Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૫૩ ) વાને માટે જલદી દેડ્યા. ૫ ૨૬૭ સિંહની માફક અપરાભવિત પસકમવાળા આ કુત્તે પણ ત્રણ લેકને ત્રાસ પમાડે તેવું કાંઈક પરાક્રમ દેખાડવા વડે તે સર્વ રાજાઓને શીધ્રપણે ત્રાસ અસ પમાડી દીધા! . ૨૬૮ કુમારનું આવું અદ્ભુત પરાક્રમ જોઈને-કન્યા, પોતાની કાર્યસિદ્ધિમાંરાજ, જમાઇ પરાક્રમી હોવા છતાં મુજ હવાની ચિતામાં–વરવા આવેલા અન્ય રાજાઓ, કુબડે આવા કન્યા લઈ જાય? એ ઈષ્યમાં-તે ઈર્ષ્યાથી કુમારને હણવા જનારાઓ, માર ખાઇને ઉપરથી કુમારને ખેપ વહેરી બેઠા તેના વયમાં અને બધા ૨ જાને છોડીને કન્યાએ કુજને જ વરવું તેમજ મુજે પણ એકલા હાથે સમસ્ત નૃપતિએને પરજીવિત કરવા એ વિગેરે રોમાંચક બનાવે જોનારા લેકે, આ માં અગ્ન બની ગયા છે, તેવા સંજોગોમાં ત્યાં સ્વર્ગના વિમાનની દ્ધિને તિરસ્કારે તવું રૂદ્ધિવાળું અને અત્યંત કાંતિવાળું એક વિમાન રાખ્યું ! તે વિનમાંથી
કઈ એક પુરુષે ઉતરીને બંદીજન જેમ તે સ્વયંવર મંડપમાં વિરૂદાવલી બેલે, તે માટે સ્વરે વિજયકુમારને બીજી સ્વયંવર મંડપમાં બે કે-નાર૬૯પણ બે વિદ્યાધરોની ૨૭૦ હે વિજયરાજ! તમે ક્યવંતા કન્યાને પરણવશ વ: પતિએન વિષે શિરામણી વિધાધરનું એવા હે બુદ્ધિમાન રાજન ! વિદ્વઆમંત્રણ! જ્ઞાન ભંડાર એ વૈતાઢયની દક્ષિણ
શ્રેણિને અધિપતિ વિવાર, પ્રશસ્તિજેવીનાં વચનથી પિતાની કન્યાના વિવાહને માટે અને બે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com