Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
menninneneneneneruneninnene, 3 શ્રી શ્રાદ્ધપ્રતિકમણુસૂત્ર યાને વંદિતસૂત્રને અનુવાદ. 3
અનુવાદક-પૂ. મુનિરાજ શ્રી હંસસાગરજી મહારાજ રે
નં.૫૫૫ના ઊંચા સ્લેઝ ટકાઉ અને સફેદ કાગળ ઉપર શ્રી અર્થદીપિકા ટીકાના આધારે (અને અનેક હસ્તલિખિત પ્રતેના શુદ્ધ પાઠે હૈ મેળવીને) તલસ્પર્શી થયેલું ત્રીવંદિતૃસત્રનું ભાષાંતર પૂર ઝડપે છપાઈ રહ્યું છે. આગળ છપાયેલા અનુવાદોમાંની સેંકડે અને હજારે અલનાઓ સુધારીને આ શુદ્ધ અનુવાદ તૈયાર થઈ રહેલ છે. વિશેષાર્થ
સ્પષ્ટીકરણ-ફૂટનેટ વિ. સહિત તલસ્પર્શી અનુવાદ કરતાં આ ગ્રંથ ઘણા ખર્ચે તૈયાર થઈ રહેલ છે. આમ છતાં દાતાઓની નેંધપાત્ર સહાર
યના ગે શ્રાવકને નિત્ય ઉપયોગી એવા આ અનુપમ અને દળદાર ગ્રંથ. ર રત્નની કિંમત માત્ર રૂ ૮-૦-૦ રાખવામાં આવેલ છે. ગ્રંથ દેઢ ઈ
રતલી પૂડાનાં પાકી છીંટનાં આકર્ષક બાઈડીંગમાં ક્રાઉન ૮ પેજી લગભગ ડ ૫૦૦ પૃષ્ઠમાં છપાઈને એક વર્ષમાં બહાર પડશે. આજથી જ આપની!
કાપી નીચેના સ્થળે નોંધાનો અને ગ્રંથ વસાવી સંતોષ પામે. નકલે કે, ? મર્યાદિત હોવાથી વખતસર ગ્રાહક થએલ ભાગ્યવાનને જ મળે તેમ છે ? શ્રી સુધાકર...૨..ત્ન...
મંજૂ...ષા. આ પુસ્તકરત્નમાં પૂ. મુનિરાજ શ્રી હંસસાગરજી મહારાજ વિરચિત અપૂર્વ ચૈત્યવંદન ચોવિશી તથા નૂતન રાગરાગણી યુક્ત ભાવવાહી સ્તવન
વિશી તદુપરાંત ગÉલીઓ-સંગીત-દૂહાઓ સંસ્કૃત ગુજરાતી ચૈત્યવંદને-સ્તુતિઓ-સ્તોત્રો-મત્રો-સૂતક-ગ્રહણ અસક્ઝાય વિચાર– ૧૮૦૦૦ શીલાંગના રથ-ચરણસિત્તરી-કરણસિત્તરી-જિનભવનની ૮૪ ૧ આશાતના-ગોચરીના ૪૨ દે–પ્રભુની ૩૫ ગુણ યુક્ત વાણી-પ્રભુના ? ૩૪ અતિશય ગુરુની ૩૩ આશાતના ૨૫ ક્રિયાઓ વિ૦ તથા અક્ષયનિધિ, વાસસ્થાનક, ચૌદપૂર્વ વિ૦ અનેક તપને વિધિ પચ્ચખાણને . છે કેઠે–પ્રભુનાં પાંચે કલ્યાણકને કંઠે વિ૦ મળીને સેંકડે વસ્તુઓને સંગ્રહ કરવામાં આવેલ છે. છતાં ૯ ફેર્મનાં કિં ૦-૧૦-૦ આના. લખે –શા. મોતીચં દીપચંદ. મું ઠળીઆ
છ ભાવનગર વાયા તલાજ (સૌરાષ્ટ્ર)
nuriામાયા
Innnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnniામ
nitin
શ્રી અરૂણોદય પ્રેસ-ભાવનગર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com