Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( હ૮ ) બોલે કે-“દુ:ખે કરીને સહન થઈ શકે તેવું આ દુ:ખ છ માસ છે કે છ યુગ છે, પરંતુ તેને ધર્મના ઈરાદે સહન કરતાં ગુણને માટે જ થશે. ધર્મની ખંડનામાં તે અનંતા પણ નવા નવા ભ કરવા પડે અને તેથી દુ:ખને અંત જ આવે નહિ ! વળી વ્રતની ખંડનામાં ગુણ તે કાંઈ પણ નથી તેમજ દુ:ખ તે પૂર્વકૃત પાપથી થાય છે, પાપના ક્ષયથી ક્ષય પામે છે અને પાપને ક્ષય સુકૃતથી–ધર્મથી થાય છે, માટે ધર્મમાં કેણ સુદી બે બને ?” મે ૪૩૭ થી ૪૦ છે એ
પ્રમાણે વિજયરાજાએ ગારૂડીને ગમે દેવકત તે ઘર ઉપ- તેવા દુ:ખમાં ધર્મને તે અલ્પ પણ સર્ગોમાં પણ રાજા બાધ નહિ જ લગાડવાને” સ્પષ્ટ અચળ રહે તે પ્રગ- ઉત્તર આપે તે તીર્થકરને દાન ટેલાં પાંચ દિવ્ય ! આપનારને પાંચ દિવ્ય પ્રકટ થાય
તેમ “વસ્ત્રની વૃષ્ટિ, પુષ્પ વૃષ્ટિ, વસુધા (ધનવૃષ્ટિ), દુંદુભીને નાદ અને અહે સત્વ! અહે સત્વએવી આકાશે દેવની વાણી” એ પ્રમાણે પાંચ દિવ્યે પ્રગટ થયાં ! અહો ! ધમીપણાને મહિમા કહે છે? છે કજ૧-૪૪ર છે રાજા પણ તત્કાલ સર્વાગે સ્વસ્થ થયા થકા
પાતાની સામે પોતાની પ્રતિ) સ્વરબ્રિયા (શ્વાશ : =ારણ, ર શ્રી તથા ) પિતાપણના રાગની શોભાવડે સૂર્ય જેવી કાંતિવાળા દેવને જુએ છે ! અને તે જ વખતે પિતાની પ્રિયાઓ અને પુત્ર સ્વસ્થ થયા હોવાને લીધે રાજ્યપ્રાપ્તિની જેમ આમજનોએ રાજાને તે વધાર ણી આપી ! ખરેખર શુભમાં શુભને જ વેગ હોય. જ૩-૪૪ હવે દેવે આ પ્રમાણે કહ્યું –“હે નરદેવ ! દીર્ઘકાળ જયવંત રહો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com