SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૪) અહિં એ પછી પ્રાણુને દુષ્કર્મથી નીપજેલી અને પૂર્વે કદી નહિ ભેદેલ એવી ગાહ રાગદ્વેષના પરિણામરૂપ કિકેશ-ગા, અને લાંબા કાળની મજબૂતપણે ગંઠાઈ ગએલ ગાંઠની માફક સજજડ] કર્મચન્થિ હોય છે. આ ગ્રન્થી સુધી ભવ્ય જીવે તેમજ અભવ્ય છે પણ તે રીતના યથાપ્રવૃત્તિકરણવડેઅનામે કર્મ ખપાવીને અનંતી વાર આવે છે, અને તે ગ્રન્થી દેશે તે જ કરણના પરિણામમાં વર્તતા. યથાપ્રવૃત્તિકરણ, સતા ત્યાં સંખ્યાત અથવા અસંખ્યાત અપૂર્વકરણ અને કાળ રહે છે. ગ્રંથપ્રદેશે રહેલ તે ભવ્ય અનિવૃત્તિકરણ. અથવા અભવ્ય જીવ શ્રી જિનેશ્વર પ્રભુનાં સમવસરણ આદિની ઋદ્ધિ દેખવાથી “તેવી પરિણામની વિકૃદ્ધિવડે શુભ પ્રકૃતિને ચતુસ્થાનિકાદિ અને અશુભપ્રકૃતિને ધિસ્થાનિકાદિ રસ સ્વાભાવિક રીતે જ બંધાય તે શુભ પરિ. મવિશેષને થથાપ્રવૃત્તિ કહેવાય છે. તે કરણને કાલ અન્તર્મુહૂર્ત છે. એટલે વખત તેવા શુભ અધ્યવસાયે સમયે સમયે અનંતગુણવિશુદ્ધિવાળા હેય છે. જેમ કે-એક કરતાં બીજા સમયે અનંતગુણવિશુદ્ધિ-બીજા સમય કરતાં ત્રીજા સમયે તેથી પણ અનંતગુણવિશુદ્ધિ.” એ પ્રકારની પરિણામવિશુદ્ધિ, વિશાલ સ્થિતિવાળાં તે સાતે ય કર્મોની સ્થિતિને પાપમના અસંખ્યાતમે ભાગ ન્યૂન એવી એક કડાકડી સાગરોપમ પ્રમાણ બનાવી દે છે. અર્થાત “આત્મસત્તામાં રહેલા લાંબી સ્થિતિના કર્મ પ્રદેશને અપવર્તાના સંક્રમવડે લઘુ સ્થિતિના કરે, નવાં કર્મને બંધ પણ અંતઃ કડાકડી સાગરેપમથી વધારેન કરે, પુણ્ય પ્રકૃતિને બંધ ચતુઃસ્થાનિક આદિ તેમજ પાપપ્રકૃતિને બંધ દિસ્થાનિકાદિ કરે, સમય સમયે પલ્યોપમના અસંખ્યય ભાગ છે સ્થિતિબંધ કરે અને ગ્રન્થિદેશની સન્મુખ આવે તે શાપ્રવૃત્તિવરણનું કાર્ય છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034900
Book TitleJaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherMotichand Dipchand Shah
Publication Year1950
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy