Book Title: Jaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________
( ૨૩ )
*
દ્વારા જયકુમારના તિરસ્કાર કરાવ્યો ! ખરેખર ! વેશ્યાને વશ પડેલાઓને વિડંબના જ હોય છે. ૧૦૭૫ અક્કાએ આવી ખરાબ રીતે તિસ્કાર કરવાથી અભિમાને કરીને અક્કાના ઘેરથી જેમ રિદ્ધી નીકળી જાય' તેમ નીકળ્યેા અને લજ્જા—ખેદ વિગેરે ધરતા જયકુમાર પાતાને કઇ દેખે નહિ એ આશયથી માણસ ન રહેતું હોય તેવું ઉજ્જડ ઘર શેાધીને તેવા શૂન્ય ઘરમાં ગયા. ॥ ૧૦૮ ૫
જયકુમારનું એજ નગરની રાજકન્યા સાથે પાણિગ્રહણ.
-
આ બાજુ તે જયાપુરી નગરીના રાજાની પુત્રી, સખીએની સાથે રમવાને જેટલામાં ‘હસીની જેમ ' નદીમાં ઉતરે છે, તેટલામાં તે દુમાંય રૂપ દુષ્ટ પિશાચના દોષથી જાણે મરણ પામી હાય, તેવી ચેતનાહીન થઈને ‘કાપેલી વેલડીની જેમ’નદીના કિનારે જ ઢગલા થઇને પડી ગઇ. ॥ ૧૦૯-૧૧ના
'
કુંવરીની નદીકનારે આવી કરુણ સ્થિતિ થઇ ’ એમ જાણીને ખેન્દ્રને ધારણ કરવાવાળા રાજા ત્યાં આવીને અને તે હાલતમાં પોતાની પુત્રીને મહેલમાં લઈ જઈને પુત્રીને થયેલા દોષને દૂર કરવા વિવિધ ઉપાયો કરાવે છે, પરંતુ · વજામાં જેમ ટાંકણાને એક ટોચે પણ ન લાગે તેમ' માંત્રિદેષગ્રસ્ત રાજ- કાઢિના મહિમાથી કન્યાને કેઈપણુ પુત્રીને-દેષમૂક્ત ગુણ થઇ શકયા નહિ ! ખરેખર, દોષરૂપી કરવાના શ્રી જય- જે દુષ્ટતા છે તે તા હિમના ઢગલા જેવી કુમારે ઝીલેલા છે. ૫૧૧૧ ૧૧૨૫ એ રીતે કઇપણ ઉપાયે કુંવરીને ગુણ થયા નહિ હાવાથી અત્યંત દુ:ખી થતાાાએ “ જે કાઈ ગુણવાન પુરુષ આ મારી પુત્રીને કેઈપણ ઉપાયે નિરાગી કરશે
પહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
'
"