Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૬ ) કુળમાં ઉત્પન્ન થએલી ભાનુની સ્ત્રીઓ વચ્ચે વચ્ચે કુળને મદ કર્યો. કેમ? તે કહે છે કે સ્ત્રીઓને અને હાથીઓને મદ રાય છે. જે ૩૧૦ છે ત્યાંથી આયુષ્ય પૂર્ણ કર ને તે છએ જણ
પહેલા સૌધર્મ નામના દેવકને વિષે ભાન અને ભામ, વિમાનવાસી દેવ (અને દેઓ) થયાં. તે તમે આ ભવે ત્યાંથી ચ્યવીને તે ભાનુ અને ભામના જય અને વિજય; તે બંને આત્માઓ અનુક્રમે તમે જય અને તે ભાનુ અને અને વિજય થયા અને તે ત્રણ ત્રણ ભામની બે સ્ત્રીઓ સ્ત્રીઓ આ તમારી ત્રણ ત્રણ પ્રિયાઓ
અને તેની ચાર થઈ! ૩૧૧ દેવ, ગુરુ અને ધર્મરૂપ સાખીઓ તે આ ભવે તવત્રયીની આરાધનાથી તમને આ તમે જય અને રાજ્યમંત્ર, મણિ અને મહૌષધિ જેવી વિજયની ૩-૩ ત્રણ દિવ્ય વસ્તુઓ, ત્રણ ત્રણ અવી સીએ. ઉત્તમ પ્રિયાએ અને ત્રણ ખંડનું રાજ્ય
વિગેરે પ્રાપ્ત થયું. ૩૧૨ (ભાનુને દેવ, ગુરુ અને ધર્મએ) ત્રણેય તત્વને વિષે એકેક્વાર એકેક શંકા થએલ તે ત્રણ શંકાથી તેના જીવ. આ જ્યકુમારને તે શુ દિવ્ય વસ્તુઓનું ચાલ્યું જવું, રાજા સસરા આદિમાં વેશ્યા. ગામીપણું છતું થઈ જવાને યોગે લાજ ખેવી, (તેથી તે સસરા રાજાને મુખ બતાવી શકવું મુશ્કેલ બની જવાથી સસરાનું નગર તજીને અરણ્યમાં જવું,) વિગેરે બનવા પામ્યું ! અને જયકુમારની પહેલી પ્રિયા કામલતા (કે જે મણિટા હતા) ને પૂર્વભવમાં કરેલ કુલના મેગે નીચકુ. (ગણિકાપણું) વિગેરે પ્રાપ્ત થયું. ૧૩ એ પ્રમાણે કેવી પિતાએ કહેલ પૂર્વભવના સર્વ વૃત્તાંતને સાંભળીને અનિધર્મને ઈચ્છતા એવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com