SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ( પ૨ ) છે કે–તે દરેક રાજાઓ તે તે કુંવરીને પિતાની પ્રાણેશ્વરી જપિતાને પ્રાણની પણ માલિકીની જ બનાવવા ઈચ્છે છે! ૫ ૨૬ર છે કુંવરીના સાથે મંડપમાં આવેલી દાસીએ કુંવરી સામે સર્વ રાજાઓને એક પછી એક એમ અનુક્રમે વર્ણવી બતાવ્યા, (સર્વ રાજાએ નીતિમાન-ખ્યાતિમા–રાજ્યાદ્ધિમાન અને સ્વરૂપવાન હતા, તે પણ) તે દરેક રાજાઓને “ગંધ વિનાના પુષ્પને ભમરી તજી દે, તેમ” કુંવરીએ એક પછી એક છેડી દીધા! ર૬૩ હવે જાણે “આ સર્વ સ્વરૂપવંત રાજાઓની પંક્તિમાં કુન્જને વર્ણવવાનું છેડી દીધેલ તે રૂપ પંકિતભેદ ન થાવ, એમ વિચારીને હેય તેમ કુંવરીએ કોઈ જ રાજાને વરમાલ ન પહેરાવી તેથી ખેદ કરીને દાસીએ કુંવર રીને આક્ષેપ કરીને-ટેણું મારીને કહ્યું કે-“હવે તે આ કુબડે બાકી છે તેને વર:” ૨૬૪ ૫ “જાણે દાસીના તે કટાક્ષભર્યા વચનને સત્ય કરવા માટે જ હોય તેમ કુલદેવીએ આપેલા સ્વમના આધારે તે કુંવરીએ ખરેખર તે કુબડાના જ કંઠમાં વરમાળ આપી! અને તેમ કર્યું તેમાં આનંદ અનુભવવા લાગી! ૨૬૫ . આ રીતે તે એટલે અત્યંત (અથવા તીર્થ એટલે પિતાને ઉત્કર્ષ નહિ સહન કરી શકવાને લીધે) ઈષ્યને ધારણ કરવા લાગેલા રાજાઓને તે વખતે મુજે કહ્યું કે “હે દુર્ભાગીઓ! તમે મારા ઉપર નકામે ષ કરે છે, તમારા દુર્ભાગ્ય ઉપર દ્વેષ કરે” રદ છે કુન્જનાં એ પ્રમાણે વચને સાંભળતાં જ ક્રોધથી હથિયારે ચા કરેલા કેટલાક ઉચહૂંબલ રાજાએ, “કળ વિનાના હાથીઓની માફક કન્યાનું હરણ કરીને અને મુમડાને હણ ૧ દિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034900
Book TitleJaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherMotichand Dipchand Shah
Publication Year1950
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy