Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૪ )
અતર કોણ જાણે છે કે કેવી સ્થિતિવાળુ છે ? ’ ૫૩૩૦૫ રાજાએ કહ્યું હા ! ખેદની વાત છે કે હે ભાગ્યશાળી ! તુ આવુ વિપરીત કેમ ખાલે છે ? અરિહંત પ્રભુનાં વચનાની જેમ અર્હિંત ભગવંતના મુનિએના પણ આચાર અને અંતરમાં કઢિપણ વિસંવાદ હાતા નથી. ' । ૩૩૧ ૫ અવધૂતે કહ્યુ - · જૈન સાધુઓમાં આચારાથી વિપરીત અંતર ન હોય, એમ હું પણ પહેલાં જાણતા હતા; પરંતુ અંતર વિપરીત દેખવાથી હાલ મારી પણ તે માન્યતાથી હવે આમ વિપરીત કહું છું. ॥ ૩૩૨॥ અથવા તે તીક્ષ્ણમુદ્ધિવાળા આપ પોતે જ તેની પરીક્ષા કરે: તિજનાના અને તેમાં પણ વિશેષે કરીને અરિહંતના મુનિઓના અપવાદ તો કાણુ દુર્બુદ્ધિ બાલે ?” ૫.૩૩૩ ૫ રાજાએ કહ્યુ –‘જેએના ગુણ સુનિીત છે, તેની પરીક્ષા શી ? અથવા જો તને તેમાં પણ સંશય છે, તે કાઇ અવસરે પરીક્ષા પણ હા: ૫ ૩૩૪ ૫
એકદા ગચ્છપરિવારે શે!ભતા કેઈ શ્રેષ્ટતર ગુરુમહારાજ ત્યાં પધાર્યા. રાજા વિગેરેએ તે ગુરુમહારાજની પૂજા—સેવાથી અનુષ્યજન્મનું ફૂલ પૂરેપૂરું’ઉડાવ્યું. ॥ ૩૩૫ ૫ મુનિના ગુણાનુ વણું ન કરતા રાજાને અવધૂતે કહ્યુ – અવધતવેષે આવેલા મુનિડી પ્રશંસા પણ રત્નોની જેમ તે દેવે, વિજયરાજાને પરીક્ષા કરીને જ કરવી ઉચિત છે, દેવમાયથી બતાવેલા ૫ ૩૩૬.૫ અને આ દરેકની તે પરીક્ષા
જૈન સાધુઓમાં અત્રે છૂપાવેશથી સ્પષ્ટ થઇ શકે; તેથી કુસચા તેવા પ્રકારની પરીક્ષણ નિધિમાં તમે જવી ચત્ન કરે; અને તેમ પરીક્ષા કરીને પછી તમને જે અગ્ય લાગે તે કા' (અર્થાત ગુણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com