com