Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 84
________________ ( ૭ ) કદાગ્રહથી ગ્રહણ થયેલ હૃદયવાળે તું મને પૂજતે નથી ? હજુપણ સવારે ઊઠીને તું જાતે પૂજા કરી જે નહિ કરે તે તારી સ્ત્રી અને તારા પુત્ર સહિત તને યમરાજને મહેમાન બનાવીશ.” ૩૮૦-૩૮૧ છે એ ત્રણેય રાણી તથા પ્રમાણે નાગે રાજાને સ્વપમાં સાક્ષાત્ ત્રણેય કુમારને કહે તેમ કહ્યું, છતાં પણ સમ્યકત્વની સપનું કરડવું અને હાનિના ભયથી રાજાએ પ્રભાતે નાગરાજા આદિ સમસ્ત મૂર્તિની પૂજા ન કરી ! એટલે પ્રજામાં ફેલાયેલ શક (વર્ણમાં કાલ (કાળા) અને આયુ પ્રસંગે ગારૂડીનું ધ્યને અંત આણવામાં પણ કાલઆગમન થતાં ફેલા- યમરાજ એમ) બન્ને પ્રકારે કાલ ચેલનિરર્થક ખુશાલી. એવે તે ભયંકર સર્ષ રાજાના પુત્રને ડ, અને તે દંશથી રાજપુત્ર અત્યંત જલદી મૂછ પામે છે ૩૮૨–૩૮૩ u તે પણ રાજા પિતાના ચિત્તને વિષે (ધર્મમાં ) નિશ્ચલ રહે સંતે તે સર્પ, રાજાની પટ્ટાણીને પણ ડસવાથી પટ્ટદેવી પણ રાજપુત્રની દશાને પામી. એ પ્રમાણે બે બીજા પુત્ર અને બે બીજી દેવીઓને તે નાગ ડયે અને તેથી તે બીજા ચારે જણ પણ તત્કાલ મૂછો પામ્યા. આમ છતાં પણ રાજાનું મન સમ્યકત્વથી જરા પણ લેભ પામ્યું નહિ લેશમાત્ર પણ ચલાયમાન થયું નહિ ! છે ૩૮૪-૩૮૫ તે ઉપદ્રવમાં મંત્ર, તંત્ર અને ઔષધિઓના સમૂહ નિષ્ફલ જવાથી રાજા આદિ સર્વ જલેક ઘણું શેકપૂર્વક અત્યંત પીડાઈ રહેલ છે, અને પ્રધાન પુરુષે શું કરવું ?” એમ દિગમ અને વિચારમાં પડી ગએલ છે, તેવા સંજોગમાં કર્મShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118