Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 67
________________ ( ૫૪ ) છે; કારણ કે-ઉત્કૃષ્ટ ગુણવાળી કન્યા ઉત્કૃષ્ટ વને જ આપવી ગ્ય કહેલ છે. તેમને ત્યાં આ વિમાન દ્વારા લાવવા સારુ પિતાને માન્ય એવા આ મને ખેચરને તે વિદ્યાધરે અહિં એક છે; માટે કૃપા કરીને મારી આ પ્રાર્થના જલદી સફળ કરે. ર૭૧-૭૨–૨૭૩ વળી તે સાથે જ “જાણે પિતાના માગણીને સફલ કરવામાં પિતાને કેઈ સહાયક પ્રાપ્ત થયે હોય તેમ ઉત્તરશ્રેણીના વિદ્યાધરેન્દ્રના કેઈ બીજા પુરુષે પણ ત્યાં આવીને એ જ રીતે વૈતાઢયની ઉત્તરશ્રેણીના અધિપતિ વિદ્યાધરની કન્યાના વિવાહ માટે વિજયને મંત્ર આપ્યું ! : કે રજ છે “એક પ્રહણને એક સાથે બે ઘર જમવાનું આમંત્રણ આવે તેમ અહે! આશ્ચર્યની વાત છે કે–આ. વિજયકુમાર બે મંડપમાં એક સાથે બે વિદ્યાધરેન્દ્રની કન્યાના વિવાહનું આમંત્રણ આવ્યું ! અથવા તે પૂર્વનાં પુણ્યથી પ્રાપ્ત એવી ચતુરાઈ અને ઠકુરાઈના ઉદય વખતે શું શુભ ન બને? A ર૭૫ “ આ વિદ્યાધરખેચથી મારી મુજપણાની કૃત્રિમતા અને મારું મૂળસ્વરૂપ છૂપું રહ્યું નથી. અર્થાત તે પુરુથી તે હું સત્ય સ્વરૂપે ઓળખાઈ જ ગયો છું” એમ જાણુને પિતાનું કુજરૂપ તજી દેવાપૂર્વક મૂળરૂપે પ્રગટ થએવ તે વિજ્યકુમાર રામચંદ્રજી સીતાને પરણે તેમ પ્રીતિવડે કરીને ત્યાં પહેલાં તે તે સ્વયંવર્કન્યા વિદ્યાને પર. ૨૭૬ u ત્યાર બાદ (આમંત્રણ મુજબ) અનુક્રમે “રતિ અને પ્રીતિને કામદેવ પરણે તેમ” તે બે વિદ્યારશ્રેણિના સ્વામિની વૈજયની અને જયન્તી નામની બે કન્યાઓને પાઠ પરણ્ય ! . ૨૭૭ ત્યવાજ — — — — — — -: * - - --- --- - --- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118