Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૬૦ ) માફક એક સમ્યગદર્શન માત્રથી તીર્થકરલફપી પણ દૂર નથી; એવા તે સમ્યકત્વરત્ન વિના કોડપૂર્વ વર્ષો સુધી કરેલી અતિ ઉગ્ર તપશ્ચર્યાથી પણ ફક્ત પાંચમા દેવલેક સુધી જ જઈ શકાય છે.” એ પ્રમાણે તે મુનિરાજને ઉપદેશ સાંભળીને ભાનુ અને
ભામ આદિ દરેક જન પ્રતિબંધ પામ્યા, જનુ-ભામ અને પાડે તથા કૂતરી તે અનશન તે એની એ સ્ત્રી કરીને સત્વર દેવવેકે ગયા ! a ૩૦૫ અને તે સ્ત્રીઓની દેવકથી તે બંને દેએ આવીને પિતે ચાર સખીઓને કલા અનશનના પ્રભાવે પિતાને પ્રાપ્ત સમ્યકત્વની થયેલ દિવ્યત્રદ્ધિ પિતાના તે ભાન અને
પ્રાપ્ત અને ભામ નામના પુત્રને દેખાડવાથી તેઓને કેઈને કવચિત્ દેવ, ગુરુ અને ધર્મરૂપી તત્ત્વત્રથીના લાગેલ અતિચાર. આરાધનામાં એકાગ્રતા . થવા પામી.
છે ૩૦૬ છે (આમ છતાં) વિવિધ પ્રકાwાં દુન્યવી સુખની લાલસામાં દેશવિરતિ આદિ ધર્મના કિયા કરવામાં તેઓ આળસુ રહ્યા, તેથી શ્રી કૃમહારાજની જેમ તે બંને ભાઈઓને સમસ્ત જગતને-આખાયે ભવચકને જીતવા સમર્થ એક સુદર્શન-શાયિક સમું સમ્યકત્વ થયું. ૩૦૭ માં
એનાં વચનથી તે બે ભાઈઓની બે સ્ત્રીઓ તથા એક્ટ સ્ત્રીની બબ્બે સખીઓ મળીને ૬ સ્ત્રીઓ પણ સમ્યકત્વરિત્ન પામી! સત્સંગતિના પJ કે ગુણ? ૩૦૮ કે અન્ય દર્શનનાં વચનથી “ઉજ ડાઘની જેમ ભાનુને દેવાદિ ત્રણેય તને વિષે તત્ર દીઠ એકેક શંકા ઉપજી. તે શંકા સંપા. ગામનિંદા વિગેરે પણ ભૂલાયું ! છે ૩૦૯ છે આ બાજુ મેટા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com