SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ કરવામાં પ્રવર્યા. ર૬ અપરાધ વિગેરેનું નામ જણાવ્યા વિના જ રાજાવડે જે આપણું પણ અવજ્ઞા કરી શકાય છે, તે અહિં આ રાજાના રાજ્યમાં આપણે રહેવું તે ઉચિત નથી. છે ર૭ કારણ કે मा जीवन् यः परावज्ञा-दुःखदग्धोऽपि जीवति । તસ્યાંજ્ઞાનવારસુ, નરો ur: If૨૮ ) અર્થજે જીવ, બીજાની અવજ્ઞાથી થએલા દુ:ખથી દાઝીં ઉડ્યો છતાં પણ જીવે છે તે નજી. માતાને જન્મ વખતે કલેશ કરાવનાર એવા તે જીવને જન્મ જ ન હે. ૨૮ આથી આપણે સ્વેચ્છાએ સારા દેશમાં ચાલ્યા જઈએ. શુભ થવું કે અશુભ થવું એ વાત આપણે આધીન નથી, કર્માધીન છે; એમ જાણવા છતાં પરાધીનતામાં કેણ રહે ? પારકા તેમ કરવાથી દેશાંતર જેવાની આપણી ઈચ્છા પણ પૂરી થાવ. પિતાના પુત્રનું અભિમાનીપણું રાજા પણ જાણે. waો કારણ કે– त्रयः स्थानं न मुश्चन्ति, काकाः कापुरुषा मृगाः ॥ अपमाने त्रयो यान्ति, सिंहाः सत्पुरुषा गजाः ॥३१॥ અર્થ-અપમાન થયે સતે કાગડા, કાયર પુરુષ અને મૃગલાં જે સ્થાન છેડતા નથી, સિહ, સત્પષે અને હાથીઓ એ ત્રણે, સ્થાન છેડીને ચાલ્યા જાય છે. ૧૧ - - વળી નક્કી આ કઈ પ્રપંચ દુબુદ્ધિવાળી રોપણી એકમાન માતા શ્રીમતી લાગે છે, અને આવું ઈ વર્તજ તેનેજ યોગ્ય છે, નહિ કે–પિતાને ગ્ય છે. અર્થાત્ ચિતા. આવું વર્તન કરે નહિ. અથવા તે પિતા શાણું છે છતાં એ તે રાજા - t.: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034900
Book TitleJaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherMotichand Dipchand Shah
Publication Year1950
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy