Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 75
________________ તે છએ જણે જતિ મરણજ્ઞાન પામને અને દઢ આત્મપણું ધારણ કરીને કેવલી ભગવંત પાસેથી હર્ષપૂર્વક શ્રાવકધર્મ, - દેશવિરતિધર્મ સ્વીકાર્યો. ૩૧૪ | બાદ વિજયરાજાએસમ્યકત્વાદિ ધર્મને સર્વત્ર પ્રવર્તાવવા વડે શ્રી અહિંત પ્રભુના ધર્મને એકછત્રી બનાવ્યું. ધમી રાજાની આજ્ઞાથી શું ન બને? છે ૩૧૫ આ વિજયરાજને ચાર સહણુ-શ્રદ્ધા આદિ સમ્યકત્વના ૬૭ ભેદે કરીને એવી તો દર્શનશુદ્ધિ થઈ કે–તે વિષમ પ્રસંગે પણ સ્કૂલના ન જ પાપે ! એ ૩૧૬ મે અનેક પ્રતિમા એની પૂજા, જિનમંદિર, વીર્થયાત્રાઓ અને શ્રી સંઘની ભક્તિ કરવાવડે તથા સત્તા-ઉદય આદિ સર્વ પ્રકારનાં મિથ્યાત્વને હણ નાખવાવડે કરીને વિરાજાએ સમ્યકત્વને દીપાવ્યું. છે ૩૧૭છે તે રાજાની વિજયા આદિ ત્રણ રાણુંઓને તે કમે વિજ્યાને નંદન, વૈજયન્તીને આનંદ વિજય રાજાને સમ્ય- અને જયન્તીને સુંદર નામે ત્રણ કત્વથી ચલિત કરવા પુત્રો થયા. ૩૧૮ છે એકદા પૂર્વ મહાઆવેલ મિથ્યાદષ્ટિ વિદેહમાં સૌધર્મ ઈન્ડે, શ્રી અરિહંત દેવનાં ઘર ઉપસર્ગો. ભગવંતને પૂછયું કે-હે પ્રભે. વર્તમાન કાળે ભરતક્ષેત્રમાં અહંદુ ભગવંતના ધાં બુદ્ધિ એ કોઈપણ ગ્રસ્થ છે? છે કેસમુદ્રમાં મીઠું છે કે નહિ?” એવા પ્રશ્નની જેમ અહિં તે પ્રશ્ન જ શું હોય ? પણ ભરતક્ષેત્રને વિષે મારે સંબંધ હોવાથી તે સંબંધને આશ્રયીને મારો આ પ્રશ્ન છે. એ ૩૧–૩૨૦ ભગવંત બોલ્યા-“હે ઇન્દ્ર! વર્તમાનકાળે વિજયપુર નગરને વિષે વિજયરાજા, સમ્યકત્વરૂપ આત્મધર્મમાં વાની માફક - દહ છે. એ રાજાને. સમ્યકત્વગુણથી મેરુપર્વતની જેમ દેવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118