Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૧૭ ) માંચી ઉછળીને દિશાઓમાં અફળાએલા જય જયકાર શબ્દમાંથી પડઘા રૂપે સામે અફળાયેલા શબ્દો વડે તે વખતે તે પાંચે ય વર્ણના શબ્દનું અદ્વૈતપણું બની ગયું–તે દરેકના શબ્દોનું કોઈ ન સમજાય તેવું એક શબ્દપણું બની ગયું! . ૭૩–૭૪ આ પ્રમાણે એક બાજુથી વિજયકુમાર કામપુર રાજ્યની પ્રજાને
( માન્ય રાજા થયે, અને બીજી બાજુથી દેવીએ વિજય- [પ્રજાજનની તે જયઘેષણું પછી આકાકુમારની સામન્ત શમાં રાજ્યની અધિષ્ઠાતા દેવીએ શેષણ
રાજાઓ પર કરી કે-“મેં જેને રાજ્ય આપ્યું છે, સ્થાપેલી આણ. તે ગુણાએ કરીને અતિશયવંત એવા
- ક્ષત્રિયકુમાર રાજાને જે કઈ દુમદી-ગર્વિષ્ટ રાજા નહિ અને તેને હું નિગ્રહ કરીશ.”] રાજ્યદેવીની આ ભયપ્રદ ઘોષણાથી ભયભીત થઈને ચારે બાજુથી જ તાક વિજયકુમારની સેવામાં જલદી હાજર થઈ ગએલા સર્વે સામત
જાઓએ “દેવે, કેન્દ્રને જેમ વગર આનાકનીએ પિતાના સ્વામી તરીકે સ્વીકારે તેમ? શ્રી વિજયકુમારને પિતાના સ્વામી તરીકે સ્વીકર્યો ! | ૭૫-૭૬ u આ પદ્ધ પિતાની
પીછાણ પ્રકટ કરતા રાજાધિરાજ શ્રી વિજયકુમારને વિજયકુમારે, પ્રધાને વિગેરેને કહ્યું જે
મહા ભાઇને આટલામાં કઈ સ્થળે મારા ભાઈ રાજ્ય આપવાને છે, તેમને બરાપર શેાધીને અહિં લાવે, આગ્રહ! અને સમસ્ત ગુણોવડે કરીને રાજ્યને
ચગ્ય એવા તે મારા મોટા ભાઈને રાજ્ય આપે મેટા ભાઈ યે સતે નાના ભાઈ એવા માસથી રાજ્યને સ્વીકાર કેમ થાય? પ ૭૭-૭૮ ઇ મેટા ભાઈ પ્રત્યે શ્રી વિજય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com