Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 81
________________ ( ૬૮ ) કલાકાર-અવધૂતે કહ્યું-“હે રાજન! તમારા જેવાને પણ અહે કે દષ્ટિરાગ છે? કે-તે સાધુઓમાં દુષ્ટ આચાર દીઠા હોવા છતાં પણ સ્ત્રીઓને વિષે જેમ કામી પુરુષ ગ રાખે તેમ તમે રાગ રાખો છે? ૩૬૧ દષ્ટિરાગમાં ધર્મ નથી કિન્તુ તત્વના નિર્ણયમાં ધર્મ છે.” રાજાએ કહ્યું-“મેં કહ્યું તે મારું વચન નથી, પરંતુ) સર્વાએ કહેલું વચન છે અને તે નિર્ણયવાળું જ છે, એમાં શંકા નથી. વળી સર્વજ્ઞ ભગવંતે કહેલી ગુતા જૈન સાધુઓને જ હોય છે. તેવી જૈન સાધુઓની. ગુસ્તાને મિથ્યા કરતે હકલાવાન ! તું મિથ્યાષ્ટિ છે: વાત કરવાને લાયક નથી.” છે ૩દર-૩૬૩. નૃપતિની તે યુતિવડે જેનો આરંભ નિષ્ફળ થયે છે, એ તે કપટની ભૂમિ સરખે કલાવાન-અવધૂત, વિલ બનીને ક્યાંઈ પણ ચાલ્યા ગયે. ફરી રાજાએ પણ તેની ત મિથ્યાષ્ટિ હોવાના કારણે શેધ ન કરાવી. . ૩૬૪ એકદા તે નગરમાં તે રાજા, પ્રધાન, નગરશેઠ વિગેરે મુખ્યજનને કઈ દિવ્ય પુરુષ સ્વમામાં આવીને આ પ્રમાણે કહ્યું કે-“અહો! પ્રાસંહારની કીડા વખતે વિજય રાજાને યમરાજની જે આકૃતિ હોય તેવી આકૃતિચલિત કરવા સારુ વાળા અને કઈ અતિ ભયંકર ઉપદ્રવ દેવે કરેલ સર્પોને થવાને છે અને વ્યાધિને પ્રતિકાર જેમ ભયંકર ઉપદ્રવો. ઔષધ છે, તેમ તે ઉપદ્રવને પ્રતિકાર - આ એક જ છે કે-આ નગરના નાગત્યને વિષે રહેલી દેદીપ્યમાન એવા ફણિધર સર્પની મૂર્તિનું આદરથી પૂજન કરવું.” ૩૬૫-૩૬૬-૩૬૭ ા પ્રભાતે રાજસભામાં એક નિમિત્તિઓએ પણ આવીને તે સ્વમપુરુષની જેમ કહ્યું ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118