________________
( ૪૫ )
સ
માર૨૪ા ભાઇના સ્નેહની પરીક્ષા કરવાની ઇચ્છાએ અષ્ટાંગનિમિત્તના જાણકાર તરીકેના નિમિત્તીયાના વેષ લઇને સવારમાં ભાઇની પાસે ગયા અને સ્પષ્ટપણે કહેવા લાગ્યો કે-હે રાજન્! જેમ (ધૂમાડાના) અનુમાનથી (અગ્નિરૂપ) અનુમેય જાય, તેમ મારા નિમિત્ત ખળથી તમારા ઘેથી પ્રવાસ થવા, તે દિવ્ય વસ્તુ અને રાજવૈભવની પ્રાપ્તિ એ વિગેરે સખીના હું જણું છું. ૫૨૨૫–૨૨૬૫ એ ઉપરાંત જયકુસારે પ્રવાસમાં બે ભાઇઓ વચ્ચે જે જે બાબતમાં જે જે સકેતા થયેલા તે તથા જે જે આશ્રયસ્થાના બનેલાં તે કહી આપવાથી વિજયકુમાર ચમત્કાર પામ્યા થકે ભાઈના વિયોગ યાદ આવવાથી અશ્રુભરી આંખે એસ્થેા. ૨૨ણા હૈ નૈમિત્તિક ! “મારા ભાઇ કયાં છે ? કેવી રીતે રહે છે ? અને મને કયારે મળશે ?” નિમિત્તિસ્ત્રાએ કહ્યું “હે રાજન્ ! તમારા ભાઇ દેવની માફ્ક સ્વેચ્છાએ વિચરે છે અને અત્યંત સુખી છે. ૨૨૮૫ સૂર્યથી વધવાની ઇચ્છાએ સૂર્યથી દૂર દૂર વિચરતા ચંદ્રની જેમ તમારાથી દૂર દૂર વિચરતા તે તમારા માટાભાઇ જયકુમાર સાથે અહિં તમારી જલદી મેળાપ કેવી
''
માટાભાઇ રીતે થાય ? ૫૨૨૯ા અથવા એ રીતે જયકુમારે નાના- તમારા ભાઈના મેળાપ જે અહિં થવા ભાઈના સ્નેહની સંભવિત નથી, તે પણ વિદ્યાના ઉદ્યમથી કરેલી પરીક્ષા ! હમણાં પણ સંભવિત અને ! કારણ કે– કની જેમ દિવ્ય શક્તિઓને કાઇપણ વસ્તુ અગ્રાહ્ય-અસાધ્ય નથી જ. ાર૩૦ના પરંતુ એક વાત છે કે–તમારે મોટા ભાઇને મળવું એ ઉચિત જ નથી ! કારણ કે— તમારા માટેા ભાઈ નાના ભાઈની આટલી બધી ઋદ્ધિ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com