Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( પ૭ ) દુ:ખી થવાને લીધે સે વર્ષને વિગ તે મને સે ક૯૫ જે થયે, ૨૮૭ | વિગેરે દિલ-દર્દ જણવ્યા બાદ રાજાએ, પિતાને સજદેવીએ જે સ્વમ આપેલ છે તથા કુમારની અપરમાતા શ્રીમતીએ પણ તે સ્વમ મુજબ જ પિતાને સ્વમ આવ્યું હોવાની જણવેલી વાત વિગેરે વૃત્તાંત
જેમ બને તેમ જણાવીને પુત્રનું જયકુમારને મનુષ્યપણુમાં શ્રેષ્ઠ દેવપણું માનવા લાગે! પિતાના રાજ્યની ૨૮૮ ત્યારબાદ મેહાભાઈએ નાના
પ્રાપ્તિ અને ભાઈનાં અને નાનાભાઈએ મોટાભાઈનાં પિતાનું ચારિત્ર ચરિત્ર કહી બતાવવાથી અત્યંત વિસ્મય ગ્રહણ પામેલા પિતાએ બંને પુત્રને મેટા
મહોત્સવ પૂર્વક નગરપ્રવેશ કરાવીને રાજ્ય આપવા માટે કહ્યું ૨૮લા એટલે વિનયી એવા વિજ્યકુમારે (પિતાના વડીલભાઈને જ પિતાનું રાજ્ય ગ્યા છે, એમ ધારીને) જયકુમારને રાજ્ય આપવાનું કહેવાથી રાજ્યને ભાર જયકુમારને સંપીને (એAી આનંદની પળે પણ આશ્ચર્ય છે કે–રાણી સહિત રાજાએ મુક્તિ અર્થે તીવ્ર એવા વ્રતભારને ધારણ કર્યો ! દીક્ષા સ્વીકારી. પાર૯ (નાનાભાઈનાં તે વર્તનથી પિતાનું રાજ્ય પિતે સ્વીકારે તેમાં નાનો ભાઈ વિજ્યકુમાર પિતાના રાજ્યથી વંચિત રહે છે તે ઠીક નહિ લાગવાથી) મહાન આશયવાળા જયકુમારે મટાભાઈએ) તે રાજ્યતે. ભાર
૧-લૌકિકમાં ૩૦૦૦ વર્ષનું એક યુગ, અને એવા ચાર યુગનું એટલે કે ૧૨૦૦૦ વર્ષનું દેવેનું એક યુગ કહે છે. દેવેનાં તેવાં ૫૦૦ યુગને એક કલ્પ કહેવાય છે. જુ-અભિધાનચિંતામણિ, દ્વિતીયકાંડ, લેક હ૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com