________________
( ૩ ). એ પ્રમાણે નાગરાજનાં વચન સાંભળીને ગાડી પણ રાજાને કહેવા લાગ્યું કે–હે રાજન ! જે (પૂજાને બદલે ) નાગમૂર્તિને નમવા માત્રથી આ અનર્થથી છૂટી શકાય છે, તે (પૂજા નથી જ કરવી, તે ધ્યેય સચવાતું હોવાથી) આપણને શું ધાર્યું થતું નથી ? વળી મન વિના માત્ર કાયાથી પ્રણામ કરવામાં (જિનદેવ સિવાય અન્ય દેવને ન નમું, એ ) નિયમને કેઈ હાનિ પહોંચતી નથી. આવા નિયમનાં પાલન કાને અપાલનને વિષે પ્રાણીઓને થતાં પુણ્ય અને પાપમાં મન જ પ્રમાણુ ગણાય છે. ૩૯૭–૩૯૮ વળી વ્રતને વિષે–રાજભિયેગણું, દેવાભિયોગેણું વિગેરે આગાર પણ ( સ્વરૂપ ) કહેલા છે. ભયરૂં પણ કયાંય બારણું વિનાનું હતું નથી: વ્રતના પાલનમાં આવી પડેલી આપત્તિ દૂર કરવા જેવા મહાન કાર્ય માટે વ્રતથી અંશમાત્ર ઊલટી પ્રવૃતિ કરવી પડે તે નવા વરવાળાને આહારના ત્યાગની જેમ મેટા ગુણને
માટે જ થાય છે. આ ૩૯૯ ૪૦૦ છે છતાં ‘નાગમૂ તને મન તેમ અંશમાત્ર કાયાથી નમવામાં વિનાનામવા માત્રથી પણ જે કઈ દેષ મનાયા કરતે વતને દેષ નથી, હેય તે “માંદાને લાંઘણથી આવેલી અને કિંચિત્ દોષ નબળાઈ પાછળથી પચ્ચ ભેજનવડે હોય તો પણ પ્રાય- ફર થાય છે! તેમ” અહે ! પાછળથી શ્ચિત્તથી તે શુદ્ધ થાય લીધેલું પ્રાયશ્ચિત પણ તે દેષને દૂર કરે
છે એમ ગારૂડીને છે! વળી હે રાજન! સાધુનાં મહારાજાને ઉપદેશ, અને વ્રતરૂપ ધર્મમાં પણ ઉત્સર્ગ અને તે બદલ રાજાને અપવાદ બંને કહેલ છે, પછી શ્રાવકના
શુદ્ધધર્મોપદેશ. ધર્મમાં તે અપવાદ હોય જ એમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com