Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 71
________________ ( ૧૮ ) (ત્રીજાને જ) પિતાના પુત્ર નયધીરને અને પિતે “વાસુદેવની પાસે મટાભાઈ બળદેવ રહે તેમ કાયમને માટે નાનાભાઈ વિજયકુમારની પાસે જ રહેવાનું રાખ્યું. ઇરલ વિજ્યકુમારને દિગવિજય. એમ થતાં વિજયકુમાર “પિતાનાં રાજ્યના જયવાળા જાને મટાભાઈ જયવાળે; એમ બે પ્રકારે જયવંત બન્યું! આથી દિવિજય કરતાં વિજયકુમારે “યેગી, મન, વચન અને કાયાના ત્રણ વેગને સાધે, તેમ પૃથ્વીના ત્રણ ખંડ સાધ્યા ! ર૯રા ત્યારબાદ વિજયકુમાર પિતાના નામથી વિજયપુર તરીકે ખ્યાતિમાં વેલા કામપુરનગરે આવ્યા, અને ત્યાં તેણે વાસુદેવની માફક ત્રણ ખંડના રાજાઓની સેવા ઝીલતા રહીને ઘણુ કાળ સુધી રાજ્ય કર્યું. કેરલા એ પ્રમાણે દરેક ઉદાત્ત ચરિત્રેવડે જે વિજયકુમાર, યુધિષ્ઠિર છે, ભીમસેન છે અને અર્જુન છે ! તે પણ આશ્ચર્યની વાત છે કે-ત્રણેયને જેમ વાસુદેવ કૃષ્ણમાં પ્રીતિ હતી તેમ આ વિજયકુમારને ક્યારેય પણ કૃષ્ણમાં પ્રીતિ ન થઈ ! (અર્થાત તેને એક શ્રી જિનેશ્વર દેવાં જ પ્રીતિ હતી.) ર૯૪ો એક વખતે જિનકલ્પી | મુનિની જેમ એકલા વિહાર કરતા કામપુરે પધારેલા વિજયકુમારના પિતા તે કામપુરનગરે પિતા નિ ધર્મ- પધાર્યા અને ત્યાં તે પિતા મુનિશ્રી રાજર્ષિને કેવલજ્ઞાન ધર્મરાજર્ષિ કેવલજ્ઞાન થયું! એટલે અને જય વિજયના તેજથડે સૂર્ય શેભે તેમ તે મહામુનિ પુભવ પ્રકારન, કેવલ લક્ષ્મીથી શેભવા લાગ્યા.રહ્યા . (ા પ્રમદદથી સમાચાર જાણીને) १ धर्म सनुर्भीमसेनः x Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118